________________
કર્તાકર્મ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૭૪ જેમ જેમ વિજ્ઞાનઘનસ્વભાવી થાય છે, અને જેમ જેમ આગ્નવોથી નિવર્સે છે, તેમ તેમ આગ્રવોથી નિવર્સે છે,
તેમ તેમ વિજ્ઞાનઘનસ્વભાવી થાય છે. (૮) ત્યાં લગી વિજ્ઞાનઘનસ્વભાવી થાય છે, અને ત્યાં લગી આગ્નવોથી નિવર્સે છે કે જ્યાં લગી સમ્યગુપણે આગ્નવોથી નિવર્તે છે, કે જ્યાં લગી સમ્ય વિજ્ઞાનઘનસ્વભાવી થાય છે.
- એમ જ્ઞાન અને આસ્રવ નિવૃત્તિનું સમકાલપણું છે.
અમૃત જ્યોતિ મહાભાષ્ય વ્યાનુયોગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે.”
“તે પુરુષ નમન કરવા યોગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે, પરમ પ્રેમે ગુણગાન કરવા યોગ્ય છે, કરી ફરી વિશિષ્ટ આત્મ પરિણામે ધ્યાવન કરવા યોગ્ય છે, કે જે પુરુષને દ્રવ્યથી, ક્ષેત્રથી કે કાળથી અને ભાવથી કોઈ પણ પ્રકારનું પ્રતિબદ્ધપણું વર્તતું નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૯૮, ૮૩૬, ૪૦૦
સહેજે છૂટે આસ્રવ ભાવની ચાલ, જાલીમ આ પ્રગટી છે સંવર શિષ્ટતા રે લો.” - શ્રી દેવચંદ્રજી
જ્ઞાન અને આસવ નિવૃત્તિનું સમકાલપણું - એક સાથે હોવાપણું (Simultaneousness) શી રીતે? તેનો સ્પષ્ટ ખુલાસો આ ગાથામાં કર્યો છે - આ આગ્નવો જીવનિબદ્ધ' - જીવની સાથે નિતાંતપણે - અત્યંત સારી પેઠે નિબદ્ધ - બંધાયેલા છે, અધવ, અનિત્ય તથા અશરણ છે અને દુઃખો અને દુઃખ છે
આસવો ખરેખર ! નિશ્ચયે કરીને અશરણ છે, શાને લીધે ? ત્ર/મશવત્વાન્ - ત્રાણ કરવાના - રક્ષવાના - રોકી રાખવાના અશક્યપણાને લીધે, કોની જેમ ? વીનિલક્ષદક્ષીયમાળામર સંસ્કારવત્ - બીજ નિર્મોક્ષ ક્ષણે ક્ષીયમાણ - લય પામી રહેલ દાસણ - વિપાકે ભયંકર સ્મર સંસ્કારની જેમ - કામવાસનાની જેમ. આમ આગ્નવો અશરણ છે. પણ સારી: - સશરણ તો સ્વયંસ: સદનવિચ્છ િ| Íવ વ - સ્વયં - પોતે ગુપ્ત - રક્ષિત એવો સહજ-સ્વભાવભૂત ચિત્ શક્તિવાળો જીવ જ છે. (૫) ટુઃસ્વનિ ઉત્પાવા: - આઝૂવો ખરેખર ! નિશ્ચય કરીને દુઃખો છે, શાને લીધે ? નિત્યમેવાળુતસ્વમાવવત્ - નિત્યેજ આકુલ સ્વભાવપણાને લીધે, પણ મદુઃવું - અદુઃખ તો નિત્યમેવ નાછુસ્વમાવો નવ વવ - નિત્યે જ અનાકુલ સ્વભાવ જીવ જ છે. (૬) ૩ઃ૩ના: ઉત્નીવા: - આઝૂવો ખરેખર ! નિશ્ચયે કિરીને દુઃખહલવાળા છે, શાને લીધે ? ગાયત્યાનું - આયતિમાં - ભવિષ્યમાં - આયંદે - પરિણામે જ્ઞાનાવનિવૃત્યોઃ સમછતત્વ /૭૪ કાજુનત્વોવાસ્ય પુત્તપરિમિક્ષ્ય હેતુત્વીક્ - આકુલપણાના ઉત્પાદક – ઉપજાવનાર પુદ્ગલ પરિણામના હેતુપણાને લીધે. આમ આઝવો દુઃખફલવાળા છે, પણ :સ્વપત્તઃ - અદુઃખફલવાળો તો નીવ ઇવ - જીવ જ છે, શાને લીધે ? સત્તા પુતિપરિણામી તુવાહૂ - સકલ પણ પુદ્ગલપરિણામના અહેતુપણાને લીધે. -તિ વિરુન્ધાનંતરવિ - એવા પ્રકારે વિકલ્પાનંતર જ વિકલ્પ થતાં વેંત જ શિથિતવિપાકો - શિથિલિત - શિથિલ - ઢીલો થઈ ગયેલો છે કર્મ વિપાક જેનો એવો, નિરતત્રસર: - નિરર્ગલ પ્રસરવાળો, નિરર્ગલ-અર્ગલા-આગળીઆ રહિત - અનિયંત્રિત પ્રસર - ફેલાવવાળો, કોની જેમ ? વિપરિત નૌટનો વિમો ફુવ - વિઘટિત - વિખરાઈ ગયેલ છે ઘનઘ ઘટના - મેઘસમૂહ રચના જેની એવા દિગાભોગ - દિશા વિસ્તારની જેમ. આમ શિથિલિત કર્મ વિપાક જેનો એવો નિરર્ગલ પ્રસરવાળો (જીવ), સવિનjમનિચ્છવિસ્તતયા - સહજ વિજ્ભમાણ - ઉલ્લસતી જતી - વિકસાયમાન થતી ચિતશક્તિતાએ કરીને, શું? 1થા વથા વિજ્ઞાનના સ્વભાવ મતિ - જેમ જેમ વિજ્ઞાન - ઘનસ્વભાવ થાય છે, તથા તથા નિવર્નર - તેમ તેમ આમ્રવોમાંથી નિવર્સે છે - પાછો વળે છે, યથા યથાસૂવેગશ્ચ નિવર્જતે - અને જેમ જેમ આમ્રવોમાંથી નિવર્તે છે, તથા તથા વિજ્ઞાનનસ્વમાવો ભવતિ - તેમ તેમ વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે; તાવિદ્ વિજ્ઞાન સ્વમાવો ભવતિ - ત્યાં લગી વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે, યાવત્ સપIIો રિવર્તત - કે જ્યાં લગી સમ્યફપણે આમ્રવોમાંથી નિવર્સે છે, તાવત્ માસૂવેમ્બ% નિવર્નતિ - અને ત્યાં લગી આમ્રવોમાંથી નિવર્સે છે, યાવત્ સભ્યનું વિજ્ઞાનથનસ્વાવો મવતિ - કે જ્યાં લગી સમ્યકપણે વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે. આ ઉપરથી શું ફલિત થયું? રૂતિ જ્ઞાનવનિવૃત્યો: સમવતિત્વ - એમ જ્ઞાન અને આસવ નિવૃત્તિનું સમકાલપણું - એક સાથ હોવાપણું છે. || તિ આત્મઘાતિ’ માત્મભાવના ||૭૪માં.
૪૮૧