________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૧
ભૂતાર્થને આશ્રિત' - ભૂતાર્થનો આશ્રય જેણે કર્યો છે, તે “જીવ નિશ્ચય કરીને સમ્યગુદૃષ્ટિ હોય છે. આવા
ભાવની આ ગાથાની પરમ અદૂભુત તત્ત્વ તલસ્પર્શી વ્યાખ્યા “આત્મખ્યાતિ’ વ્યવહારનય સૂત્ર કર્તાએ પ્રકાશી છે. તેનો આશયાર્થ આ પ્રકારે – અત્રે વ્યવહારનય જે છે તે સર્વ જ અભૂતાર્થ: “સર્વ જ’ મૂતાર્થત્યાત્ -- “અભૂતાર્થપણાને લીધે અસભૃતાર્થપણાને લીધે – શુદ્વનય એક જ ભૂતાર્થ અસત્યાર્થપણાને લીધે “અભૂત અર્થ પ્રદ્યોતે છે' - સમૂતમી પ્રદ્યોતતિ,
અભૂત” અસદ્ભત અર્થ પ્રકાશે છે અને શુદ્ધનય એક જ મૂતાર્થાત્ - ભૂતાર્થપણાને લીધે” – સત્યાર્થપણાને લીધે “ભૂત અર્થ પ્રદ્યોતે છે' - મૂતમ પ્રદ્યોતયતિ - “ભૂત” – સદ્ભુત - સત્ય અર્થ પ્રકાશે છે. અર્થાત્ જેવા પ્રકારે “અર્થનું' - પદાર્થનું - વસ્તુનું સ્વરૂપથી ભૂતપણું નથી, સત્ પણું - અસ્તિત્વ - હોવાપણું હતું નહિ, છે નહિ ને હશે નહિં એવા પ્રકારે વ્યવહારનયનું અભૂતાર્થપણું છે, તેથી કરીને જેવા પ્રકારે “અર્થ” - પદાર્થ-વસ્તુ સ્વરૂપથી “અભૂત છે' - ભૂત નથી, “અસ” છે – સત્ હતી નહિ છે નહિ તે હશે નહિ, એવા પ્રકારે “અભૂત' - અસતુ અર્થને સર્વ વ્યવહાર પ્રકાશે છે. આમ સહજ વસ્તુ સ્વરૂપભૂત સદ્દભૂત અર્થને નહિં પ્રકાશતાં, વસ્તુ સ્વરૂપથી “અભૂત” - અસદ્દભૂત - અસહજ કૃત્રિમ અર્થને પ્રકાશે છે, એટલા માટે જ અભૂતાર્થ – પણાને લીધે વ્યવહારનય સર્વ જ અભૂતાર્થ છે અને જેવા પ્રકારે
અર્થનું' - પદાર્થનું - વસ્તુનું સ્વરૂપથી ભૂતપણું છે, સતપણું - અસ્તિત્વ – હોવાપણું હતું છે ને હશે એવા પ્રકારે શુદ્ધ નયનું ભૂતાર્થપણું છે, તેથી કરીને જેવા પ્રકારે “અર્થ પદાર્થ – વસ્તુ સ્વરૂપથી ભૂત છે, સત્ છે – હતી છે ને હશે, એવા પ્રકારે “ભૂત” – અસ્તિત્વભૂત – સત્ અર્થને શુદ્ધનય એક જ પ્રકાશે છે, “શુદ્ધનય gવ મૂતાર્થત્યાત્ ભૂતમ પ્રદ્યોતયતિ |’ આ સમજાવવા માટે “આત્મખ્યાતિ કાર પરમર્ષિએ પંક-જલનું સુંદર દૃષ્ટાંત રજૂ કરી, તેનો સાંગોપાંગ બિંબ–પ્રતિબિંબ ભાવ પરમ અભુત તત્ત્વ સર્વસમર્થક પણે પ્રદર્શિત કર્યો છે. તે આ પ્રકારે –
પ્રબલ પંકના” - કાદવના “સંવલનથી' - સંમિશ્રણથી - ઓતપ્રોત ગાઢ સંમિલનથી “તિરોહિત” પંક-જલના અવિવેકથી
- તિરોભૂત - ઢંકાઈ ગયેલો છે “સહજ સ્વભાવભૂત અચ્છ - નિર્મલ શુદ્ધ હિન અનભવ . જલરૂપ ‘એક’ - અદ્વિતીય - અદ્વૈત “અર્થભાવ” - પદાર્થભાવ – વસ્તુભાવ વિવેકથી નિર્મલ જલ જેનો એવા જલના અનુભવનારા ઘણાઓ, પંક-જલનો “વિવેક' વિવેચન - અનુભવ જૂદાપણું નહિ કરતાં, “અનર્થ જ તે અનુભવે છે? - (પાઠાં. અનચ્છ જ તે
અનુભવે છે), મૂળ વસ્તુરૂપ સ્વચ્છ નિર્મલ અર્થરૂપ જલ નહિં પીતાં અનચ્છ-મલિન મેલું ગંદુ ડોળાયેલું પાણી જ પીએ છે. પણ કાંઈ તો “અર્થ જ (અચ્છ જ) તે અનુભવે છે', જેમ મૂલ અચ્છ નિર્મલ શુદ્ધ જલ છે તેમ અર્થરૂપ જ તે નિર્મળું ચોખ્ખું પાણી જ પીએ છે. એમ શાને લીધે ? “સ્વ પુરુષકારથી આવિર્ભાવિત સહજ એક અર્થભાવપણાને લીધે” - 4 પુરુષારવિમવિત સહનૈઋાર્થભાવતાંત, “સ્વ પુરુષકારથી” - પોતાના પુરૂષાર્થથી “આવિર્ભાવિત” - આવિર્ભાવ કરાયેલ – પ્રગટ કરાયેલ સહજ' - સ્વભાવભૂત “એક’ - અદ્વૈત અર્થભાવ પણાને લીધે અને તે પણ શાથી કરીને ? “સ્વકર વિકીર્ણ” - પોતાના હાથે વેરેલ “કતકના - નિર્મલી ચૂર્ણના “નિપાત માત્રથી' - નાંખવા માત્રથી ઉપજવાયેલી પંક-જલની - કાદવ ને પાણીની “વિવેકતાએ” – વિવેચનતાએ કરીને, પૃથતા - ભિન્નતાએ કરીને. આમ પાણી ને કાદવનો વિવેક નહિ કરનારાઓ મેલું ગંદુ પાણી પીએ છે ને વિવેક કરનારાઓ નિર્મળું ચોખ્ખું પાણી પીએ છે.
તેમ - “પ્રબલ’ - પ્રકૃષ્ટ બળવાનું કર્મના “સંવલનથી' - સંમિશ્રણથી – ઓતપ્રોત ગાઢ સંમિલનથી તિરોહિત - તિરોભૂત - ઢંકાઈ ગયેલો છે “સહજ' - સ્વભાવભૂત શુદ્ધ “એક - અદ્વિતીય - અદ્વૈત
પરથી શું? મતઃ - એથી, એટલા માટે પ્રયત્મffમ - “પ્રત્યગુ' આત્મદર્શીઓથી, “પ્રત્યક્ષ' - પૃથક - વિક્તિ - ભિન્ન આત્માને દર્શીઓથી દેખનારાઓથી - સાક્ષાત - પ્રત્યક્ષ કરનારાઓથી વ્યવહારની નાનુ સર્વવ્ય: - વ્યવહારનય
અનુસર્તવ્ય નથી - અનુસરવો યોગ્ય નથી. ૧૧ રૂતિ “ગાત્મધ્યાતિ’ માત્મમાવના /99l. "अमलात्मजलं समलं करोति मम कर्मकर्दमस्तदापि ।
૧૨૧