Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिकाटीका श.६उ.७ मू.२ गणनीयकालस्वरूपनिरूपणम् ५३ वृद्धोऽपि स्यादत एवाह-अनवकल्पस्य, न अवकल्पंजरा यस्य स अनवकल्पस्तस्य जरसा अनभिभूतस्य तरुणस्येत्यर्थः, स तु कदाचिद् रुग्णोऽपि स्यादत एवाह-निरुपक्लिष्टस्य उपक्लेशरहितस्य रोगरहितस्येत्यर्थः । एतादृशस्य जन्तोः पुरुषस्य एको य उच्छवासनिःश्वास: उच्छवासेन सहितो निःश्वासः, स एष माण इत्युच्यते । इति प्रथमगाथार्थः ॥१॥ नीसासे एस पाणुत्तिवुच्चइ) इस गाथा द्वारा सूत्रकारने प्राणकाल का प्रमाण क्या है इस बातको स्पष्ट किया है- इसमें उन्होंने कहा हैं कि तुष्ट-प्रसन्नचित्त तथा-अनवकल्प-तरुण-जरा से रहित-ऐसे रोग विना के मनुष्य का जो उच्छ्वास सहित निःश्वास है वही प्राण कहलाता है। जन्तु- पुरुष के जो ये विशेषण दिये गये हैं उनकी सफलता इस प्रकारसे है- प्रसन्नचित्त तो वृद्ध व्यक्ति भी होता है अतःवह वृद्धव्यक्ति यहां नहीं ग्रहण किया गया है- इस बात को दिखाने के लिये 'अनवकल्प' पद दिया गया है- अवकल्प नाम जरा का है यह जरारूप अवकल्प जिसके नहीं है वह अनवकल्प है। ऐसा अनवकल्प तरुण ही होता है। तरुण होता हुआ भी यदि वह रुग्ग (रोगी) है तो ऐसे पुरुषका यहां उच्छ्वास नि:श्वास गृहीत नहीं हुआ है, किन्तु 'निरूपक्लिष्टस्य' जो ऐसा सब कुछ होते हुए भी निरुपक्लिष्ट - रोगरहित है- उसी मनुष्यका उच्छवास सहित निःश्वास प्राण माना गया है। ऐसा प्रथम गाथा का अर्थ है। त्ति बुच्चइ) मा गाथा द्वारा सूत्रधारे '
प्राण'नुं प्रमाण शुछे, पातने २५०८ श -तुष्ट, (प्रसन्न यित्त) तथा मन१४६५ (तरुण-वृद्धत्वया शत) भने તંદુરસ્ત વ્યકિતના ઉચ્છવાસ-નિશ્વાસને જે કાળ છે તેને “પ્રાણ” કહે છે. જન્તુ મનુષ્યનાં જે વિશેષણે અહીં આપવામાં આવ્યાં છે તેની સાર્થકતા આ પ્રમાણે સમજવી–વૃદ્ધ આદમી પણ પ્રસન્નચિત્ત સંભવી શકે છે પણ અહીં વૃદ્ધ વ્યકિતને ગ્રહણ કરવાની નથી એ વાતને બતાવવાને માટે ‘અનવક૯૫ પદનો પ્રયોગ કર્યો છે. “અવકલપ’ એટલે વૃદ્ધાવસ્થા. તે વૃદ્ધાવસ્થારૂપ અવક૯પને જે વ્યકિતમાં અભાવ હોય તે વ્યકિતને અનવકલ્પ (તરુણ–યુવાન) કહે છે. એવી અનવકલ્પ વ્યકિત તો તરુણ જ હોય છે, તરુણ હોવા છતાં પણ રુણ (રેગી) હોય એવી વ્યકિતના ७२७वास-नि:श्वास सही अड ४२वाना नथी, ५२न्तु निरुपक्लिष्टस्य' रोगरात અથવા તે તંદુરસ્ત વ્યકિતના જ ઉચ્છવાસનિઃશ્વાસ અહીં ગ્રહણ કરવાના છે. આ રીતે પ્રસન્નચિત્ત, તરુણ અને તંદુરસ્ત વ્યકિતના ઉચ્છવાસ-નિ:શ્વાસના કાળને ‘પ્રાણ કહે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫