________________
હવે અપ્રતિબુદ્ધ કહે છે
-
.
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨૬
जदि जीवो ण सरीरं तित्थयरायरियसंधुदी चेव ।
सव्वावि हवदि मिच्छा तेण दु आदा हवदि देहो ॥२६॥
જીવ જો શરીર હોય ના રે, તીર્થંકર સૂરિ સ્તુતિ જેહ;
સર્વેય મિથ્યા હોય તે રે, તેથી આત્મા છે દેહ... રે આત્મન્ ! વંદો સમયસાર. ૨૬ ગાથાર્થ : જીવ જો શરીર નથી, તો તીર્થંકર આચાર્યની સંસ્તુતિ તે સર્વે પણ મિથ્યા હોય છે, તેથી આત્મા તે દેહ હોય છે.
अथाहाप्रतिबुद्ध :
आत्मख्याति टीका यदि जीवो न शरीरं तीर्थंकराचार्यसंस्तुति चैव ।
सर्वापि भवति मिथ्या तेन तु आत्मा भवति देहः ॥२६॥ यदि य एवात्मा तदेव शरीरं पुद्गलद्रव्यं न भवेत्तदा (ગાથા અંતર્ગત કળશ ૨૪)
कांत्यैव स्नपयंति ये दशदिशो धाम्ना निरुन्धति ये, धामोद्दाममहस्विनां जनमनो मुष्णंति रूपेण ये । दिव्येन ध्वनिना सुखं श्रवणयोः साक्षात्क्षरंतोऽमृतं, वंद्यास्तेऽष्टसहलक्षणधरास्तीर्थेश्वराः सूरयः ॥२४॥ इत्यादिका तीर्थकराचार्यस्तुतिसमस्तापि मिथ्या स्यात् ।
ततो य एवात्मा तदेव शरीरं पुद्गलद्रव्यम्, इति ममैकान्तिकी प्रतिपत्तिः ॥२६॥ આત્મખ્યાતિ ટીકાર્થ
જો જે જ આત્મા છે તે જ શરીર પુદ્ગલ દ્રવ્ય ન હોય તો - (કળશ ૨૪)
કાંતિથી હવરાવતા દશ દિશો, તેજર્સીના તેજને, રૂંધે જે નિજ તેજથી જનમનો ચોરે રૂપેથી અને;
કર્ણે દિવ્ય ધ્વનિથી જે સુખકરા સાક્ષાત્ અમૃતક્ષરા, વંઘા અષ્ટ સહસ્રલક્ષણ ધરા તે સૂરિ તીર્થેશ્વરા. ૨૪
ઈત્યાદિકા તીર્થંકરાચાર્યસ્તુતિ સમસ્ત પણ મિથ્યા હોય, તેથી જે જ આત્મા તે જ શરીર પુદ્ગલ દ્રવ્ય છે, એવી મ્હારી પૈકાન્તિકી પ્રતિપત્તિ છે.
-
આત્મમાવના - અથાહાપ્રતિબુદ્ધઃ - હવે અપ્રતિબુદ્ધ - પ્રતિબોધ નર્તિ પામેલો પુરુષ શંકા ઉઠાવે છે - દ્રિ નીવો ન શરીર
જો જીવ શરીર નથી, તો તીર્થાષાર્યસંસ્તુતિથૈવ સર્વાપિ મતિ મિથ્યા - તીર્થંકરાચાર્યની - તીર્થંકર પરમગુરુની સંસ્ક્રુતિ જ - સમ્યક્ સ્તુતિ-જ સર્વેય મિથ્યા - ફોગટ - નિરર્થક હોય છે, તેન તુ ગાભા મતિ રેહઃ - તેથી તો આત્મા દેહ હોય છે. || ત્તિ ગાયા ગાભમાવના રા
ચરિ પ ાભા તવેવ શરીર પુાતદ્રવ્ય ન મવેત્ - જો જેજ આત્મા તે જ શરીર - પુદ્ગલ દ્રવ્ય ન હોય, તવા - તો ઢાંચૈવ રૂપયંતિ યે વિશો - ઈ. કળશ કાવ્ય પ્રમાણે (જુઓ અર્થ), ત્યાવિા તીર્થજાનાર્યસ્તુતિસમસ્તા મિથ્યા સ્વાત્ ઈત્યાદિક તીર્થકર-આચાર્ય સ્તુતિ સર્વે જ મિથ્યા હોય. આ પરથી શું ? તતો ય વાત્મા - તેથી જે જ આત્મા, તહેવ શરીર પુાતદ્રવ્ય - તે જ શરીર પુદ્ગલ દ્રવ્ય, તિ મૈાન્તિથી પ્રતિવૃત્તિ: - એમ મ્હારી એકાન્તિકી પ્રતિપત્તિ - માન્યતા છે. એમ અપ્રતિબુદ્ધ શંકા કરે છે. II કૃતિ ‘આત્મવ્યાતિ’ ગાભમાવના (ગાથા અંતર્ગત કળશ ૨૪) ||૨૬।।
૨૫૫