________________
અને તત્પરતાથી શ્રીગણેશપ્રસાદ વર્ણી ગ્રન્થમાલા દ્વારા પ્રકાશિત કરાવવાનો પ્રબન્ધ કર્યો છે તેને હું ભૂલી શકીશ નહિ. હું તે સૌનો હાર્દિક આભાર માનું છું અને હું એ આશાથી આ રાષ્ટ્રભાષા હિન્દીમાં લખાયેલા પ્રથમ જૈનદર્શન ગ્રન્થને પાઠકો આગળ રજૂ કરી રહ્યો છું કે તેઓ આ પ્રયાસને સદ્ભાવની દૃષ્ટિથી જોશે અને તેની ત્રુટિઓ જણાવવાની કૃપા કરશે કે જેથી આગળ ઉપર તે ત્રુટિઓને સુધારી શકાય.
વિજયા દશમી વિ.સં. ૨૦૧૨ તા. ૨૬-૧૦-૫૫
મહેન્દ્રકુમાર ન્યાયાચાર્ય પ્રાધ્યાપક સંસ્કૃત મહાવિદ્યાલય હિન્દુ વિશ્વવિદ્યાલય, બનારસ.
૨૬