________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૭ થી ૧૮
आत्मख्याति टीका ननु ज्ञानतादात्म्यादात्मा ज्ञानं* नित्यमुपास्त एव, कुतस्तदुपास्यत्वेनानुशास्यत इति चेत् -
न, यतो न खल्वात्मा ज्ञानतादात्म्येपि क्षणमपि ज्ञानमुपास्ते स्वयं बुद्धबोधितबुद्धत्वकारणपूर्वकत्वेन ज्ञानस्योत्पत्तेः ।
तर्हि तत्कारणात्पूर्वमज्ञान एवात्मा नित्यमेवाप्रतिबुद्धत्वा-देवमेतत् ॥ इति 'आत्मख्याति' टीका आत्मभावना (પ્રસ્તુત કથા) I/9૭-૧૮ી.
આત્મખ્યાતિ ટીકાર્ય શંકા - વારુ, શાન સાથે તાદાભ્યને લીધે આત્મા, જ્ઞાનને નિત્ય ઉપાસે જ છે, તો પછી તે (જ્ઞાન) ઉપાસ્યપણે કયા કારણથી અનુશાસવામાં આવે છે ?
સમાધાન - ના, (એમ નથી). કારણકે આત્મા, જ્ઞાન સાથે તાદાભ્ય છતાં, ક્ષણ પણ જ્ઞાનને ઉપાસતો નથી - સ્વયંબુદ્ધત્વ અને બોધિતબુદ્ધત્વ કારણપૂર્વકપણાએ કરીને જ્ઞાનની ઉત્પત્તિ હોય છે માટે.
શંકા - તો પછી તે કારણથી પૂર્વે આત્મા નિત્ય જ અજ્ઞાની છે, અપ્રતિબદ્ધપણાને લીધે. સમાધાન - આ એમ જ છે. ૧૭-૧૮
“અમૃત જ્યોતિ’ મહાભાષ્ય બિના નયન પાવે નહિં, બિના નયનકી બાત, સેવે સદ્ગુરુ કે ચરન, સો પાવે સાક્ષાતુ.”
શ્રીમદ્ રાજચંદ્ર અંક ૨૫૮ સદ્ગુરુ યોગથી બહુલ જીવ, વલી સહજથી કોઈ થઈ સજીવ, આત્મશક્તિ કરી ગંઠી ભેદી, ભેદજ્ઞાની થયો આત્મવેદી.” - શ્રી દેવચંદ્રજી કૃત અધ્યાત્મ ગીતા, ૧૯ અત્રે કોઈ એવી શંકા કરે કે - જ્ઞાનતાવાસ્યાત્ - આત્માનું જ્ઞાન સાથે તાદાત્મ છે, જ્ઞાન એ જ
આત્મા અને આત્મા એ જ જ્ઞાન એમ તદાત્મકપણું છે, તેથી આત્મા જ્ઞાનને શાન તાદાભ્ય છતાં આત્મા નિત્ય ઉપાસે જ છે, 'નિત્ય ઉપાસ્ત જીવ', સદાય ઉપાસી રહ્યો જ છે. તો ધનને શણ પણ ઉપાસતો નથી પછી જ્ઞાનને ઉપાસ્યપણે - ઉપાસવા યોગ્યપણે કેમ અનુશાસવામાં -
ઉપદેશવામાં આવે છે ? તેનું સ્પષ્ટ સમાધાન કરતાં પરમ ગુરુ આચાર્યવર્ય
અમૃતચંદ્રજી વદે છે કે - “જ્ઞાનતાવળેિ' - જ્ઞાન સાથે “તાદાભ્ય’ - અભિન્ન અપૃથક પ્રદેશપણા રૂપ તદાત્મકપણું છતાં આત્મા વધારે તો શું - એક ક્ષણ “પણ” જ્ઞાનને
आत्मभावना -
નનુ જ્ઞાનતાદાસ્થાવાત્મા જ્ઞાનં (Gઠાંતર: માત્માનં) નિત્યમુસ્તિ વ - વારુ, શાનતાદાત્મને લીધે - જ્ઞાન સાથે તાદાત્મકપણાને લીધે આત્મા જ્ઞાનને (પાઠાંતર : આત્માને) નિત્ય - સદાય ઉપાસે જ છે, યકૃતસ્તદુપર્યત્વેનાનુશાયતે તિ તુ - તો પછી તે (જ્ઞાન અથવા આત્મા) ઉપાસ્યપણે - ઉપાસવા યોગ્યપણે શા માટે અનુશાસવામાં - ઉપદેશવામાં આવે છે? એમ જે શંકા કરો તો - ૧ - એ શંકા બરાબર નથી. કારણ ? થતો ન ઉત્નાભા જ્ઞાનતાલાશે જિ ક્ષમ જ્ઞાનકુપાત્તે - કારણકે ખરેખર ! નિશ્ચય કરીને આત્મા જ્ઞાનતાદાભ્ય છતાં ક્ષણ પણ જ્ઞાનને ઉપાસતો નથી. એમ શાને લીધે ? સ્વયં - યુદ્ધોધિતયુદ્ધતારાપૂર્વવત્વેન જ્ઞાનોત્તે. સ્વયંબુઢપણા અને બોધિત બુદ્ધપણારૂપ કારપૂર્વક પણાએ કરીને જ્ઞાનની ઉત્પત્તિને લીધે. તદ્ધિ તાત્ પૂર્વજ્ઞાન વાત્મા નિત્યમેવા - પ્રતિયુક્રવાતુ - તો પછી તે કારણથી પૂર્વે અજ્ઞાન જ આત્મા છે, નિત્યમેવ અપ્રતિબદ્ધપણાને લીધે. તમેતત્ - આ એમ છે. || તિ “માતંગ્રાતિ' आत्मभावना ॥१७-१८॥
પાઠાંતર : આત્માને
૨૧૯