________________
તે સત્ નથી
ને જો તે પરદ્રવ્યો કરે, નિયમથી તન્મય હોય રે;
તન્મય હોય ન તેહથી, તસ કર્તા તે નો'ય રે... અજ્ઞાનથી. ૯૯
ગાથાર્થ - જો તે પ૨દ્રવ્યોને કરે તો નિયમથી તન્મય હોય, કારણકે તન્મય નથી હોતો તેથી તે તેઓનો કર્તા નથી હોતો. ૯૯
आत्मख्यातिटीका
स न सन् -
સમયસાર : આત્મખ્યાતિ
जदि सो परदव्याणि य करिज णियमेण तम्मओ होज । जह्मा ण तम्मओ तेण सो ण तेसिं हवदि कत्ता ॥९९॥
यदि खल्वयमात्मा परद्रव्यात्मकं कर्म कुर्यात् तदा परिणामपरिणामिभावान्यथानुपपत्ते र्नियमेन तन्मयः स्यात् न च द्रव्यांतरमयत्वे द्रव्योच्छेदापत्तेस्तन्मयोस्ति । ततो व्याप्यव्यापकभावेन न तस्य Íત્તિ ||૧||
आत्मभावना
यदि स परद्रव्याणि च कुर्यात्रियमेन तन्मयो भवेत् । यस्मात्र तन्मयस्तेन स न तेषां भवति कर्त्ता ॥९९॥
આત્મખ્યાતિ ટીકાર્થ
જો નિશ્ચયથી આ આત્મા પરવ્યાત્મક કર્મ કરે, તો પરિજ્ઞામ-પરિણામી ભાવની અન્યથા અનુપપત્તિને લીધે નિયમથી તન્મય હોય અને દ્રવ્યાન્તરમયપણું સતે દ્રવ્યોચ્છેદ આપત્તિને લીધે તન્મય છે નહિ, તેથી વ્યાપ્ય-વ્યાપક ભાવથી (આ) તેનો કર્તા છે નહિ. ૯૯
.
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
‘‘સંયોગી ભાવમાં તાદાત્મ્ય અધ્યાસ હોવાથી જ્વ જન્મ મરણાદિ અનુભવે છે.''
શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૨૫, હાથનોંધ જેમ પરભાવથી દુષ્ટતા સંગ્રહી ભાવ તાદાત્મ્યમાં મારૂં તે નહીં.'' - શ્રી દેવચંદ્રજી
-
સનસન્ - તે - ઉપરમાં જે વ્યવહા૨ીઓનો વ્યામોહ કરી દેખાડ્યો તે સત્ - સાચો નથી. શી રીતે ? વિ - જો સ તે, આત્મા, પદ્મપ્પાલિ ય બંધ - પરતબો કરે (તો) નિર્ધન સી ત્ - નિયમથી તય હોય. (ર) વમાત્ ન તન્મય: - કારણ તન્મય નથી, તેના - તેથી સ - તે આત્મા તેમાં - તેઓનો, ૫૨દ્રવ્યોનો ત્ત્ત 7 મતિ - કર્તા નથી હોતો. II કૃતિ ગાયા આભમાવના ||33||
ચવિ હત્વયમાભા પરદ્રવ્યાત્મરું ર્મભુત્ - જો ‘ખરેખર !' - કહેવા માત્ર નહિ પણ નિશ્ચયે કરીને પરમાર્થસપણે આ આત્મા પરદ્રવ્યાત્મક - પરદ્રવ્યમય કર્મ કરે, તવા નિયમેન તન્મય: ચાત્ - તો નિયમથી તન્મય - તે પરદ્રવ્યમય હોય. તન્મય પરિણામી ભાવની અન્યથા અનુપપત્તિને લીધે - અઘટમાનતાને લીધે, પરિણામ - પરિણામી ભાવનું બીજા કોઈ પ્રકારે પટમાનપણું હોય નહિ એને લીધે, તન્મય - તે પરદ્રવ્યમય હોય અને ૬ વ તોઽૉ - (આ આત્મા) તન્મય - તે પરદ્રવ્યમય છે નહિ, સ્વરૂપ સત્તાથી તન્મય છે નહિ. શાને લીધે ? દાંતળવી પ્રોવાપરો દ્રવ્યાનિરમયપણામાં ગોષ્ઠની આપત્તિને લીધે, જો તિરથપર્સ - પથ્થમયપણું થાય તો દ્રવ્ય ઉચ્છેદ - દ્રવ્ય નાશની આપત્તિ - આફત આવી પડે - દ્રવ્ય ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થાય તેને લીધે. આમ તન્મય છે નહિ, તેથી શું ? તતો વ્યાપવ્યાપજમાવેન ન તસ્ય િિત્ત - તેથી (આ આત્મા) વ્યાપ્ય-વ્યાપક ભાવથી તેનો - પરદ્રવ્યાત્મક કર્મનો કર્તા છે નહિ. ॥ રૂતિ ‘આત્મધ્વાતિ' ભમાવના ||૧||
Foo
-