________________
સમયસાર : આત્મખ્યાતિ
આત્મખ્યાતિ ટીકાર્થ જેમ યુદ્ધ પરિણામે
તેમ જ્ઞાનાવરણાદિ કર્મ પરિણામે સ્વયં પરિણમમાન યોધાઓથી
સ્વયં પરિણમમાન પુદ્ગલ દ્રવ્યથી યુદ્ધ કરાયે,
જ્ઞાનાવરણાદિ કર્મ કરાયે, યુદ્ધ પરિણામે
જ્ઞાનાવરણાદિ કર્મ પરિણામે સ્વયં અપરિણમમાન રાજનો
સ્વયં અપરિણમમાન આત્માનો રાજાથી ખરેખર ! યુદ્ધ કરાયું
આત્માથી ખરેખર ! “જ્ઞાનાવરણાદિ કર્મ કરાયું એવો ઉપચાર છે, નહિ કે પરમાર્થ
એવો ઉપચાર છે, નહિ કે પરમાર્થ. ૧૦૬
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય “જ્ઞાનીનાં વચનો અપૂર્વ પરમાર્થ સિવાય બીજા હેતુએ હોય નહિ.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૬૪૩), ઉપદેશ છાયા (૯૫૭) પૌગલિક કર્મ આત્માથી કરાયું એમ જે કહેવાય છે તે ઉપચાર છે એમ કહ્યું, તે ઉપચાર કેવી રીતે છે ? તે અત્રે રાજા અને યોદ્ધાના દૃષ્ટાંતથી દઢ કર્યું છે અને તેનો દાંત - દાષ્ટ્રતિક ભાવ બિંબ–પ્રતિબિંબપણે સાંગોપાંગ વિવરી દેખાડી પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પરિદઢ કર્યું છે. રાજાના યોદ્ધાઓ યુદ્ધ કરે છે. તેમાં - “યુદ્ધપરિણામેન વયે રામમનૈઃ યો:' - યુદ્ધ પરિણામથી
સ્વયં પરિણમમાન - પરિણમતા યોદ્ધાઓથી યુદ્ધ કરાય છે અને રાજા તો યોદ્ધાનું દૃષ્ટાંત યુદ્ધ પરિણામથી સ્વયં અપરિણમમાન છે - યુદ્ધ પરિણામથી પોતે નથી
પરિણમતો, છતાં “રાજાથી ખરેખર ! યુદ્ધ કરાયું’ એમ લોક પ્રવાદથી - લોકવાયકાથી રાજા માટે કહેવાય છે, તે ઉપચાર કરે છે, નહિ કે પરમાર્થ.' તેમ - જ્ઞાનીવરાત્રિ પરિણામે સ્વયં પરિમાનેન - જ્ઞાનાવરણાદિ કર્મ પણ “જ્ઞાનાવરણાદિ કર્મ પરિણામથી સ્વયં પરિણમમાન - પરિણમતા પુદ્ગલ દ્રવ્યથી' કરાય છે અને આત્મા જ્ઞાનાવરણાદ્વિપરિણામેન સ્વયમમિમનસ્ય - જ્ઞાનાવરણાદિ કર્મ પરિણામે સ્વયં - પોતે નથી પરિણમતો, છતાં “આત્માથી ખરેખર ! જ્ઞાનાવરણાદિ કર્મ કરાયું' એમ વ્યવહાર પ્રવાદથી આત્મા માટે કહેવાય છે, તે ઉપચાર છે, નહિ કે પરમાર્થ - રૂત્યુJવારો ન ઘરમાર્થ |
આકૃતિ
યોધા - યુદ્ધ
પુદ્ગલ -
પુદ્ગલ કર્મ જ્ઞાનવરણાદિ
આરોપિતા
અરાપિત
રાજમાં
જીવમાં
સ્વ
પર પુગલ
જીવ