________________
'
સમયસાર : આત્મખ્યાતિ જેમ પ્રબલ પંક સંવલનથી (કાદવના તેમ પ્રબલ કર્મ સંવલનથી (કર્મના સંમિશ્રણથી)
સંમિશ્રણથી). જેનો સહજ એક અર્થ (અચ્છ) ભાવ જેનો સહજ એક શાયક ભાવ તિરોહિત છે,
તિરોહિત છે,
એવા આત્માના અનુભવનારા પુરુષો એવા જલના અનુભવનારા પુરુષો,
વ્યવહારથી વિમોહિત હૃદયવાળાઓ બહુઓ (ઘણાઓ),
આત્મા-કર્મનો વિવેક નહિ કરતાં, પંક-જલનો વિવેક નહિ કરતાં,
પ્રદ્યોતમાન ભાવવૈશ્વ રૂધ્ધવાળો તે અનુભવે છે, *અનર્થ જ (અનચ્છ જ) તે અનુભવે છે : પણ ભૂતાર્થદર્શીઓ તો, પણ કોઈ તો,
સ્વમતિથી નિપાતિત (નાંખેલ) સ્વ કરથી વિકીર્ણ (પોતાના હાથે વેરેલ)
શુદ્ધનયના અનુબોધ માત્રથી કતકના (નિર્મલીના) નિપાત માત્રથી
ઉપજાવાયેલી આત્મ-કર્મની વિવેકતાએ કરી, ઉપજાવાયેલી પંક-જલની વિવેકતાએ કરી,
સ્વ પુરુષકારથી આવિર્ભાવિત સ્વ પુષકારથી આવિર્ભાવિત
સહજ એક જ્ઞાયક સ્વભાવપણાને લીધે સહજ એક અર્થ* ભાવપણાને લીધે,
પ્રદ્યોતમાન એક શાયક ભાવવાળો તે અર્થ જ (અચ્છ જ) તે અનુભવે છે ઃ અનુભવે છે,
તેથી અત્રે જેઓ ભૂતાર્થને આક્ષે છે, તેઓ જ સમ્યફ દેખતા એવા સમ્યગુદૃષ્ટિઓ હોય છે. નહિ કે બીજાઓ - શુદ્ધનયનું કતકસ્થાનીપણું નિર્મલી ચૂર્ણ સ્થાનીયપણું) છે માટે, એટલા માટે પ્રત્ય (અંતર્ગત પૃથક - વિવિક્ત-ભિન્ન) આત્મદર્શીઓએ વ્યવહાર નય અનુસર્સવ્ય (અનુસરવો યોગ્ય) નથી. ૧૧
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય અનંત કાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યંતર કરી જેણે નવ નિવૃત્તિ રૂપ કર્યું, તે કલ્યાણમૂર્તિ સમ્ય દર્શનને નમસ્કાર.
સાચું સમજાઈ તેની આસ્થા થાય તે જ સમ્યક્ત છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૬૪ “પરમારથ પંથ જે વહે, તે રંજે એક સંતરે; વ્યવહારે લખ જે લહે, તેહના ભેદ અનંત રે... ધરમ પરમ અરનાથનો.” - શ્રી આનંદઘનજી
વ્યવહાર નય શા માટે અનુસરવો યોગ્ય નથી? તેનો અત્રે શાસ્ત્રકર્તા એ સબુદ્ધિગમ્ય ખુલાસો કર્યો છે - “વ્યવહારોડમૂલ્યો - વ્યવહાર “અભૂતાર્થ” - અસત્ક્રતાર્થ - અસત્યાર્થ છે અને “ભૂતાર્થ - સભૂતાર્થ – સત્યાર્થ તો શુદ્ધનય જ દર્શાવવામાં આવ્યો છે – “મૂલ્યો સિદ્ધો ૩ સુદ્ધનયો* તેથી શું?
- તેઓ જ, સન્ gયંત: - “સમ્યફ' - યથાર્થ - યથાવતુ જેમ છે તેમ દેખતા' - સાક્ષાતુ કરતા સીઇયો અવંતિ - સમ્યગુદૃષ્ટિઓ હોય છે, પુનર - નહિ કે બીજાઓ. એમ શાથી? વતસ્થાની ત્વનું શુદ્ધનીચ - “શુદ્ધ નયના' - ભૂતાર્થ નિશ્ચયનયના “કતકસ્થાનીયપણાને લીધે’ - કતક - નિર્મલી પૂર્ણ સ્થાનરૂપપણાને લીધે. આ પાઠાંતર : અર્થને સ્થળે અચ્છ "व्यवहारोऽभूतार्थो भूतार्थो देशितस्तु शुद्धनयः शुद्धनय आश्रिता ये प्राप्नुवन्ति यतयः पदं परमम् ॥" - શ્રી પાનંદિ પં. વિ. નિશ્ચય પંચાશ શ્લો. ૯
૧૨૦