________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૩
અનુભવ કરાવે છે. પર્યાયાર્થિક નય. તે બન્નેય ‘દ્રવ્યપર્યાયો. પણ મનુભૂયમનતાયાં' દ્રવ્ય-પર્યાયની
“પર્યાયથી” - વારા ફરતી ક્રમે “અનુભૂયમાનતામાં' - અનુભવન કરાઈ નય સ્વઅપેક્ષાએ ભૂતાર્થ છતાં રહેવાપણામાં - અનુભવન કરતી વેળાએ “ભૂતાર્થ છે - સતુ છે, પણ શુદ્ધ સ્વભાવ અનુભવ વેળાયે દ્રવ્ય-પર્યાયથી અનાલીઢ' - દ્રવ્ય કે પર્યાયાર્થ પ્રત્યે નહિ ઢળેલ એવા શુદ્ધ અભૂતાર્થ
વસ્તુમાત્ર જીવ સ્વભાવની “અનુભૂયમાનતામાં’ - અનુભવન કરાઈ
રહેવાપણામાં - અનુભવન કરાતી વેળાએ “અભૂતાર્થ છે” - અસતુ છે. અર્થાત્ નય એ પણ વસ્તુના સદંશનું સ્વરૂપ સમજાવનાર અપેક્ષાવિશેષ છે. દ્રવ્યની મુખ્યતાની અપેક્ષાએ કે પર્યાયની મુખ્યતાની અપેક્ષાએ વારાફરતી પ્રયોજવામાં આવતો તે તે નય પ્રયોજનભૂત હોઈ તેની વિવક્ષિત અપેક્ષાના અનુભવ પૂરતા સ્વસ્વરૂપે સાચો-સત્ય છે, ભૂતાર્થ છે, પણ દ્રવ્યથી કે પર્યાયથી જે આલીઢ નથી - દ્રવ્યની કે પર્યાયની મુખ્યતા-ગૌણતા પ્રત્યે જે ઢળતો નથી એવા શુદ્ધ વસ્તુમાત્ર જીવ સ્વભાવનો જ્યારે અનુભવ કરાય છે, ત્યારે અસત્ય-અસતુ છે, અભૂતાર્થ છે. કારણકે તે તે નય તો કૃત્રિમ ભેદ ઉદ્દભાવન કરી અખંડ અભેદ વસ્તુના એક અંશનો જ ખંડખંડ ખ્યાલ માત્ર :
જ્યારે સમગ્ર અખંડ વસ્તુ જ સાક્ષાત પ્રત્યક્ષ અનુભવાય છે, ત્યારે પછી ત્યાં નયની અપેક્ષા કે પ્રયોજન રહેતું નથી, એટલે ત્યારે નય અકિંચિકર - અપ્રયોજનભૂત હોઈ અભૂતાર્થ છે. નિક્ષેપ* ચાર પ્રકારના છે - નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ. તેમાં (૧) મતશુળ વસ્તુનિ સંજ્ઞાવર
નામ - તદ્દગુણનો - તેના ગુણનો જ્યાં અભાવ છે તેવા પ્રકારના ગુણ જ્યાં નામાદિ ચાર નિક્ષેપ સ્વરૂપે છે નહિ એવી તે તે ગુણ વિહોણી “અતદગણ' વસ્તમાં સંશાધરણ? - અંબા ભતાર્થ છતાં, શ૮ સ્વભાવના કરવી - નામ આપવું તે નામ નિક્ષેપ છે. (૨) સોડયે તિ અન્યત્ર પ્રતિનિધિઅનુભવ વેળાયે અભૂતાર્થ વ્યવસ્થાપનું સ્થાપના - “તે આ' એમ “અન્યત્ર’ - અન્ય સ્થળે પ્રતિનિધિનું
વ્યવસ્થાપન - વિ-વિશેષે કરીને અવસ્થાપન કરવું તે સ્થાપના છે. (૩) વર્તમાનતત્પર્યાયાત્ આચર્યું દ્રવ્ય - “વર્તમાન' - વર્તી રહેલા “તત્ પર્યાયથી - તેના પર્યાયથી “અન્ય” - બીજું - જૂદું તે દ્રવ્ય. (૪) વર્તમાનતત્પર્યાયઃ માવ: - “વર્તમાન' - વર્તી રહેલો “તતુ પર્યાય' - તે પર્યાય તે ભાવ.
આ ચારેય નિક્ષેપ “સ્વતક્ષાવૈતલળેન' પોતપોતાના લક્ષણના વિલક્ષણપણાથી - વિશિષ્ટ લક્ષણપણાથી અનુભવને કરાતી વેળાયે ભૂતાર્થ છે, નિર્વિતક્ષT' પણ નિર્વિલક્ષણ - વિશિષ્ટ ભેદ રૂ૫ લક્ષણ રહિત એવો સ્વલક્ષણ રૂપ નક્ષ - નવસ્વભાવસ્ય - એક જીવ સ્વભાવ અનુભવન કરાતી વેળાયે - અભૂતાર્થ છે. કારણકે નિક્ષેપો પણ અખંડ વસ્તુમાં ભેદનું ઉદ્દભાવન કરતા હોઈ વસ્તુનું સ્વરૂપ સમજવા માટે કોઈ પ્રકારે ઉપયોગી છે. અર્થાત તે તે નિક્ષેપો અમુક અમુક પ્રકારોથી ખંડ ખંડ કલ્પના વડે અખંડ અભેદ વસ્તુનું સ્વરૂપ સમજાવે છે, પણ જ્યારે સંપૂર્ણ સ્વલક્ષણસંપન્ન સાક્ષાતુ પ્રત્યક્ષ સહજાત્મસ્વરૂપ અનુભવાય છે, ત્યારે તે પરોક્ષ રૂપ નિક્ષેપોનું અધ્યયોજનભૂત પણું હોઈ, તે અભૂતાર્થ હોય છે, અસત્... અકિંચિકર હોય છે, એમ આ પ્રમાણ-નય - નિક્ષેપોમાં ભૂતાર્થપણે એક જીવ જ પ્રદ્યોતે છે - Uો નીવ ઇવ પ્રોતd ---
"या निमित्तान्तरं किञ्चिदनपेक्ष्य विधीयते । द्रव्यस्य कस्यचित् संज्ञा तन्नाम परिकीर्तितम् ।। सोऽयमित्यक्षकाष्ठादेः संबन्धेनान्यवस्तुनि । यद् व्यवस्थापनामात्र स्थापना साभिधीयते ॥ भाविनः परिणामस्य यत्राप्तिं प्रति कस्यचित् । स्याद्गृहीताभिमुख्यं हि तद्रव्यं ब्रुवते जिनाः ।। वर्तमानेन यत्तेन पर्यायणोपलक्षितम् । द्रव्यं भवति भवं तं वदन्ति जिनपुंगवाः ।।"
- શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત તત્ત્વાર્થસાર "प्रमाणनयनिक्षेपा अर्वाचीने पदे स्थिताः । જેવ7 7 પુનર્નામતઃ પ્રતિમાસો || - શ્રી પવનંદિ પંવિ. એકવસતિ, ૧દ
જુઓ તત્વાર્થ સાર (શ્રી અમૃતચંદ્રાચાર્યજી પ્રણીત)
૧૬૭