________________
(૧૮)
મહાવીર અને શ્રેણિક. “બેન! પણ એ ચિત્રપટ તમારે શું કામનું છે? એ કાંઈ પ્રભુનું નથી સમજ્યાં ?” સમય વતીને મેહિની બેલી.
“ભલેને પ્રભુનું ન હોય, કોઈ પુરૂષનું હશે એથી શું? જેવાથી કાંઈ ઓછું વળગી પડે છે?” સુજેષ્ઠાએ કહ્યું.
પણ બેન ! એવાં ચિત્રકારના કળાનિપુણ ચિત્ર ન જેવાં એ જ ઠીક છે. જોયા પછી વળી રખે કાંઈ ઉત્પાત મચે. દુનિયામાં જે ઉત્પાત મચ્યા છે તે કાંઈ જોયા કે સાંભળ્યા પહેલાં મચ્યા નથી. બેન ! મારી તે સલાહ છે કે તમારે એ ચિત્ર ન જેવું.”
કારણ એનું? કહે તે ખરી કે શા માટે મારે ન જેવું? શું જરાક જેવું એમાંય પાપ છે?” સૂજેકાએ પોતાના બન્ને હાથ આમળતાં કહ્યું.
હા બેન ! એમાં જ પાપ છે. ભવિષ્યના મોટા પાપનું નિમિત્ત એ નાનું પાપ છે. તમારી આ ભાવના ને જોયા પછીની ભાવનામાં રખેને ફરક પડે!”
અરે ગાંડી ! તું તે ભેળી છે ભેળી. એ જેવાથી કાંઈ ચૅટી પડતું નથી. આ તે ઠીક, ગુણ આટલાં બધાં વખાણ કરે છે તે આપણે એક વાર જેવું. કેઈ દેવની છબી હશે, ચિત્રકારે એમાં પિતાનું કૌશલ્ય બતાવ્યું હશે, બીજું તે શું હશે?” - “આપની વૃત્તિ જ જ્યારે આકર્ષાય છે તે પેટ ભરીને
- એક વાર.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com