________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત જ્યોતિ” મહાભાષ્ય ખરું આત્મભાન થાય છે તેને, હું અન્ય ભાવનો અકર્તા છઉં એવો બોધ ઉત્પન્ન થઈ. અહં પ્રત્યય બુદ્ધિ - તે વિલય પામે છે. એવું જે આત્મભાન તે વારંવાર ઉજ્વલપણે વત્ય કરે છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૨૯૮), ૩૬૨ “વારી પરભાવની કર્તુતા મૂલથી, આત્મ પરિણામ કર્તુત્વ ધારી. શૂર.” - શ્રી દેવચંદ્રજી જ્ઞાની થયેલો આત્મા કેવા પ્રકારે લક્ષિત થાય ? તેનો આ ગાથામાં લક્ષ કરાવ્યો છે અને આનો
પરમ અદ્ભુત પરમાર્થ પ્રકાશમાં આર્ષ દેખા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ કર્ણ આત્મા પુદ્ગલ પરિણામ રૂપ કર્મવુ વાસ્તવિક રીતે જ્યાં ઘટે ને ક્યાં ન ઘટે એનું ઊંડુ તત્ત્વજ્ઞાન કર્મ-નોકર્મનો અકર્તા : પુદ્ગલ , પરિણામ જ્ઞાનનો કર્તા
" (Profound philosophy) સમજાવી અત્ર “સૂત્રાત્મક આત્મખ્યાતિ'માં
તલસ્પર્શી વૈજ્ઞાનિક (scientific) મીમાંસા કરી છે : મોદાદિ કર્મ પરિણામ અને સ્પર્શાદિ નોકર્મ પરિણામ જે પુદ્ગલ પરિણામ હોઈ પુદ્ગલ દ્રવ્યથી કરાઈ રહ્યા છે, તેને આત્મા કરતો નથી, એટલે પરમાર્થથી તે તે પુદ્ગલ પરિણામ સાથે આત્માને કર્તા - કર્મપણાનો સંબંધ નથી, પણ પુદ્ગલ પરિણામને આત્મા જાણે તો છે જ, એટલે કે પુદ્ગલ પરિણામ જ્ઞાન તો આત્મા કરે છે, એટલે પુદ્ગલ-પરિણામ જ્ઞાન સાથે જ આત્માનો કર્તા - કર્મપણાનો સંબંધ છે. આ વસ્તુ અભુત તત્ત્વ કલાથી ગૂંથેલ આ સળંગ પરમાર્થઘન એક જ સૂત્રાત્મક વાક્યમાં વ્યાખ્યા કરતા “આત્મખ્યાતિ' સૂત્રમાં ઘટ-મૃત્તિક ને ઘટ-કુંભકારના સચોટ દાંતથી પરમષિ અમૃતચંદ્રાચાર્યજીએ સ્પષ્ટ વિવરી દેખાડી છે. તેનો ફુટ ભાવાર્થ આ પ્રકારે – ઘડો અને માટી છે, તેનો વ્યાપ્ય-વ્યાપક ભાવ છે, એટલે કે ઘડો માટીથી વ્યાપ્ય-વ્યાપાવા યોગ્ય
(pervasible) છે ને માટી ઘડામાં વ્યાપક - વ્યાપનાર (peravader) છે, વ્યાપ્ય-વ્યાપક ભાવ ત્યાં તે “ઘટવૃત્તિયોરિવ' - ઘટ-માટીની પેઠે “પરમાર્થથી' - તત્ત્વથી પુદ્ગલ કર્તાકર્મપણાના નિશ્ચય
' પરિણામ અને પુદ્ગલનો જ વ્યાપ્ય-વ્યાપક ભાવ છે, પુત્રાનપરિણામપુત્રાતા સિદ્ધાંતઃ ઘટ-માટી, ઘટાભકાર દાંત ચોરવ વ્યાયવ્યાપમાવસદ્માવત્' અર્થાતુ પુગલ પરિણામ પગલથી
વ્યાપ્ય છે ને પુદ્ગલ પરિણામમાં વ્યાપક છે અને જ્યાં વ્યાપ્ય-વ્યાપક ભાવનું હોવાપણું છે ત્યાં જ વાસ્તવિક કર્તા-કર્મપણાની સિદ્ધિ હોય છે, એટલે આમ પુદ્ગલ દ્રવ્યરૂપ કર્તાથી કોઈ પણ પરને અપેક્ષ્યા વિના સ્વાધીન - “સ્વતંત્ર વ્યાપક સત્તા - “સ્વયં” - અન્યની પ્રેરણા વિના આપોઆપ વ્યાપ્યમાનપણાથી પુદ્ગલ પરિણામરૂપ કર્મ પરિણામ - નોકર્મ પરિણામ કર્મ કરાઈ રહ્યું છે. પણ ઘડો અને કુંભાર છે, તેનો વ્યાપ્ય-વ્યાપક ભાવ નથી, એટલે કે ઘડો કુંભારથી વ્યાપ્ય નથી ને કુંભાર ઘડામાં વ્યાપક નથી (કુંભાર કાંઈ ઘડામાં ઘૂસી જતો નથી !) તે ઈટારિવ -
હોવાપણાને લીધે. કોની જેમ ? ઘટવૃત્તિયોરિવ - ઘટ-મૃત્તિકાની જેમ, ઘડા અને માટીની જેમ. આમ વ્યાખવ્યાપક ભાવથી આત્મદ્રવ્યથી પુદ્ગલ દ્રવ્ય પરિણામ જ્ઞાન કરાઈ રહ્યું છે, પણ પુગલદ્રવ્યથી તે કેમ નથી કરાતું? પરમાર્થત: - પરમાર્થથી પુતપરિમજ્ઞાનપુત્તિયોટબુંમકાવત્ વ્યાચવ્યાપજમાવામાવાતું કર્તુત્વાસિદ્ધી - પુદ્ગલ પરિણામજ્ઞાન અને પુદ્ગલના - ઘટ-કુંભકારની જેમ વ્યાપ્ય-વ્યાપક ભાવના અભાવને લીધે ર્તા-કર્મ પણાની અસિદ્ધિ હોઈને. સતે અને આમ પુદ્ગલ પરિણામ જ્ઞાનના અને પુદ્ગલની કર્તા કર્મપણાની અસિદ્ધિ હોઈ, પુદ્ગલ પરિણામશાનને કર્મપણે કરી રહેલા આત્માને ૫: વતુ નાનાતિ - જે ખરેખર ! નિશ્ચય કરીને જાણે છે, સોયંતવિવિત્તજ્ઞાનીપૂતો જ્ઞાની વાત - તે અત્યંત વિવિક્ત - પૃથફ કરેલ - વિવેક કરેલ જ્ઞાનરૂપ થયેલો જ્ઞાની હોય. ચૂર્વ જ્ઞાતુ: પુક્તપરિણામો વ્યાચ: - અને એમ જ્ઞાતાનો - જ્ઞાયક આત્માનો પુગલ પરિણામ વ્યાપ્ય - વ્યાપવા યોગ્ય નથી. શા માટે ? પુત્રાતાભનોર્રીયજ્ઞાયસંવંધવ્યવહારમાત્રે સત્યપ - પુદ્ગલ અને આત્માનો ય-જ્ઞાયક સંબંધ વ્યવહાર માત્ર સતે પણ, પુસ્તપરિણામ-નિમિત્તસ્ય જ્ઞાનચૈવ જ્ઞાતુચવતું - પુદ્ગલ પરિણામ નિમિત્તક પુદ્ગલ પરિણામ જેનું નિમિત્ત છે એવા જ્ઞાનનું જ જ્ઞાતાનું વ્યાપ્યપણું છે માટે. // તિ “માધ્યતિ' માત્મભાવના ||૭||
૪૯૦