Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श.६ उ.७ सू.२ गणनीयकाल स्वरूपनिरूपणम् ५१ का च, शीर्षपहेलिकाङ्गम्, शीर्षप्रहेलिका, एतावत् तावत् गणितम्, एतावान तावद् गणितस्य विषयः, ततः परम् ओपमिकम् ॥ मू० २ ॥
टीका-धान्यादिवीजानां कालस्थितेः प्रस्तावात् तद्विशेषमुहर्तादिस्वरूपं निरूपयितुमाह-'एगमेगस्स णं भंते' इत्यादि ।
'एगमेगस्स णं भंते ! मुहुत्तस्स केवइया ऊसासद्धा वियाहिया ?' गौतमः पृच्छति-हे भदन्त ! एकैकस्य मुहूर्त्तस्य कियत्यः उच्छ्वासाद्धा उच्छवास परिच्छिन्नकालविशेषाः व्याख्याताः प्रतिपादिताः ? भगवानाह-'गोयमा ! भटट, अववांग अवव, हूहूकांग हुहूक, उत्पलांग उत्पल, पद्मांग पद्म, नलिनांग नलिन, अर्थनिपूरांग अर्थनिपूर, अयुतांग अयुत, प्रयुतांग प्रयुत, नयुतांग नयुत, चूलिकांग चुलिका, शीर्षपहेलिकांग और शीर्ष प्रहेलिका यहां तक गणित है। और यही तक गणित का विषय है। इसके बाद औपमिक-अर्थात् संख्या द्वारा नहीं, किन्तु सिर्फ उपमा द्वारा जाना जा सके ऐसा काल है। __टकार्य-धान्यादि बीजों की कालस्थिति के प्रस्ताव से उसे कालस्थिति के विशेषरूप मुहूर्त आदि के स्वरूपको निरूपण करने के लिये सूत्रकार ने 'एगमेगस्स णं भंते' इत्यादि सूत्र कहा है-इसमें गौतमस्वामी प्रभु से ऐसा पूछ रहे हैं कि-'एगमेगस्सणं भंते ! मुहत्तस्स केवइया उसासाद्धा वियाहिया' हे भदन्त ! एक एक मुहूर्त के उच्छ्वास से जाने जावे ऐसे कालविशेष कितने होते हैं? इसके उत्तर में प्रभु उनसे
र प्रभाव त्रुटिटांग, त्रुटित, मांस, , Avin, अपच, १६is, ५५, ઉત્પલાંગ, ઉત્પલ પધાંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અર્થનિપૂરાંગ, અર્થનિપુર, અયુતાંગ અયુત, પ્રયુતાંગ, પ્રયુત, નયુતાંગ, નયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષ પ્રહેલિકાંગ અને શીર્ષ પ્રહલિકા અહીં સુધી ગણિત (ગણી શકાય એવો કાળ) છે. અને ત્યાં સુધીજ ગણિત ને વિષય છે. ત્યાર પછીને કાળ પમિક છે– એટલે કે સંખ્યા દ્વારા નહિં પણ ઉપમા દ્વારા જાણી શકાય એવા કાળ છે.
ટકાથ– પહેલાના પ્રકરણમાં ધાન્યાદિ બીજેની કાળસ્થિતિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે તે કાળના મુહૂર્ત આદિ વિભાગના સ્વરૂપનું સૂત્રકાર નિરૂપણ કરે છે– આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે'एगमेगस्स णं भंते ! मुहुतस्स केवइया ऊसासादा वियारिया' महन्त ! પ્રત્યેક મુહૂર્તના ઉચ્છવાસથી જાણી શકાય એવા કેટલા કાળવિશેષ હોય છે? એટલે કે કેટલા ઉચ્છવાસોનું એક મુહૂર્ત થાય છે?
શ્રી ભગવતી સૂત્ર : ૫