________________
પૂર્વગઃ સમયસાર ગાથા-૯-૧૦ ૧. તેથી અત્રે સર્વ જ જ્ઞાન નિરૂપવામાં આવતું શું આત્મા શું અનાત્મા ? (૧) અનાત્મા તો નથી, અનાત્મા એવા સમસ્ત ચેતનેતર (અચેતન) પદાર્થપંચતયને (પંચ
પદાર્થને) જ્ઞાનાતાદાભ્યની અનુપપત્તિ (અઘટમાનતા) છે માટે. (૨) એટલે ગત્યંતર અભાવથી જ્ઞાન આત્મા છે એમ આવે છે.
એટલે શ્રુતજ્ઞાન પણ આત્મા જ હોય, એમ સતે જે આત્માને જાણે છે, તે શ્રુતકેવલી એમ આવે છે, તે તો પરમાર્થ જ છે. એમ શાન-જ્ઞાનીના ભેદથી વ્યપદેશતા એવા વ્યવહારથી પણ પરમાર્થ માત્ર જ
પ્રતિપાદાય છે, કિંચિત્ પણ અતિરિક્ત નહિં. ૨. અને જે શ્રુત વડે કરીને કેવલ એવા શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવલી, એવા પરમાર્થના
પ્રતિપાદવાના અશક્યપણાને લીધે, જે શ્રતજ્ઞાન સર્વને જાણે છે તે શ્રતકેવલી એવો વ્યવહાર. પરમાર્થ પ્રતિપાદિકપણાએ કરીને આત્માને પ્રતિષ્ઠાપે છે. ll૧૦ના
કરવા યોગ્ય છે, પણ ૪ મનુસર્સવ્ય: “અનુસર્તવ્યમ્ - અનુસરવો યોગ્ય નથી, કોણ ? વ્યવહારનય: - વ્યવહારનય. શા માટે ? ત્રાહ્મણો ન સ્નેચ્છિતવ્ય તિ વર્ણનાત્ બ્રાહ્મણ “સ્વેચ્છિતવ્ય' - મ્લેચ્છ કરવો યોગ્ય નથી એ
વચનથી. | તિ આત્મગતિ' માત્મમાવના ટાં आत्मभावना
વર્થ વ્યવહારશ્ય પ્રતિપાછતિ વેત્ - વ્યવહારનું “પ્રતિપાદકપણું' - પરમાર્થ સમજાવવાપણું કેવી રીતે? એમ જો શંકા કરો તો - વો દિ કૃતેન - જે ફુટપણે શ્રત વડે કરીને માત્માનામમં તુ - આ આત્માને નિશ્ચય કરીને છેવત્ત શુદ્ધ ગમિતિ - કેવલ શુદ્ધ એવાને જાણે છે, તેં કૃતવતિનું મતિ - તેને શ્રુતકેવલી ભણે છે - કહે છે. કોણ ? નોકરીવાર : 2ષ : - લોકપ્રદીપકર ઋષિઓ. lલા : શ્રુતજ્ઞાનં સર્વ નાનાતિ - જે શ્રુતજ્ઞાન સર્વને જાણે છે, તેં કૃતવતિનું નિના: બાહુઃ - તેને શ્રુતકેવલી જિનો કહે છે. શું કારણથી? યસ્મજ્ઞાનં સર્વ માત્મા - કારણકે જ્ઞાન સર્વ આત્મા છે, તમસ્જિતવતી - તેથી કરીને શ્રુતકેવલી ll૧ની રૂતિ ગાયા ગાભાવના /૨-૧૦|| , : - જે શ્રુતેન - શ્રત વડે કરીને જૈવર્ત શુદ્ધ - કેવલ શુદ્ધ એવા માત્માનં નાનાતિ - આત્માને જાણે છે, સ મૃતદૈવતી - તે શ્રુતકેવલી રૂતિ તાવFરમાર્થ એવો પ્રથમ તો પરમાર્થ છે : સ: શ્રતÈવતી - તે શ્રુતકેવલી રૂતિ
વાર: - એવો વ્યવહાર છે. - તત્ર - તેથી અત્રે સર્વમેવ તવજ્ઞાર્ન નિસીમi - પ્રથમ તો સર્વ જ જ્ઞાન નિરૂપવામાં આવતું શિમલા મિનાત્મા - શું આત્મા ? શું અનાત્મા ? (૧) ર તાવનાત્મા - પ્રથમ અનાત્મા તો નહીં. શા માટે ? સમસ્તચાણનાત્મનઃ વેતનેતરાર્થશંવતસ્ય - સમસ્ત જ અનાત્મા એવા ચેતનેતર - ચેતનથી ઈતર - અન્ય “પદાર્થ પંચતયને' - પંચ પદાર્થ સમૂહને જ્ઞાનતાલાપાનુvપત્તે: - “જ્ઞાનતાદાભ્યની’ - જ્ઞાન સાથે તાદાત્મની - તાદાત્મકપણાની “અનુપપત્તિ' - અધટમાનતા છે માટે. (૨) તતો અત્યંતરમાવાન્ - જેથી “ગત્યંતર અભાવને લીધે' - બીજી કોઈ ગતિનો અભાવ છે માટે. જ્ઞાનમાત્માત્યાયાતિ - જ્ઞાન (તે) આત્મા એમ આવે છે, અત: શ્રુતજ્ઞાનમાર્તવ ચાતુ - એથી શ્રુતજ્ઞાન પણ આત્મા જ હોય. gિયં સતિ - એમ સતે' - હોતાં, 5: માત્માનં નાનાતિ - જે આત્માને જાણે છે, સ મૃતદેવનીત્યાતિ - તે શ્રુતકેવલી એમ આવે છે, તે તુ પરમાર્થ gવ - તે તો પરમાર્થ જ છે. પર્વ - એમ જ્ઞાનજ્ઞાનિની મેન પશિતા - જ્ઞાન-શાનીના ભેદથી “વ્યપદેશતા' - વ્યપદેશ - નિર્દેશ કરતા એવા વ્યવહાર - વ્યવહારથી પણ પરમાર્થમાત્રમેવ પ્રતિપાયતે . પરમાર્થમાત્રે જ પ્રતિપદાય - ગ્રહણ કરાય છે, સમજાય છે, ન ઇિંદ્રિથસિરિદ્ધિ - નહીં કે કિંચિતુ પણ - કંઈ પણ “અતિરિક્ત' - એ સિવાયનું બીજું. મથ ૪ - અને ૫: શ્રુતેન જેવાં શુદ્ધાત્માનં નાનાતિ - જે શ્રત વડે કેવલ શુદ્ધ એવા આત્માને જાણે છે, સ મૃતવતી - તે શ્રુતકેવલી તિ પરમાર્થસ્થ પ્રતિપાયિતુમશચત્વાન્ - એવા પરમાર્થના પ્રતિપાદવાના અશક્યપણાને
૧૧૧