________________
સમયસાર : આત્મખ્યાતિ
यदि यथा जीवस्य तन्मयत्वान्जीवादनन्य उपयोगस्तथा जडः क्रोधोप्यनन्य एवेति प्रतिपत्तिः तदा चिद्रूपजडयोरनन्यत्वाज्जीवस्योपयोगमयत्ववजडक्रोधमयत्वापत्तिः । तथा सति तु य एव जीवः स एवा जीवः इति द्रव्यांतर लुप्तिः । एवं प्रत्ययनोकर्मकर्मणामपि जीवादनन्यत्वप्रतिपत्तावयमेव दोषः । अथैतद्दोषभयादन्य एवोपयोगात्मा जीवोऽन्य एव जडस्वभावःक्रोधः इत्वभ्युपगमः तर्हि यथोपयोगात्मनो जीवादन्यो जडस्वभावः क्रोधः तथा प्रत्ययनोकर्मकर्माण्यप्यन्यान्येव जडस्वभावत्वाविशेषान्नास्ति जीवप्रत्ययोरेकत्वं ।।११३||११४||११५||
આત્મખ્યાતિટીકાર્ય જે જેમ જીવના તન્મયપણાને લીધે ઉપયોગ જીવથી અનન્ય છે, તેમ જડ ક્રોધ પણ અનન્ય જ છે એવી પ્રતિપત્તિ (માન્યતા) હોય, તો ચિટૂ૫ અને જડના અનન્યપણાને લીધે જીવને ઉપયોગમયપણાની જેમ જડ ક્રોધમયપણાની આપત્તિ થશે અને તેમ સતે તો જે જ જીવ તે જ અજીવ એમ દ્રવ્યાંતર લુપ્તિ થશે. એમ પ્રત્યય-નોકર્મ-કર્મની પણ જીવથી અનન્યત્વ પ્રતિપત્તિમાં આ જ દોષ આવશે. હવે જો આ દોષના ભયથી અન્ય જ ઉપયોગાત્મા જીવઃ અન્ય જ જડ સ્વભાવ ક્રોધ એવો અભ્યપગમ (સ્વીકાર) કરો, છે જેમ ઉપયોગાત્મા જીવથી જડ સ્વભાવ ક્રોધ અન્ય છે, તેમ પ્રત્યય-નોકમે-કમે પણ અન્ય જ છે - જડ સ્વભાવપણાના અવિશેષને લીધે (માટે) જીવ અને પ્રત્યયનું એકપણું છે નહિ. ૧૧૩, ૧૧૪, ૧૧૫.
અમૃત જ્યોતિ' મહાભાષ્ય “સંસારમાં પરિભ્રમણ કરાવનાર - ક્રોધ, માન, માયા, લોભની ચોકડીરૂપ કષાય છે. તેનું સ્વરૂપ પણ સમજવા યોગ્ય છે. તેમાં પણ અનંતાનુબંધિ જે કષાય છે, તે અનંત સંસાર રખડાવનાર છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૫૩, વ્યાખ્યાનસાર
ક્રોધ વશ ધમધમ્યો, શુદ્ધ ગુણ નવ રમ્યો; ભમ્યો ભવમાંહિ હું વિષય માતો.' - શ્રી દેવચંદ્રજી
(તો) કથા ક્રોધ: - જેમ ક્રોધ તથા - તેમ પ્રાય: ર્મ નોર્માચચત્ - પ્રત્યયો - કર્મ - નોકર્મ પણ અન્ય છે. //99l. તિ કથા ગામમાવના ||993-99// ઃિ - જો યથા . જેમ નીવચ તન્મયત્વટુ - જીવના તન્મયપણાને લીધે, નીવાનન્ય ઉપયોr: - જીવથી ઉપયોગ અનન્ય - અપૃથક - જૂદો નહિ એવો છે, તથા - તેમ ન: શોધોરિ મનન્ય વેતિ પ્રતિપત્તિ: - જડ એવો ક્રોધ પણ અનન્ય જ - અપૃથક જ - અભિન્ન જ છે એવી પ્રતિપત્તિ - માન્યતા છે, તા - તો વિદ્રુપનડથી નજત્વાન્ - ચિતૂપ અને જડના અનન્યપણાને લીધે નીચ ઉપયોગમયત્વવત્ નોધમતાત્તિ: - જીવને ઉપયોગમયપણાની જેમ જડ ક્રોધમયપણાની આપત્તિ થશે - પ્રસંગ આવી પડશે, તથા સતિ તુ - અને તેમ સતે - હોતાં તો, ૧ gવ નીવ: - જે જ જીવ, સાવ ગળીવ: - તે જ અજીવ તિ દ્રવ્યાંતરસ્તુતિઃ - એમ દ્રવ્યાંતર લુપ્તિ થશે, દ્રવ્યાંતરની - એકથી બીજા દ્રવ્યની લુપ્તિ - નષ્ટતા - વિલાપતા થશે, gવું - એમ, એ જ પ્રકારે, પ્રત્યાયનોર્મર્મમfપ નીવાવનપતિપત્તી - પ્રત્યય - નોકર્મ - કર્મોના પણ જીવથી અનન્યપણાની પ્રતિપત્તિમાં - માન્યતામાં સામેવ ટોષ: - આ જ - ઉક્ત જ દોષ આવશે.
થ - એટલે હવે જે તત્ તોપમાર્ - આ દોષના ભયથી અન્ય જીવોપચોIભા નીવ: - અન્ય જ - બીજો જ જૂદો જ છે ઉપયોગાત્મા - ઉપયોગ સ્વરૂપ જીવ, અન્ય પર્વ નસ્વમાવ: ક્રોધ: - અન્ય જ - બીજે જ - જૂદો જ છે જડસ્વભાવ ક્રોધ, રૂડુપમ: - એવો અભ્યપગમ સ્વીકાર છે, તર્દ - તો કથા - જેમ ૩૫યો IIભનો નીવાવો નડમાવ: શોધ: - ઉપયોગાત્મા - ઉપયોગ સ્વરૂપ જીવથી જડસ્વભાવ ક્રોધ અન્ય છે - બીજે જ- જૂદો જ છે, તથા - તેમ પ્રાથનોર્મ Hars જાવ - પ્રત્યય - કર્મ-નોકર્મ પણ અન્યો - બીજા જ - જૂદા જ છે. શાને લીધે ? ગડમાવત્યાવિશેષાતુ - જડ સ્વભાવપણાના અવિશેષને લીધે - અભેદને લીધે - બીન તફાવતને લીધે. આ ઉપરથી શું સિદ્ધ થયું? નાતિ નીવ પ્રત્યયોરેવું - જીવનું અને પ્રત્યયનું એકત્વ - એકપણું નથી. || તિ “આત્મતિ' ભાવના //99 રૂ.199૪|99//
૬૩૨