________________
પૂર્વરંગ: સમયસાર ગાથા-૩૭
આત્મખ્યાતિ ટીકાર્થ સ્વરસથી વિજંભિત અનિવારિત પ્રસરવાળી વિશ્વઘમ્મર (વિશ્વ પ્રાસી) પ્રચંડ ચિન્માત્ર શક્તિ વડે કવલિતપણાએ કરીને જાણે અત્યંત અંતર્મગ્ન હોય એમ આત્મામાં પ્રકાશમાન એવા આ ધર્મ-અધર્મ-આકાશ-કાલ-પુદ્ગલ-જીવાંતરો-ખરેખર ! મ્હારા છે જ નહિં,
ટંકોત્કીર્ણ એક શાયક સ્વભાવપણાએ કરીને તત્ત્વથી અંતસ્તત્ત્વની તદતિરિક્ત સ્વભાવતાથી તે ધર્માદિનું તત્ત્વથી બહિસતત્ત્વરૂપતા પરિત્યજવાનું અશક્યપણું છે માટે.
પણ આ છે કે – સ્વયમેવ નિત્યમેવ ઉપયુક્ત (ઉપયોગવંત) એવો તત્ત્વથી જ એક અનાકલ આત્માને અનુભવતો ભગવાન્ આત્મા જ અવબોધાય છે (જણાય છે).
કારણકે પ્રગટપણે હું નિશ્ચયથી એક છું, તેથી સંવેદ્ય-સંવેદક ભાવ માત્રથી ઉપજેલ ઈતરેતર સંવલનમાં (એક્બીજ સાથે અન્યોન્ય ઓતપ્રોત સંમિશ્રણમાં) પણ પરિસ્લિટ સ્વદાતી સ્વાદભેદતાએ કરીને ધર્મ-અધર્મ-આકાશ-કાલ-પુદ્ગલ-જીવાંતરો પ્રતિ હું નિર્મમત્વ છું, - સર્વદા જ આત્મ એકત્વગતપણે સમયનું એમ જ સ્થિતપણું છે માટે. એવા પ્રકારે આમ શેયભાવનો વિવેક થઈ ગયો. ૩ણા
અમૃત જ્યોતિ' મહાભાષ્ય ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય એ જેમાં સહેજે શમાય છે એવા નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર.” એ જ ધ્યાન.
પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરવો એમ નિગ્રંથ કહે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૨૯, ૫૯ (હાથનોંધ) “જિણે વિવેક ધરિયે પખ ગહિયે, તત્ત જ્ઞાની તે કહિયે.”
- શ્રી આનંદઘનજી (મુનિસુવ્રત જિન સ્તવન) mયભાવના વિવેકનો - પૃથગૃભાવનો પ્રકાર અત્રે દર્શાવ્યો છે. ધર્મ આદિ મ્હારા છે નહિ, ઉપયોગ જ જણાય છે, હું એક છું, તેને “ધર્મ નિર્મમત્વ' - ધર્મનું નિર્મમપણે જેને છે એવો સમયના - આત્માના અથવા આગમતા - વિજ્ઞાયકો - વિશેષ જાણકારો કહે છે. આ ગાથાના ભાવને પરમતત્ત્વદૃષ્ટા પરમર્ષિ અમચંદ્રાચાર્યજીએ અનન્ય લાક્ષણિક પરમ તત્ત્વગંભીર શૈલીથી થોડા પણ મહાગ્રંથાર્થ ગંભીર સૂત્રાત્મ શબ્દોમાં નિખુષપણે વિવરી દેખાડ્યો છે : આ ફુટપણે ધર્મ-અધર્મ-આકાશ-કાલ-પુગલ-જીવાંતરો ખરેખર ! નિશ્ચય કરીને મ્હારા છે નહિ. કેવા છે આ ધર્માદિ ? જાણે અંતર્મગ્ન-અંદરમાં ડૂબેલ હોય એમ
ઉપયોગવંત. ઉપયુક્ત સતો તે શું કરે છે? તવંત વૈમનાભૂતમાત્માનું વત્તાજૂ - તત્ત્વથી જ એક – અદ્વિતીય - દ્વિતીય - બીજો ભાવ જ્યો નથી એવા અદ્વૈત - અનાકુલ આત્માને કળતો - અનુભવતો એવો છે. બ્રિસાદું : - કારણકે સ્કુટપણે હું ખરેખર ! નિશ્ચયથી એક - અદ્વિતીય - અદ્વૈત છું, તત: - તેથી, ઘifધાશવછાતપુત્રાનીવાંતરાશિ પ્રતિ - ધર્મ-અધર્મ-આકાશ-કાલ-પુદ્ગલ-જીવાંતરો પ્રતિ નિમવોઝભિ - હું નિમમત્વ છું. શાથી કરીને ? સંવેદસંવેદમાવનાત્રો નાતેતરેતરસંવતને - સંઘ-સંવેદકભાવ માત્રથી ઉપજેલ ઈતરેતર - એક બીજા સાથે અન્યોન્ય - સંવલન - સંમિશ્રણ - સેળભેળ છતાં રિક્રુટટ્યમનસ્વપાવપેઢતથા - પરિફુટ સ્વદાતી સ્વભાવભેદકતાએ કરીને. એમ નિર્મમત્વ શાને લીધે ? સર્વઢવામૈશવ તત્વેન સમયચૈવમેવ થિતતા - સર્વદા જ આત્મકગતપણાએ કરીને સમયના એમ જ સ્થિતપણાને લીધે. તીર્ઘ ય ભાવ વિવે: મૃત:* - એમ એવા પ્રકારે યભાવ વિવેક થઈ ગયો. | તિ “આત્મતિ' ટીશા ગામમાવના (કસ્તુત થા) //રૂણા "चिदचिद् द्वे परे तत्त्वे, विवेकस्तविवेचनम् । ૩૫દેવપુર્વ દે દેવ સુર્યતઃ ”- શ્રી પવનંદિ પં. વુિં. એકવસતિ, ૭૩
૩૨૫