________________
સમયસાર : આત્મખ્યાતિ
હવે કયા દેદાંતથી વ્યવહાર પ્રવૃત્ત છે? તો કે -
राया हु णिग्गदो त्तिय एसो बलसमुदयस्स आदेसो । ववहारेण दु उच्चदि तत्थेको णिग्गदो राया ॥४७॥ एमेव य ववहारो अज्झवसाणादिअण्णभावाणं । जीवोत्ति कदो सुत्ते तत्थेको णिच्छिदो जीवो ॥४८॥ “રાજા ખરે ! નીકળ્યો' એવો જેહ આ રે! બલ સમુદયનો આદેશ... પુદ્. વ્યવહારથી જ કહેવાય છે રે, તિહાં નીકળ્યો એક નરેશ... પુદ્. ૪૭ અધ્યવસાનાદિ અન્ય ભાવનો રે, એમ જ અહો ! વ્યવહાર... પુદ્.
જીવ' એમ કર્યો છે. સૂત્રમાં રે, તિહાં નિશ્ચિત જીવ એક ધાર.. પુ. ૪૮ ગાથાર્થ - “રાજા અરે ! નીકળ્યો' એમ આ બલ સમુદયનો (સૈન્ય સમૂહનો) આદેશ વ્યવહારથી જ કહેવાય છે, ત્યાં એક રાજા નીકળ્યો છે.
એમ જ અધ્યવસાનાદિ અન્ય ભાવોનો “જીવ' એવો વ્યવહાર સૂત્રમાં કરવામાં આવ્યો છે, ત્યાં એક જીવ નિશ્ચિત છે.
आत्मख्याति टीका अथ केन दृष्टांतेन प्रवृत्तो व्यवहार इति चेत् - राजा खलु निर्गत इत्येष बलसमुदयस्यादेशः । व्यवहारेण तूच्यते तत्रैको निर्गतो राजा ॥४७॥ एवमेव च व्यवहारोध्यवसानाद्यन्यभावानां । जीव इति कृतः सूत्रे तत्रैको निश्चितो जीवः ॥४८॥
आत्मभावना -
ન ડૂતે પ્રવૃત્તો વ્યવહાર: - હવે કયા દેતથી વ્યવહાર પ્રવૃત્તિ-પ્રવર્તેલો છે? તિ વેત્ - એમ જે શંકા કરો તો – રીના હસુ નિત: - રાજ ખરેખર ! નીકળ્યો ત્યેક વનસમુચવેશ: • એમ આ બલ સમુદાયનો આદેશ વ્યવહારેક તુ ઉચ્ચત્તે - વ્યવહારથી જ કહેવાય છે, તàો રાના નિર્માતઃ - ત્યાં એક રાજ નીકળેલો છે, gવમેવ - અને એમ જ મધ્યવસાના ચમાવાનાં નીવ તિ વ્યવહાર: - ઋત: સૂત્ર - અધ્યવસાનાદિ અન્ય ભાવોનો જીવ એવો વ્યવહાર, સૂત્રમાં - પરમાગમમાં કરવામાં આવ્યો છે, તàજો નીવો નિશ્ચિતઃ - ત્યાં એક જીવ નિશ્ચિત છે. | રતિ જાયા માભાવના ||૪૭-૪૮| યથા - જેમ પણ ના - આ રાજ પંર યોનનાવ્યા નિશામતિ - પંચ યોજનો અભિવ્યાપીને નિષ્ઠમે છે - બહાર નીકળે છે, તિ વ્યવહારિni વતસમુલાવે રાતિ વ્યવહાર: - એમ વ્યવહારીઓનો બલસમુદાયમાં “રાજા” એવો વ્યવહાર છે, શાને લીધે ? પછચ પંથોનનામાનુHશવરાત્વિત્િ - એકના પંચ યોજનો અભિવ્યાપવાના અશક્યપણાને લીધે. પરમાર્થતત્વેજ ઇવ રીના - પણ પરમાર્થથી તો એક જ ચા છે, તથા - તેમ ગીવ: - જીવ સમj TIBIમમfમાણ પ્રવર્તિતઃ - સમગ્ર રાગગ્રામને - રાગસમૂહને અભિવ્યાપીને પ્રવૃત્ત થયેલો - પ્રવર્તેલો તિ વ્યવહારિખામધ્યવસાનાવિન્યભાવેવુ ગીવ ત વ્યવહાર: - એમ વ્યવહારીઓનો અધ્યવસાનાદિ અન્ય ભાવોમાં “જીવ' એવો વ્યવહાર છે, શાને લીધે ? ચ સમ રા'ગ્રામમિત્ર મુમુશવત્વાન્ - એકના સમગ્ર રાગગ્રામને - રાગસમૂહને વ્યાપવાના અશક્યપણાને લીધે. પરમાર્થ સર્વે જીવ નીવ: - પણ પરમાર્થથી તો એક જ જીવ છે. તિ “ગાત્મતિ' માત્મભાવના ||૪૭-૪૮ાા.
૩૭૮