________________
સમયસાર : આત્મખ્યાતિ
એમ નથી, તું નય વિભાગથી અનભિન્ન (અજાણ) છો -
ववहारणयो भासदि जीवो देहो य हवदि खलु इक्को ।
ण दु णिच्छयस्त जीवो देहो य कदावि एकट्ठो ॥२७॥ વ્યવહાર નય ભાખે ખરે રે ! જીવ ને દેહ છે એક;
નિશ્ચય મતે જીવ દેહ તે રે, કદીય અર્થ ન એક... રે આત્મન ! વંદો સમયસાર. ૨૭ ગાથાર્થ : વ્યવહાર નય ભાખે છે કે - જીવ અને દેહ ખરેખર એક છે, પણ નિશ્ચયનયના અભિપ્રાયે તો જીવ અને દેહ કદાપિ એક અર્થ નથી. ર૭.
आत्मख्याति टीका नैवं नयविभागानभिज्ञोसि -
व्यवहारनयो भाषते जीवो देहश्च भवति खल्वेकः ।
न तु निश्चयस्य जीवो देहश्च कदाप्येकार्थः ॥२७॥ इह खलु परस्परावगाढावस्थायामात्मशारीरयोः समवर्त्तितावस्थायां कनककलधौतयोरेकस्कंधव्यवहारवद् व्यवहारमात्रेणैवैकत्वं न पुन निश्चयतः । निश्चयतो ह्यात्मशरीरयोरुपयोगानुपयोगस्वभावयोः कनककल धौतयोः पीतपांडुरत्वादिस्वभावयोरिवात्यंतव्यतिरिक्तत्वेनैकार्थत्वानुपपत्तेः नानात्वमत्येवं हि किल नयविभागः । ततो व्यवहारनयेनैव शरीरस्तवनेनात्मस्तवनमुपपन्नं ।।२७।।
આત્મખ્યાતિ ટીકાર્ય અહીં ખરેખર !
નિશ્ચયથી તો પરસ્પર અવગાઢ અવસ્થામાં
ઉપયોગ-અનુપયોગ સ્વભાવવાળા આત્મા અને શરીરનું
આત્મા અને શરીરનું, સમવર્તિત અવસ્થામાં
પીળાપણા-ધોળાપણા આદિ સ્વભાવવાળા કનક-કલધૌતના (સોના-ચાંદીના)
કનક-કલધૌતની (સોનાચાંદીની) જેમએકસ્કંધ વ્યવહારની જેમ
અત્યંત વ્યતિરિક્તપણાએ કરીને વ્યવહારમાત્રથી જ
એક અર્થની અનુપપતિને લીધે એકત્વ છે,
નાનાત્વજ છે. નહિં કે નિશ્ચયથી : એમ જ સ્કુટપણે નય વિભાગ છે. તેથી વ્યવહાર નયથી જ શરીરસ્તવન વડે આત્મસ્તવન ઉપપન્ન (ઘટમાન) છે. ૨થી.
આભમાવના :
નવું નવિમાનોનખિજ્ઞસિ - હે શિષ્ય ! એમ નથી. તું નય વિભાગથી અનભિજ્ઞ - અજાણ છે. વ્યવહારનો માવતે - વ્યવહાર નય ભાખે છે – કહે છે, નીવો દેશ વહુ : મવતિ - જીવ અને દેહ ખરેખર ! એક હોય છે, નિશ્ચયસ્થ તુ નીવો દ ર શ્રાપેકાર્થ - પણ નિશ્ચયના અભિપ્રાયે તો જીવ અને દેહ કદાપિ - કદી પણ એકાર્ય - એક પદાર્થ નથી. | રૂતિ ગાથા ગાત્મમાવના રણી દ ઉg - અહીં ખરેખર ! પરસ્પરવિIઢાવસ્થામાં - પરસ્પર - એકબીજા સાથે અવગાઢ અવસ્થામાં માત્મશરીયોઃ
૨૫૮