________________
સમયસાર : આત્મખ્યાતિ
.
.
નથી ! ૧૬
दंसणणाणचरित्ताणि सेविदव्वाणि साहुणा णिचं । ताणि पुण जाण तिण्णिवि अप्पाणं चेव णिच्छयदो ॥१६॥ દર્શન શાન ચરિત્ર તે રે, સાધુને સેવ્ય સદા જ;
તે ત્રણેય પણ જાણ તું રે, નિશ્ચયથી આત્મા જ... રે આત્મન ! વંદો સમયસાર. ૧૬ ગાથાર્થ ઃ દર્શન-શાન ચારિત્ર સાધુએ નિત્ય સેવવા યોગ્ય છે, અને તે ત્રણેય નિશ્ચયથી આત્મા જ જાણ ! ૧૬
માત્મધ્યાતિ ટી - - दर्शनज्ञानचारित्राणि सेवितव्यानि साधुना नित्यं ।
तानि पुनर्जानीहि त्रीण्यप्यात्मानमेव निश्चयतः ॥१६॥ ये नैव हि भावेनात्मा साध्यं साधनं च स्यात्तेनैवायं नित्यमुपास्य इति स्वयमाकूय परेषां व्यवहारेण साधुना दर्शनज्ञानचारित्राणि नित्यमुपास्यानीति प्रतिपाद्यते । तानि पुनस्त्रीण्यपि परमार्थेनात्मैक एव वस्त्वंतराभावात् । यथा देवदत्तस्य कस्यचित्
तथात्मन्यप्या - ज्ञानं श्रद्धानमनुचरणं च
त्मनो ज्ञानं श्रद्धानमनुचरणं चा - देवदत्तस्य स्वभावानतिक्रमाद्
त्मस्वभावानतिक्रमा - देवदत्त एव न वस्त्वन्तरं,
दात्मैव न वस्त्वन्तरं, ततो आत्मा एक एवोपास्य इति स्वयमेव प्रद्योतते । स किल - ||१६।।
આત્મખ્યાતિ ટીકાર્ય નિશ્ચયે કરી જે જ ભાવે કરીને આત્મા સાધ્ય અને સાધન હોય, તેથી કરીને જ આ નિત્ય ઉપાસ્ય (ઉપાસવા યોગ્ય) છે એમ સ્વયં અભિપ્રાય ધારી (વિચારી). સાધુએ દર્શન-જ્ઞાન-ચારિત્ર નિત્ય ઉપાસ્ય છે' એમ પરો પ્રત્યે વ્યવહારથી પ્રતિપાદવામાં આવે છે. પુનઃ તે ત્રણે પણ પરમાર્થથી આત્મા એક જ છે, વસ્તૃતરનો (બીજી કોઈ વસ્તુનો) અભાવ છે માટે. જેમ કોઈ દેવદત્તનું
તેમ આત્માની બાબતમાં પણ આત્માનું જ્ઞાન શ્રદ્ધાન અને અનુચરણ
જ્ઞાન શ્રદ્ધાન અને અનુચરણ દેવદત્તના સ્વભાવના અનતિક્રમથી
આત્મસ્વભાવના અનતિક્રમથી દેવદત્ત જ છે, નહિ કે વસ્તૃતર :
આત્મા જ છે, નહિ કે વસ્વન્તર, તેથી આત્મા એક જ ઉપાસ્ય છે, એમ સ્વયમેવ પ્રદ્યોતે છે. તે (આત્મા) ખરેખર ! ૧૬ आत्मभावना -
સાધુના ટર્શનજ્ઞાનવારિત્રાળ નિત્યં વિતવ્યનિ - સાધુએ - આત્મસાધક સાધુ પુરુષે દર્શન-જ્ઞાનચારિત્ર નિત્ય-સદાય સેવ્ય - સેવવા યોગ્ય છે, તાનિ પુન: ત્રીષ્ય નિશ્ચયત: વાત્માનવ નાનીદિ - તે પુનઃ ત્રણેયને નિશ્ચયથી આત્મા જ જાણ ! તિ માથા ગાત્મભાવના IIઉદ્દા.
૧૯૬