________________
સમયસાર : આત્મખ્યાતિ
આમ પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્થ એ ત્રણ પર્યાય અવસ્થામાં વિભક્ત થયેલું જે પુદગલ પરિણામ
કર્મ છે, તે વ્યાપ્ય લક્ષણવાળું છે, અર્થાતુ પુદ્ગલ દ્રવ્યથી તે તે સર્વ પુદ્ગલ દ્રવ્ય સ્વયં અંત વ્યાપક અવસ્થામાં વ્યાપાવા યોગ્ય છે. એટલે કે પુદગલ દ્રવ્ય સ્વયં - પોતે અંતર થઈ પુદ્ગલ પરિણામ કર્મ ગ્રહે, વ્યાપ, થર
હ, વ્યાપક થઈને (Internally pervading throughout) આદિ-મધ્ય ને
+, પરિણમે, ઉપજે
જ અંતમાં વ્યાપીને તે પુગલ પરિણામને રહે છે, તથા પ્રકારે પરિણમે છે અને તથાપ્રકારે ઉપજે છે. બીજા શબ્દોમાં કહીએ તો કર્મ પ્રાયોગ્ય (IIligible for Karma) વિશિષ્ટ પુદગલ પરિણામરૂપ (Specialised) કર્મવર્ગણાને રહે છે, તે કાર્મણ વર્ગણાના તેવા તેવા વિકારપણે પરિણમે છે અને તેવા કેવા કર્મપ્રકારપણે ઉપજે છે - નીપજે છે, નિષ્પન્ન થાય છે. અને આમ વૈજ્ઞાનિક પ્રક્રિયાથી (Scientific process) પુત્તિ પરિણામે વર્ષ - પુદ્ગલ પરિણામ
કર્મ પુદગલ દ્રવ્યથી સ્વયં અંતર વ્યાપક થઈ આદિ-મધ્ય-અંતમાં - વ્યાપીને કળશને વૃત્તિકા મ ાની કરાઈ રહેલું પુતદ્રવ્ય ક્રિયા - શાની જણે છે - છતાં તે સ્વયં-પોતે અંતર્ વ્યાપક થઈ બહિ:સ્થ અંતર્ વ્યાપક થઈ - “સ્વયમન્તવ્યપ મૂતા' - તે પુદ્ગલકર્મની અંદર પરદ્રવ્યનો પરિણામ ન ગ્રહે, વ્યાપક થઈ. તે વહિ:થી રિદ્રવ્ય grH - બહિ:સ્થ” - બહારમાં રહેલા ન પરિણમે, ન ઉપજે
પુગલકર્મ રૂપ પરદ્રવ્યના પરિણામને, કળશને માટીની જેમ, મૃત્તિા
હનશમિવ - આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને નથી તેને ગ્રહણ કરતો, નથી તથા પ્રકારે પરિણમતો અને નથી તથા પ્રકારે ઉપજતો. અર્થાતુ ઘડાની બનાવટમાં માટી છે તે ઉપાદાન કારણ છે. એટલે આદિથી માંડી અંત સુધી - હેલેથી છેલ્લે સુધી માટીના પિંડામાંથી ઘડો બને ત્યાં સુધી - એટલે કે આદિમાં પ્રાપ્ય એવા મૃત્તિકા - પિંડમાં, મધ્યમાં વિકાર્ય એવા સ્થાસ - કુલીશ આદિ અવાંતર અવસ્થાવિશેષોમાં અને અંતમાં નિર્વત્યે એવા ઘટ પર્યાયમાં, એ ત્રણે અવસ્થામાં - ઉપાદાન કારણરૂપ માટી કળશને વ્યાપીને રહેલી છે, અર્થાતુ માટી જ માટી પિંડ રહે છે, સ્થાસાદિ અવસ્થાએ પરિણમે છે અને ઘટપણે ઉપજે છે, પણ તેથી ઉલટું હારમાં રહેલા પરદ્રવ્યના પરિણામને વ્યાપીને જ્ઞાની તે ગ્રહતો નથી. તેવા પ્રકારે પરિણમતો નથી અને તેવા પ્રકારે ઉપજતો નથી. અર્થાતુ જ્ઞાની (જ્ઞાયક સ્વભાવી આત્મા) પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્ય પુદગલ પરિણામકર્મરૂપ પરદ્રવ્યમાં અંતર વ્યાપક થઈ આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી, તેવા પ્રકારે પરિણમતો નથી અને તેવા પ્રકારે ઉપજતો નથી. તત: પ્રાર્થ વિકાર્ય નિર્વત્રે ૨ વ્યથિત પદ્રવ્યપરિપામ વ સ્ય - તેથી કરીને પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યે એવું વ્યાપ્ય લક્ષણવાળું પુદ્ગલરૂપ પરદ્રવ્ય - પરિણામ કર્મ જ્ઞાની કરતો નથી અને તેના જ્ઞાયક સ્વભાવને લીધે તે પરદ્રવ્યરૂપ પુદ્ગલકર્મને જાણે છે, પુરાત્તવર્ષ નાનતો જ્ઞાનિન: - છતાં જ્ઞાનિનો તે પુદ્ગલ સાથે કર્તા કર્મભાવ નથી - પુનર્તન સદ ન હદમાવ: |
ધર્મ પ્રાગુભાવતા સકળ ગુણ શુદ્ધતા, ભોગ્યતા કર્તુતા રમણ પરિણામતા, શુદ્ધ સ્વ પ્રદેશતા તત્ત્વ ચૈતન્યતા, વ્યાપ્ય-વ્યાપક તથા ગ્રાહ્ય ગ્રાહક ગતા. ધર્મ જગનાથનો ધર્મ શુચિ ગાઈએ આપણો આતમા તેહવો ભાવિયે.” - શ્રી દેવચંદ્રજી
જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી આકાશી રહિત છે, તેમ સમ્યક દૃષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠો છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૬૦), ૮૩૩ આ પરમ તત્ત્વ વૈજ્ઞાનિક પ્રક્રિયા (Philosophical most scientific process) પરથી એ
તાત્પર્ય સિદ્ધ થાય છે કે જ્ઞાની (જ્ઞાન સ્વભાવી) આત્મા એ જ્ઞાયક ભાવરૂપ જીવનો પુદગલ સાથે કર્તા. સ્વભાવને જ રહે છે, તથા પ્રકારે જ પરિણમે છે અને તથા પ્રકારે જ ઉપજે કર્મ ભાવ નથી છે, પણ તે પુદ્ગલ દ્રવ્યરૂપ પરભાવને ગ્રહતો નથી, તથા પ્રકારે પરિણમતો
નથી અને તથાપ્રકારે ઉપજતો નથી. સચેતન આત્માનો અચેતન પરદ્રવ્ય
૪૯૮