________________
પૂર્વરંગ: સમયસાર ગાથા-૩૪
આત્મખ્યાતિ ટીકાર્ય - કારણકે - દ્રવ્યાંતરસ્વભાવ ભાવી અન્ય અખિલ જ ભાવોને ભગવતુ જ્ઞાતૃદ્રવ્ય સ્વસ્વભાવભાવની અવ્યાપ્યતાથી પરપણે જાણીને પચ્ચખે છે (ત્યાગે છે), તેથી જે જ પૂર્વે જાણે છે, તે જ પછી પચ્ચખે છે, નહિ કે અન્ય, એમ આત્મામાં નિશ્ચિત કરી,
પ્રત્યાખ્યાન સમયે પ્રત્યાખ્યય ઉપાધિ માત્રથી પ્રવર્તિત એવું કર્તુત્વનું વ્યપદેશપણું છતાં, પરમાર્થથી અવ્યપદેશ્ય જ્ઞાનસ્વભાવથી અપ્રચ્યવનને લીધે, પ્રત્યાખ્યાન તે જ્ઞાન જ છે, એમ અનુભવવા યોગ્ય છે.
અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “જ્ઞાનનું રૂપ વિરતિ છે. વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓને નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે - જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવનાં કાર્યોથી અને વિભાવનાં પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવનાં કાર્યોનો અને વિભાવનાં ફળનો ત્યાગી ન થયો તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. વિચાર વૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-(૮૮), ૭૪૯ આ ગાથાનું પરમ ભાવવાહી અવતરણ કરતું વિશિષ્ટ ઉત્થાનિકા-સૂત્ર અપૂર્વ તત્ત્વકળાથી ગૂંથતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી વદે છે - “એમ” - ઉક્ત પ્રકારે અનાદિ મોહસંતાનથી - મોહસંતતિથી નિરૂપાયેલી આત્મા-શરીરની “એકત્વ સંસ્કારતાએ કરીને - એકપણાના સંસ્કારપણાએ કરીને - એકપણાના અધ્યાસે કરીને “આ” - પ્રસ્તુત અપ્રતિબુદ્ધ પણ - “પ્રસંભથી” - પ્રબલપણાથી (પરાણે) તત્ત્વજ્ઞાન જ્યોતિ “ઉજ્જસૃભિત - ઉલ્લસિત - અવિકસિત થતાં, નેત્રવિકારી - નેત્રરોગીની જેમ પટલ - પડદા પ્રકટ ઉઘાડાઈ ગયા છે એવો - ઝટ જ પ્રતિબુદ્ધ થયો, એટલે એમ પ્રતિબુદ્ધ - પ્રતિબોધ પામેલ - જાગૃત થયેલો આ સાક્ષાત-પ્રત્યક્ષ દૃષ્ટા “સ્વ” - પોતાને - આત્માને “સ્વયમેવ - આપોઆપ જ નિશ્ચયે કરી ફુટપણે પ્રગટપણે વિશેષે કરી જાણીને અને શ્રદ્ધીને તેને જ “અનુચરવાનો” - અનુસરતું અનુકળ આચરણ કરવાનો “કામી” - અભિલાષી સતો. “સ્વ આત્મારામ” પોતાના આત્મામાં આરામ કરી રહેલ વા રમણ કરી રહેલ એવા આને અન્ય દ્રવ્યોનું પ્રત્યાખ્યાન - પચ્ચખાણ -
ક્ષત્િ - કારણકે સર્વાન માવાનું - સર્વ ભાવોને પરનિતિ જ્ઞાતા - “પરો છે એમ જાણીને પ્રત્યાધ્યાતિ - પ્રત્યાખ્યાન કરે છે, પચ્ચખે છે, પરિત્યજે છે, તસ્માન્ - તેથી કરીને પ્રત્યાહ્યાનું જ્ઞાનં નિયમ– જ્ઞાતવ્ય - પ્રત્યાખ્યાન (ત) જ્ઞાન નિયમથી - નિશ્ચયથી જાણવું. || રૂતિ થા યાત્મમાવના //રૂ૪| થતો દિ - કારણકે ફુટપણે દ્રવ્યાંતરસ્ત્રાવમાવિનોકચાનવતાન્ય માવાન્ - દ્રવ્યાંતર સ્વભાવભાવી - દ્રવ્યાંતરના - અન્ય દ્રવ્યના સ્વભાવભાવી - સ્વભાવ રૂપ હોનારા અન્ય અખિલ જ - સર્વ જ ભાવોને પવિત્ જ્ઞાતૃદ્રવ્ય - ભગવત્ જ્ઞાતૃદ્રવ્ય - જ્ઞાયક દ્રવ્ય પરત્વેન જ્ઞાત્વા - પરપણે જાણીને અત્યારે - પ્રત્યાખ્યાન કરે છે, પચ્ચખે છે, પરિત્યાગ કરે છે. શાથી? વમવમવધ્યાતિયા - સ્વ સ્વભાવ ભાવની અવ્યાખ્યતાએ કરીને નહિં વ્યાપવા યોગ્યપણાએ કરીને. તેથી શું ?
gવ - જે જ પૂર્વ નાનાતિ - પૂર્વે પહેલાં જાણે છે, સ વ - તે જ પશ્ચાતુ પ્રત્યારે - પછી પચ્ચખે છે – પ્રત્યાખ્યાન કરે છે, પુનર્જન્ય: - નહિ કે. પુનઃ અન્ય - બીજો, રૂટ્યાત્મનિ નિશ્ચિત્ય - એમ આત્મામાં નિશ્ચિત કરી, પ્રત્યાધ્યાને જ્ઞાનમેવ - પ્રત્યાખ્યાન શાન જ છે ત્યગુમવનીયમ્ - એમ અનુભવનીય - અનુભવવું યોગ્ય છે. એમ શાને લીધે ? પ્રત્યાધ્યાનસમ - પ્રત્યાખ્યાન સમયે - કાળે પ્રત્યાધેયોપાયમાત્રપ્રવર્તિતસ્તૃત્વવ્યશપ - જેનું પ્રત્યાખ્યાન કરવા યોગ્ય છે એવી પ્રત્યાખે ઉપાધિ માત્રથી પ્રવર્તિત - પ્રવર્તાવાયેલ કત્વનું - કર્તાપણાનું વ્યપદેશપણું - વ્યવહારથી વચન વિકલ્પ રૂપ નામ-નિર્દેશપણું છતાં, પરમાર્થેન - પરમાર્થથી - નિશ્ચયથી - તત્ત્વથી વ્યવેશ્યજ્ઞાનસ્વભાવાવનાત્ - અવ્યપદેશ્ય - નહિ થપદેશાવા યોગ્ય - નહિં નામ નિર્દેશ કરાવા યોગ્ય જ્ઞાન સ્વભાવથી અપ્રચ્યવનને લીધે - અભ્રષ્ટપણાને લીધે. આમ પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે એમ અનુભવવું યોગ્ય છે. |રૂતિ “આત્મધ્યાતિ' ટીકા ગાભાવના (પ્રસ્તુત ગાથા) /રૂ૪ના
૨૯૫