________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંક સમયસાર ગાથા-૧ ૨૧-૧૨૫
આત્મખ્યાતિ ટીકાર્થ
જો કર્મમાં સ્વયં અબદ્ધ સતો જીવ ક્રોધાદિભાવે સ્વયમેવ ન પરિણમેતો તે ખરેખર ! અપરિણામી જ હોય, તેમ સતે સંસારનો અભાવ હોય. હવે જો પુદ્ગલકર્મ ક્રોધાદિ જીવનો ક્રોધાદિ ભાવે પરિણમાવે છે, તેથી સંસાર અભાવથી એમ તર્ક છે, તો પુદ્ગલકર્મ ક્રોધાદિ શું સ્વયં અપરિણમતા વા પરિણમતા જીવને ક્રોધાદિ ભાવે પરિણમાવે ? પ્રથમ તો સ્વયં અપરિણમતો પરથી પરિણમાવી શકાય નહિ, કારણકે સ્વતઃ અસતી શક્તિ અન્યથી કરી શકાય નહિ અને સ્વયં પરિણમતો તો પર પરિણમાવનારને અપેક્ષે નહિ, કારણકે વસ્તુશક્તિઓ પરને અપેક્ષતી નથી. તેથી કરીને જીવ પરિણામ સ્વભાવી સ્વયમેવ ભલે હો ! તેમ સતે, ગરુડ ધ્યાન પરિણત સાધક સ્વયં ગરુડ હોય તેની જેમ, અજ્ઞાન સ્વભાવ ક્રોધાદિ પરિણત ઉપયોગ તે જ સ્વયં ક્રોધાદિ હોય, એમ જીવનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું.
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
“મુખ્ય કરીને બંધ પરિણામાનુસાર થાય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં.૭૦૬ ‘પરિણામી ચેતન પરિણામો, જ્ઞાન કરમ ફલ ભાવી રે...'' - શ્રી આનંદઘનજી
અત્રે જીવનું પરિણામ સ્વભાવપણું સાધ્યું છે અને ‘આત્મખ્યાતિ’ કર્તા પરમર્ષિએ તેનું સુયુક્તિથી સમર્થન કરી અનંત ગુણવિશિષ્ટ પરિપુષ્ટપણું પ્રસાધ્યું છે.
નિશ્ચયનયથી આત્મા શુદ્ધ છે એટલે આ પ્રત્યક્ષ અનુભવ સ્વરૂપ જીવ ળિ સ્વયમવદ્ધઃ સત્ કર્મમાં સ્વયં અબદ્ધ સતો - સ્વયં આપોઆપ સ્વભાવથી નહિ બંધાયેલો હોઈ, ‘ક્રોધાદિ ભાવે, સ્વયં જ ન પરિણમે’, ‘òધાવિમાવેન સ્વયમેવ ન રમતે' - સ્વયમેવ આપોઆપ જ દ્રવ્યકર્મોદયથી નિરપેક્ષપણે જો ક્રોધાદિ ભાવે પરિણમે નહિ એમ જો કહો, તો તે ખરેખર ! અપરિણામી જ હોય, તવા સ किलापरिणाम्येव स्यात्, અને તેમ હોતાં તો સંસારનો અભાવ હોય, કારણકે કર્મ કર્તૃત્વને લઈને જ આત્માના ચતુર્ગતિ સંસરણરૂપ સંસારનું પ્રવર્તન છે, એટલે જો આત્માનું કર્મ કર્તૃત્વરૂપ પરિણમન ન હોય, તો પછી સંસારચક્રનું પ્રવર્તન પણ ક્યાંથી હોય ? મૂળ ન હોય તો શાખા ક્યાંથી હોય ?
.
હવે જો એવો તર્ક કરવામાં આવે કે ‘પુદ્ગલ કર્મ ક્રોધાદિ જીવને ક્રોધાદિભાવે પરિણમાવે છે', અર્થાત્ પુદ્ગલ કર્મરૂપ દ્રવ્ય ક્રોધાદિ ઉદયમાં આવી જીવને ક્રોધાદિ ભાવે - ભાવ ક્રોધાદિપણે પરિણમાવે વિજ્ઞાપરિક્સ્ચેવસ્થાત્ - તે ખરેખર ! અપરિણામી જ હોય, તથા સતિ - તેમ સતે - હોતાં, સંસારમાવ: - સંસારનો અભાવ હોય.
?
ગથ - હવે જો વુાનર્માધાવિનીવ ક્રોધાવિાવેન પરિણામતિ પુદ્ગલકર્મ ક્રોધાદિ જીવને ક્રોધાદિ ભાવે પરિણમાવે છે, તો ન સંસારામાવ: - તેથી સંસારનો અભાવ નથી, રૂતિ તર્ક: - એમ તર્ક છે, (તો) વિં સ્વયમપરિળમમાનું પળિમમાનવા પુાલર્મ ોધાતિ નીયં ોધાવિમાવેન વર્ળામયેત્ - પુદ્ગલકર્મ ક્રોધાદિ શું - સ્વયં - પોતે - આપોઆપ અપરિણમમાન - અપરિણમતા વા પરિણમમાન - પરિણમતા જીવને ક્રોધાદિ ભાવે પરિણમાવે ? T તાવત્ સ્વયં પરિણમમાન: પરેખ રામવિતું પર્યંત - તેમાં પ્રથમ તો સ્વયં - પોતે અપરિણમાન - અપરિણમતો પરથી - બીજાથી પરિણમાવી શકાય નહિ, કારણ શું ? ન હિ સ્વતોઽસતી શક્તિ તુમન્યેત પર્વતે - કારણકે સ્વતઃ - સ્વ થકી - પોતા થકી અસતી - નહિ હોતી શક્તિ અન્યથી - બીજાથી કરી શકાય નહિ, સ્વયં પરિણમમાનસ્તુ ન પરં રિનમયિતારમÒક્ષેત - અને સ્વયં પરિણમમાન - પરિણમતો તો પ૨ પરિણમયિતાને - પરિણમાવનારને અપેક્ષે નહિ, કારણ શું ? = હિ વસ્તુશવત્તયઃ પરમપેક્ષતે - કારણકે વસ્તુશક્તિઓ પરને - અન્યને અપેક્ષતી નથી. તેથી શું ફલિત થયું ? તતઃ - તેથી કરીને નીવ: રિામસ્વભાવઃ સ્વયમેવાસ્તુ - જીવ પરિણામસ્વભાવી સ્વયમેવ - સ્વયં જ - પોતે જ ભલે હો ! તથા સતિ - તેમ સતે, હડધ્યાનપરિળતઃ સાધનઃ - ગરુડ ધ્યાન પરિણત - ગરુડના ધ્યાનમાં પરિણત થયેલો - પરિણામ પામેલો સાધક સ્વયં ગરુડ વળતોપયોગઃ - અજ્ઞાન સ્વભાવ ક્રોધાદિ પરિણત - ક્રોધાદિ રૂપે પરિણત થયેલ - પરિણામ પામેલ ઉપયોગ, સવૅ - તે જ સ્વયં ોધાદ્રિ સ્વાત્ - સ્વયં - પોતે ક્રોધાદિ હોય, રૂતિ સિદ્ધ નીવસ્ય પરિણામસ્વમાવત્યું. એમ જીવનું પરિણામ સ્વભાવપણું સિદ્ધ થયું. ।। કૃતિ‘આત્મધ્વાતિ’ आत्मभावना
||૧૨૧||૧૨૨||૨||૧૨૪||૧૨||
.
૪૧
-