Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३०
स्थानाङ्गसूत्रे यानित्यर्थः १। उक्ता प्रथमसूत्रे सामान्यतया पुरूषप्रकाराः, सांप्रतं तानेव गत्यादि क्रियाऽपेक्षया विशेषतः सप्तविंशत्यधिकशत (१२७ ) सूत्रः प्राह-'तो' इत्यादि, गत्वा-ऽतीतकाले क्वचिद् मगधविदेहक्षेत्रादौ, नामेति सम्भानावयाम् , एक:-कश्चित् सुमना भवति-हृष्यति, एवमन्यः कश्चिद् दुर्मना भवति-शोचति, तृतीयः कश्चित् नोसुमना नोदुमना इति-समभाववानेव भवतीति २। अतीतकालमूत्रमित्र ' यामी' ति वर्तमानकालविषयं, ' यास्यामी' ति भविष्यत्काल___ अब सूत्रकार इन्हीं पुरुष प्रकारों को गत्यादि क्रिया की अपेक्षारूप विशेषता को लेकर १२७ सूत्रों द्वारा कहते हैं-जो अतीतकालमें किसी मगधविदेह आदि क्षेत्र में जाकर हर्षित होता है १, कोई हर्षित नहीं होताहै-दुर्मना होताहै २ ! दुःखित होताहै, तथा कोई एक ऐसा भी होताहै जो न हर्षित होता है और न दुःखित होता है । किन्तु समभाव. वाला ही रहता है, इसी तरह से इस अतीतकाल सूत्र की तरह वर्तमानकाल विषयक और भविष्यत्काल विषयक सूत्रद्वय भी समझना चाहिये । वर्तमान काल के सूत्र में "यामि" ऐसा क्रियापद् लगा कर और भविष्यत्कालके मूत्रमें " यास्यामि " ऐसो क्रियापद लगाकर व्याख्यान करना चाहिये; तात्पर्य ऐसा है कि कोई एक मनुष्य " मगधादि भूमि में मैं जाता हूं" इस प्रकार के विचार से हर्षित होता है और कोई एक इस विचार से दुःखित होता है और कोई एक न दुःखी होता है और न सुखी होता है । दोनों अवस्थामें समभाव रहता है । इस प्रकार से ये
હવે સૂવકાર એ જ પુરુષ પ્રકારનું ગતિ આદિ ક્રિયાની અપેક્ષારૂપ વિશે ષતાની અપેક્ષાએ ૧૨૭ સૂત્રો દ્વારા કથન કરે છે, (૧) જે ભૂતકાળમાં કોઈ મગધ, વિદેહ આદિ ક્ષેત્રમાં જઈને હર્ષિત થાય છે, ૨) કેઈ હર્ષિત થતાં નથી-દુઃખી થાય છે, અને (૩) કેઈક પુરુષ એવો પણ હોય છે કે જે હર્ષિત પણ થતું નથી અને દુઃખિત પણ થતો નથી, પરંતુ સમભાવવાળો રહે છે. આ ભૂતકાળ વિષયક સૂત્રનાં જેવાં, વર્તમાન અને ભવિષ્યકાળ વિષયક ये सूत्र पशु सभ७ यां. यतमानान सूत्रमा "यामि" मन लविष्य
जना सूत्रमा “ यास्यामि" या५४ १५शन तमन्ने सूत्री मनाची शाशे. આ કથનને ભાવાર્થ એવો છે કે “ મગધાદિ ભૂમિમાં હું જાઉં છું, ” આ પ્રકારના વિચારથી કઈક માણસ હર્ષિત થાય છે, તે કઈક માણસ આ પ્રકાર રના વિચારથી દુખિત થાય છે, અને કેઈક માણસ આ પ્રકારના વિચારથી દુખી પણ થતું નથી અને સુખી પણ થતું નથી, પણ બને અવસ્થામાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨