________________
સમયસાર : આત્મખ્યાતિ
પર કર્તૃત્વ સ્વભાવ કરે તાં લગી ફરે રે, શુદ્ધ કાર્ય રુચિ ભાસ થયે નવિ આદરે રે; શુદ્ધાતમ નિજ કાર્ય ચે કારક ફિરે રે, તેહિ જ મૂલ સ્વભાવ રહે નિજ પદ વરે રે.”
- શ્રી દેવચંદ્રજી આગલી ગાથામાં અજ્ઞાન થકી જ કર્મ પ્રભવે છે એમ કહ્યું. અત્રે તેનો પ્રતિપક્ષ કહ્યો છે કે -
જ્ઞાન થકી કર્મ પ્રભવતું - જન્મતું નથી - જ્ઞાનાનું ન * પ્રમવતિ;' - અને શાન થકી કર્મ પ્રભવતું નથી અજ્ઞાનને સ્થાને જ્ઞાન શબ્દ યોજી પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ આગલી
ગાથા જેવી જ તે જ શબ્દોમાં આત્મખ્યાતિની સુંદર સુશ્લિષ્ટ “સૂત્ર' ગ્રંથના પૂર્વક શ્રોતાની બુદ્ધિમાં બિંબ-પ્રતિબિંબ ભાવથી શીધ્ર બેસી જાય એવી અનન્ય શૈલીથી તે જ શીત ઉષ્ણ દાંત દ્વારા તેનો ભાવ પરિસ્યુટ કર્યો છેઃ “માં હિ જ્ઞાનાવાત્મા' - “આ” - પ્રત્યક્ષ અનુભવાઈ રહેલો આત્મા ખરેખર ! જ્ઞાન થકી પર - આત્માના પરસ્પર - એકબીજા સાથેના વિશેષનું - તફાવતનું નિર્વાન સતે - “નિર્ણોને સતિ' - નિશ્ચય રૂપ જ્ઞાન હોતાં, પરને આત્મા નહિ કરતો ને આત્માને પર નહિ કરતો સ્વયં - પોતે - આપોઆપ જ્ઞાનમયી ભૂત - જ્ઞાનમય થઈ ગયેલો - “સ્વયં જ્ઞાનમીમૂત:' - કર્મોનો અકર્તા પ્રતિભાસે છે - દીસે છે. તે આ પ્રકારે :- તથા પ્રકારના રાગદ્વેષાદિ અનુભવના સંપાદનમાં - પ્રાપ્ત કરાવવામાં સમર્થ એવી રાગદ્વેષ-સુખ દુઃખાદિરૂપ પુદગલપરિણામ અવસ્થા કે જે, શીતોષ્ણ-ટાઢા ઉન્ડા અનુભવના સંપાદનમાં પ્રાપ્ત કરાવવામાં સમર્થ એવી શીતોષ્ણ પગલપરિણામ - અવસ્થાની જેમ - પુદ્ગલથી અભિન્નપણાએ કરીને આત્માથી નિત્યમેવ - સદાય અત્યંત - સર્વથા ભિન્ન - જુદી છે તેના; અને ‘તમત્ત' - તે નિમિત્તે - તે રાગદ્વેષ સુખ દુઃખાદિરૂપ પગલપરિણામ - અવસ્થા નિમિત્તે તથા પ્રકારનો રાગદ્વેષાદિ અનુભવ કે જે, આત્માથી અભિન્નપણાએ કરીને પુદ્ગલથી નિત્યમેવ - સદાય અત્યંત - સર્વથા ભિન્ન - જૂદો છે તેના, – જ્ઞાન થકી - “જ્ઞાનાત' - પરસ્પર - એકબીજા સાથે વિશેષનું - તફાવતનું નિર્વાન સતે - નિશ્ચયરૂપ જ્ઞાન હોતાં, નાના– વિવેકને લીધે – “નાના– વિવેકાન - નાના પણાના - ભિન્નભિન્નપણાના વિવેકને લીધે, શીતોષ્ણરૂપની જેમ આત્માથી પરિણમવા અશક્ય એવા રાગદ્વેષ-સુખ દુઃખાદિરૂપે અજ્ઞાનાત્માથી જરા પણ નહિ પરિણમતો - ‘મજ્ઞાનાત્મના મનાIણપરામમનો’ . (આત્મા) જ્ઞાનનું જ્ઞાનપણું પ્રગટ કરતો - જ્ઞાનય જ્ઞાનત્વે પ્રહરી' - સ્વયં - પોતે જ્ઞાનમયી ભૂત - જ્ઞાનમય થઈ ગયેલો એવો, “આ હું જાણું જ છું, રંજય (રંગાય) છે તો પુદ્ગલ' ઈત્યાદિ વિધિથી “જ્ઞાનવિરુદ્ધસ્ય’ - જ્ઞાન વિરુદ્ધ - જ્ઞાનથી વિપરીત એવા સમગ્ર જ રાગાદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે – દીસે છે – જણાય છે. હવે આ વ્યાખ્યાનો વિશેષ વિચાર કરીએ.
જ્ઞાનને લીધે પ્રગટપણે આ આત્માને પરદ્રવ્યના ને આત્માના “પરસ્પર વિશેષનું નિર્દાન' હોય છે, એક બીજાના ભેદનું - તફાવતનું નિશ્ચયરૂપ જ્ઞાન હોય છે. એટલે જ આ સ્વ-પર વસ્તુના પ્રગટ ભેદ જ્ઞાનના પ્રભાવે તે દેહાદિક ને રાગાદિક પરદ્રવ્યમાં આત્મબુદ્ધિ નહિ હોવાથી પરને આત્મા કરતો નથી અને આત્માને પર કરતો નથી; અર્થાતુ આ દેહાદિ - રાગાદિ પરદ્રવ્ય તે હું ને હું તે દેહાદિ-રાગાદિ એવી બુદ્ધિ કરતો નથી, પણ હું તો દેહાદિથી ને રાગાદિથી ભિન્ન એવો જ્ઞાન સ્વરૂપ આત્મા જ એમ ભાવતો તે “સ્વયં જ્ઞાનમયીભૂત' - પોતે જ્ઞાનરૂપ થઈ ગયેલો આત્મા કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. તે આ પ્રકારે -
નિશ્ચયાત્મક જ્ઞાન સતે - નાના–વિવેછાત્ “ નાનાપણાના - ભિન્ન ભિન્નપણાના વિવેકને લીધે, શીતોષાવાસના gforfમતુમશન . શીતોષણરૂપની જેમ આત્માથી પરિણમવા અશક્ય એવા રાષrદુ:હિરેન - રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપે જ્ઞાનાત્મના મનાથપરામમનો - અજ્ઞાનાત્માથી - અજ્ઞાન સ્વરૂપે જરા પણ નહિ પરિણમતો (આ આત્મા), જ્ઞાનસ્ય જ્ઞાનવં પ્રકટીભુર્વઃ - જ્ઞાનનું જ્ઞાનત્વ - જ્ઞાનપણું પ્રકટ કરતો, સ્વયં જ્ઞાનમીમૂત: - સ્વયં - પોતે જ્ઞાનમય થઈ ગયેલો, gોટું નાનાઘેર રજતે તુ પુત: ફત્યાદ્રિ વિધિના - આ હું જાણું જ છું, રંજાય છે તો પુદ્ગલ ઈત્યાદિ વિધિથી સમગ્રસ્થાને રાત્રે ફળો જ્ઞાનવિરુદ્ધચકિર્તા પ્રતિપાતિ - સમગ્ર પણ રાગાદિ કર્મનો - જ્ઞાનથી વિરુદ્ધ એવાનો - અકર્તા પ્રતિભાસે છે. // તિ “માધ્યતિ' માત્મભાવના //રૂા.
૫૬૮