________________
જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૫૭
आत्मख्याति टीकार्थ જેમ..
તેમ જલમિશ્રિત શીરનું -
વર્ણાદિ પુદ્ગલ દ્રવ્ય પરિણામમિશ્રિત આત્માના જલ સાથે પરસ્પર
પુદ્ગલ દ્રવ્ય સાથે પરસ્પર અવગાહ લક્ષણવાળો સંબંધ સતે પણ,
અવગાહ લક્ષણવાળો સંબંધ સતે પણ સ્વલક્ષણ ભૂત ક્ષીરત્વ ગુણની વ્યાપ્યતાથી સ્વલક્ષણભૂત ઉપયોગ ગુણની વ્યાપ્યતાથી જલથી અધિકપણે પ્રતીયમાનપણા થકી
સર્વ દ્રવ્યોથી અધિકપણે પ્રતીયમાન પણા થકી ઉષ્ણ ગુણ સાથે અગ્નિની જેમ
ઉષ્ણ ગુણ સાથે અગ્નિની જેમ તાદાભ્ય લક્ષણ સંબંધના અભાવને લીધે તાદાસ્યલક્ષણ સંબંધના અભાવને લીધે નિશ્ચયથી જલ છે નહિ.
નિશ્ચયથી વદિ પુલ પરિણામો છે નહિ. ૫૭
અમૃત જ્યોતિ' મહાભાષ્ય કર્મની વર્ગણા જીવને દૂધ અને પાણીના સંયોગની પેઠે છે. અગ્નિના પ્રયોગથી પાણી ચાલ્યું જઈ દૂધ બાકી રહે છે, તે રીતે જ્ઞાનરૂપી અગ્નિથી કર્મ વર્ગણા ચાલી જાય છે.'
“(આત્માના) ગુણાતિશયમાં જ ચમત્કાર છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩, ૮૬૪, ઉપદેશ છાયા, વ્યાખ્યાનસાર-૨
જે પરોપાધિથી દુઝતા સંગ્રહી, ભાવ તાદાભ્યમાં માહરૂં તે નહીં.” - શ્રી દેવચંદ્રજી
ખીર નીરકી ભિન્નતા રે, જૈસેં કરત મરાળ, તૈસે ભેદ જ્ઞાની લહ્યા પ્યારે, કરે કર્મકી જળ.” - શ્રી ચિદાનંદજી વર્ણાદિ નિશ્ચયથી જીવના નથી એમ ઉપરમાં કહ્યું. તે કયા કારણથી તેમ છે ? તેનો અહીં શાસ્ત્રકાર પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ ખુલાસો કર્યો છે –
“એ વર્ણાદિ સાથેનો જીવનો સંબંધ ક્ષીર-નીર જેમ જાણવો, પણ તે વર્ણાદિ વર્ણાદિ સાથે જીવનો નીરક્ષીર ભાવો તે જીવના હોતા નથી. કારણકે જીવ ઉપયોગ ગુણથી અધિક છે - જેમ પરસ્પર અવગાહ સંબંધ, gવણી|VIITથો ન€T' અત્રે આપેલ આ ક્ષીર-નીરના દૃષ્ટાંતને પોતાની પણ ઉષ્મતા સાથે અગ્નિ જેમ - તાદાસ્ય સંબંધ નહિ અનન્ય લાક્ષણિક શૈલીમાં બિબ-પ્રતિબિંબ ભાવથી દાંત-દાતિકપણે
સાંગોપાંગ વિવરી દેખાડી ટીકાકાર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ આ ગાથાના ભાવને પરિસ્ફટ કરી પરિપુષ્ટ કર્યો છે : “જેમ જલ મિશ્રિત ક્ષીરનું (પાણી ભેળવેલ દૂધનું) નિશ્ચયથી જલ છે નહિ, તેમ વર્ણાદિ પુદ્ગલ પરિણામ મિશ્રિત આ આત્માના નિશ્ચયથી વર્ણાદિ પુદ્ગલ પરિણામ છે નહિ.” કારણકે પાણી ભેળવેલ દૂધ છે, તેમાં પાણી સાથે દૂધનો પરસ્પર અવગાહ લક્ષણ સંબંધ - “ક્ષતિજોન સર પરસ્પરવિસાહતો સંવંધે સત્ય' - એક બીજાને અવગાહ – આપવા રૂપ માત્ર સંયોગ સંબંધ છે, છતાં દૂધનો સ્વલક્ષણરૂપ દૂધપણારૂપ ગુણ પાણીથી અતિરિક્તપણે – અધિક પણે સ્પષ્ટ જૂદો તરી આવે છે, તે દૂધપણા ગુણથી તે દૂધનું વ્યાપ્યપણું છે, તે દૂધપણું દૂધને સર્વ પ્રદેશ વ્યાપીને રહ્યું છે, તેથી કરીને પાણીથી તેનું અધિકપણું - અતિરિક્તપણું પ્રતીત થાય છે, “સત્તિનાથઋત્વેન પ્રતીયમાનવાતું' - વળી ઉષ્ણતા ગુણ સાથે જેમ અગ્નિનો તાદાભ્ય સંબંધ છે, તેમ દૂધનો પાણી સાથે કાંઈ તાદાત્ય સંબંધ છે નહિ, “સરને રુIY[ીને સદ તાક્યનક્ષU/સંવંધમાવત' - માત્ર એકબીજાને અવગાહ (Accomodation) આપવા રૂપ સંયોગ સંબંધ છે, એટલે “દૂધના ભાવ દૂધમાં છે ને પાણીના ભાવ પાણીમાં' છે, માટે નિશ્ચયથી “દૂધનું પાણી છે નહિ.
૪૧૩