________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૯૭
આત્મખ્યાતિ ટીકાર્ય જેથી આ અજ્ઞાનથી પર-આત્માનો એકત્વ વિકલ્પ આત્માનો કરે છે, તેથી આત્મા નિશ્ચયથી કર્તા પ્રતિભાસે છે, પણ જે એમ જાણે છે તે સમસ્ત કત્વ ઉત્સર્જે (છોડી ઘે) છે, તેથી તે નિશ્ચયથી અકર્તા પ્રતિભાસે છે. તે આ પ્રકારે -
અહીં આ આત્મા નિશ્ચયથી અજ્ઞાની સતો, અજ્ઞાનને લીધે આસંસારપ્રસિદ્ધ મિલિત સ્વાદના સ્વાદનથી મુદ્રિત ભેદસંવેદનશક્તિવાળો અનાદિથી જ હોય, તેથી કરીને તે ૫૨-આત્માને એકપણે જાણે છે, તેથી કરીને “હું ક્રોધ છું' ઈત્યાદિ વિકલ્પ આત્માનો કરે છે, તેથી કરીને નિર્વિકલ્પ અકૃતક એક વિજ્ઞાનઘનથી પ્રભ્રષ્ટ તે વારંવાર અનેક વિકલ્પોથી પરિણમતો કર્તા પ્રતિભાસે છે, પણ જ્ઞાની સતો, જ્ઞાનને લીધે તદાદિ પ્રસિદ્ધિવાળા પ્રત્યેક સ્વાદના સ્વાદનથી ઉન્મુદ્રિત ભેદ સંવેદનશક્તિવાળો હોય, તેથી કરીને - અનાદિનિધન, અનવરત સ્વદમાન, નિખિલ રસાંતરથી વિવિક્ત અત્યંત મધુર ચૈતન્ય એકરસ આ આત્મા, ભિન્નરસ કષાયો છે, તેઓની સાથે એકત્વ વિકલ્પકરણ તે અજ્ઞાનથી છે - એમ નાનાત્વથી (ભિન્નપણાથી) તે પર-આત્માને જાણે છે, તેથી કરીને - અમૃતક એક જ્ઞાન જ હું છું, નહિ કે કૃતક અનેક ક્રોધાદિ પણ, એમ (જાણી) તે ‘હું ક્રોધ છું” ઈત્યાદિ વિકલ્પ આત્માનો જરા પણ કરતો નથી.
તેથી કરીને તે સમસ્ત જ કર્તુત્વ ફગાવી દે છે, તેથી કરીને નિત્યમેવ ઉદાસીન અવસ્થાવાળો તે જાણતો જ રહે છે, તેથી કરીને નિર્વિકલ્પ અકૃતક એક વિજ્ઞાનઘનીભૂત તે અત્યંત અકર્તા પ્રતિભાસે છે. ૯૭
બેવસંવેનશવિત્તરનાવિત જીવ ચાતુ - મુદ્રિત - ભેદ સંવેદનશક્તિવાળો અનાદિથી જ હોય. શાથી ? માસંસારસિદ્ધન નિતિતસ્વાસ્થાનેન - આસંસારપ્રસિદ્ધ - આ સંસારથી માંડીને એટલે કે અનાદિથી પ્રસિદ્ધ મિલિત - મળેલા - મિશ્રિત સ્વાદના સ્વાદનથી - આસ્વાદપણાથી. તે મિલિત સ્વાદ સ્વાદન શાને લીધે ? અજ્ઞાનાત્ - અજ્ઞાનને લીધે. એમ અજ્ઞાનને લીધે મુદ્રિત ભેદ સંવેદન શક્તિવાળો હોય તેથી શું? તત: પૂરાભાનાવેઇન્ટેન નાનાતિ - તેથી પરને જ આત્માને એકત્વથી - એકપણે જાણે છે. તેથી શું? તત: શોધોનિત્યવિવિ7માત્મનઃ કરોતિ - તેથી ક્રોધ હું ઈત્યાદિ વિકલ્પ આત્માનો કરે છે. તેથી શું ? નિર્વિજત્પાવકૃતાવેજસ્મદ્વિજ્ઞાન નાટ્યપ્રદો - નિર્વિકલ્પ - વિકલ્પ વિરહિત અકૃતક - અકૃત્રિમ એક - અદ્વૈત વિજ્ઞાનઘનથી પ્રભ્રષ્ટ - પ્રકૃષ્ટપણે ભ્રષ્ટ - પ્રવ્યુત થયેલો તે વારંવારને વિન્ધઃ રિઝમનું ર્તા પ્રતિભાતિ - વારંવાર - ફરીફરીને અનેક - નાના પ્રકારના વિકલ્પોથી પરિણમતો કર્તા પ્રતિભાસે છે - જેમ છે તેમ દીસે છે. પણ જ્ઞાની તુ સન - જ્ઞાની સંતો (હોતો) જ્ઞાનાત - જ્ઞાનને લીધે સમુદ્રિતમે સંવેનશક્તિ ચાતુ - ઉન્મુદ્રિત - મુદ્રા જેની ઉઘડી ગઈ છે એવી ભેદ સંવેદનશક્તિવાળો હોય. શાથી? તસિદ્ધયાતા પ્રત્યે સ્વાસ્થાનેન - તદાદિથી - તે જ્ઞાનની આદિથી - શરૂઆત - પ્રસિદ્ધિ - પ્રગટતા છે જેની એવા પ્રત્યેક - પ્રત્યેકના એક - જૂદા જૂદા સ્વાદના સ્વાદનથી - આસ્વાદવાપણાથી. આમ જ્ઞાનને લીધે ઉન્મુદ્રિત ભેદ સંવેદનવાળો થતાં શું ? તતોડનાિિનઘના નવરતવમાનનિલિતરાંત વિવિવત - તેથી અનાદિનિધન - અનાદિ અનંત, અનવરતપણે - વગર અટક્ય - નિરંતર સ્વદમાન - સ્વદાતા, નિખિલ - સમસ્ત રસાંતરથી - બીજા બધા રસથી વિવિક્ત - જૂદા એવા અત્યંતમધુવૈતવૈજરસો માત્મા - અત્યંત મધુર-મીઠા ચૈતન્ય એકરસવાળો આ આત્મા, (અને) પિત્રસા: વાયા: - ભિન્ન-જૂદા રસવાળા કષાયો છે, સૈઃ સદ વિહરાં તત્વજ્ઞાનાતુ - તેઓ - તે કષાયો સાથે જે એકત્વ વિકલ્પકરણ - એકપણાના વિકલ્પનું કરવું તે અજ્ઞાનને લીધે છે, રૂર્વ નાનાલ્વેન પરાભાની નાનાતિ - એવા પ્રકારે એમ નાનાત્વથી - નાનાપણાથી - ભિન્ન ભિન્નપણાથી પરખે ને આત્માને જાણે છે. તેથી શું ? તતોડઋતછમેૐ જ્ઞાનમેવાદું ન પુનઃ તોડનેવ: ધારિસ્વતિ - તેથી અકૃતક-અકૃત્રિમ એક-અદ્વૈત જ્ઞાન જ હું છું, નહિ કે કૃતક-કૃત્રિમ અનેક-નાના પ્રકારનો ક્રોધાદિ પણ એમ જાણી, ઢોઘોદનિત્યાદ્રિ વિજત્વમાભનો મનાઈ ન કરોતિ - “ક્રોધ હું' ઈત્યાદિ ઈત્યાદિ વિકલ્પ આત્માનો જરા પણ નથી કરતો. તેથી શું? તત: સમસ્ત રૃત્વમપાત - તેથી સમસ્ત પણ કર્તુત્વ-કર્તાપણું અપાસ્ત કરે છે - દૂર ફગાવી ઘે છે. તેથી શું? તતોગનિત્યમેવાણીનાવસ્થો નાનનું વાસ્તે - તેથી નિત્યે જ - સદાય ઉદાસીન અવસ્થાવાળો જાણતો જ રહે છે - બિરાજે છે, તેથી શું - Sઋતદ્દ ઉો વિજ્ઞાનની પૂતોડયંતમત્ત પ્રતિમતિ - નિર્વિકલ્પ - વિકલ્પ વિરહિત - અકૃત્રિમ એક-અદ્વૈત વિજ્ઞાનઘન રૂપ થઈ ગયેલો તે અત્યંત - સર્વથા અકર્તા પ્રતિભાસે છે. | તિ “બાત્મતિ' માત્મભાવના ૬થા
૫૮૩