Book Title: Prachin Stavanadi Sangrah
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Kunvarji Anandji Shah Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/008635/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાચીન સમયનો એહ. સારવું શ્રી ઉદર છે For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir :: - જ : - - - - - - * s પ્રાચીન સ્તવનાદિ સં ગ્રહ ས་ས་ཡ་ས་བབས་བབས་་་་བསངས་སངས་པས་ས་པས་ས་ ચિત્યવંદને, સ્તવન, સ્તુતિઓ, સઝા, ગéળીઓ, દે, હરિયાળીએ વિગેરે પ્રગટ-અપ્રગટ સંગ્રહ કરનારા સાધ્વીજી ઉત્તમ શ્રીજી તેમના ઉપદેશથી મળેલી આર્થિક સહાય વડે બનતા પ્રભાસે શુદ્ધ કરીને છપાવી તે પ્રગટ કરનાર – શાહે કુંવરજી. આણંદજી ભાવ ન ગ ૨ ཡ་་་་་་་་་་་་་་་་་་་་་་་སས་བསླབ ' *" E વીર સં. ૨૪૬૩ ] : : [ વિક્રમ સં. ૧૯૯૩ કિંમત આઠ આના. શાહ આનંદ પ્રેસ–ભાવનગર. co . kr on For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સહાયકના નામેાનુ લીસ્ટ ૫૧) શેઠ ચુનીલાલ ડાસાચંદ—આકોલા, ૪૦) શેઠ લખમીચંદ રાયચંદ-આકાલા. ૪૦) જ્ઞાનખાતાના હા સીતાબાઈ—આકેલા. ૩૦) શાહખાતે હા છેોટાલાલ—માંડવી. ૨૬) શાહુખાતે હા. છગનલાલ મથુરદાસ—પાદરા. ૨૫) શેઠ ખાભુલાલ લાલચંદ—માલાપુર. ૨૫) શેઠ અખાલાલ ભીખાશા—સીરસાળા, ૧૫) શેઠ સેાનલાલ પેાપટલાલ-બાલાપુર. ૧૦) શેઠ દગડુચ'દ ઉત્તમચંદ—સીરસાળા, ૫) શેઠ મૈતીલાલ માગમલજી- પ્રતાપગઢ. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિ વે દ ન ભાવનગર શ્રાવિકા સમુદાયના પરમ ઉપકારી ગુણજી શીલાબશ્રીજીની પ્રશિષ્યા સાધ્વી ઉત્તમ શ્રીજીની ઈચ્છા એક યવંદન વિગેરેને સંગ્રહ તૈયાર કરીને છપાવવાની થતાં પણે છપાયેલા ને વગર છપાયેલા, પ્રાચીન ને અર્વાચીન વવંદન, સ્તવને, સ્તુતિઓ, સઝા, ગહુબળીઓ, દ, હરિયાળીઓ વિગેરેની પ્રસકોપી કરાવી. પછી તે છપાવવા શ્રાવક શ્રાવિકાઓ પાસેથી આર્થિક સહાય મેળવીને ગુરુછ લાભશ્રીને વિનંતિ કરી. તેમણે એ સંગ્રહ છપાવવાનું મને સાપ્યું. તેનું પ્રથમ ફોરમ છપાવતાં જ સકોપી બહુ અશુદ્ધ લાગવાથી તે આખી ફરીને લખાવી તેમજ તેમાં બનતે સુધારાવધારો કરી છપાવવાનું શરૂ કર્યું. ત્યાર પછી પણ ઘણો સુધારો કરવામાં આવ્યું પરંતુ મનને શાંતિ થાય એવો સુધારે કે શુદ્ધતા થઈ શકી નહીં. સ્થળભદ્રની શિયળવેલ વિગેરે કેટલીક છાપેલી બુકેની સહાય મેળવીને પણ બની શકી તેટલી શુદ્ધતા કરી અને છપાવવાનું ચાલુ રાખ્યું. પ્રાંતે ગુરુજી લાભશ્રીએ ત્રણ હરિયાળીઓ કે જેનો અર્થ બહુ ગુપ્ત હતા તે પણ દાખલ કરાવી એકંદર રીતે અનુક્રમણિકામાં બતાવ્યા પ્રમાણે ૧૪૨ વસ્તુઓ, પરંતુ પેટાવિભાગ જુદા ગણતા બસો લગભગ વસ્તુએ આ બુકમાં દાખલ કરવામાં આવેલ છે. એકંદર For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રીતે સંગ્રહ પણ સારે કરવામાં આવ્યો છે. તેની કરવા માટે અનુકમણિકા વાંચવાની ભલામણ કરવામાં આવે, હમણા હમણું આવી સ્તવનાવળીઓ સાધ્વીઓ તરફ નાની મોટી ઘણું છપાવવામાં આવે છે, પરંતુ તેમાં શું શુદ્ધની કે પ્રાચીન અર્વાચીનની અથવા કર્તાપુરુષની યે . અગ્યતાની વિચારણા કરવામાં આવતી નથી. આ બુ તેવું નથી બન્યું એ વાંચવાથી સહજ સમજી શકાશે બીજી જાળમાં પડીને કાળક્ષેપ કરવા કરતાં સાધ્વી આ પ્રયાસ કરે તો તે લાભકારક છે. બનતાં સુધી દરેક સા’ જીએ જ્ઞાનાભ્યાસ વધારવાની આવશ્યકતા છે એટલું સૂર આ ટૂંકી પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે. જણ શુદિ ૧૫ વિ. સંવત ૧૯૯૩ ને કુંવરજી આણંદજી ભાવનગ૨ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષયાનુક્રમણિકા મારા નંબર નામ પૃષ્ઠ. ૧ શ્રી સિદ્ધચકનાં ચૈત્યવંદન (૨) • ૧ ૨ શ્રી મહાવીર જિન ચિત્યવંદન ...... ૩ શ્રી શાંતિનાથ જિન ચૈત્યવંદન . ૪ શ્રી નવપદની ઓળીનું સ્તવન ( ઢાળ ૯) ૫ શ્રી યૂલિભદ્રની શિયળવેલ (ઢાળ ૧૮) ૬ શ્રી જંબુસ્વામીના ઢાળીયા (ઢાળ ૮) સ્તવને ૭ શ્રી સીમંધર સ્વામીના સ્તવને (૪) .... ૮ શ્રી બીજ તિથિનું સ્તવન • • ૯ શ્રી સૌભાગ્ય પંચમીનું સ્તવન ( ઢાળ ૨) શ્રી અષ્ટમીનું સ્તવન (ઢાળ ૨ ) ૧૧ શ્રી એકાદશીનું સ્તવન .... .... ૧૨ શ્રી નેમિનાથ જિનના સ્તવન (૨) ૨૩ શ્રી પાર્શ્વજિન જન્મકલ્યાણક સ્તવન (ઢાળ ૨ ).... ૬૬ ૪ શ્રી અંતરિક્ષ પાર્શ્વ જિન લાવણી ૧૫ શ્રી અજાહરા પાર્શ્વનાથ સ્તવન.... ૧૬ શ્રી ડભેઈમંડન લઢણુ પાર્શ્વજિન સ્તવન ... ૭૨ ૧૭ સામાન્ય જિન સ્તવન. .... ૧૮ શ્રી મહાવીર જિન સ્તવન ૧૯ કુલપાકમંડન શ્રી માણેક પ્રભુનાં સ્તવન (૨) • ૭૫ ૨૦ શ્રી મહાવીર જિન સ્વતન (૩).... .... ૭૮ ૨૧ શ્રી પદ્મપ્રભુનાં સ્તવન (૨) ... ૨૨ શ્રી મહાવીર જિન સ્તવન (૨).... ••• ૬૮ ૭૦ ... ૭૩ ७४ -૮૧ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ... ૯૭ ..૧૦૩ ૨૩ શો પર્યુષણ પર્વનું સ્તવન ૨૪ શ્રી મહાવીરસ્વામીનું સ્તવન .. ૨૫ શ્રી સંભવ જિન સ્તવન ... ૨૬ શ્રી સુપાર્શ્વ જિન સ્તવન - ૨૭ શ્રી વાસુપૂજ્ય સ્વામીનાં સ્તવન (૨) ૨૮ શ્રી ગૌતમસ્વામીનું સ્તવન . ૨૯ શ્રી આદિ જિનનાં સ્તવન (૨) .... ૩૦ શ્રી શાંતિનાથ જિન સ્તવન ..... ૩૧ શ્રી પુંડરીકસ્વામીનાં સ્તવને (૨) . ૩ર શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન -- ૩૩ શ્રી સુવિધિ જિન સ્તવન - ૩૪ ઢક હિતશિક્ષા સ્તવન (૨) (ખાસ વાંચે ) ૩૫ શ્રી ચિંતામણિ પાર્શ્વ જિન સ્તવન ••• ૩૬ શ્રી સંપ્રતિ રાજાનું સ્તવન ... ૩૭ શ્રી શાંતિ જિન સ્તવન ૩૦ શ્રી મહાવીર જિન સ્તવન ૩૯ શ્રી સિદ્ધાચળનું સ્તવન ૪૦ શ્રી વીર પ્રભુનું સ્તવન ૪૧ શ્રી પાર્શ્વનાથ સ્તવન ૪૨ શ્રી મહાવીર સ્વામી કે થાળ --- ૪૩ શ્રી પ્રતિમા સ્થાપન સ્તવન ... ૪૪ શ્રી મિથ્યાત્વખંડન સ્વાધ્યાય .... ગરબા ૪૫ શ્રી રામતી સતીને ગરબે..... ૪૬ સતી કલાવતીનો ગરબો ... સજઝાયે ૪૭ શ્રી હરિશ્ચંદ્ર નૃપની સઝાય. ...૧૦૪ ...૧૦૫ بي بي سي ني ني “..૧૧૨ ૧૧૩ •.-૧૧૬ ....૧૧૮ ૧૨૧ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૩ : ~૧૨૮ -૧૩૫ ૧૩૬ - .૧૨ ૪૮ ભીલડીના સતીત્વની સજઝાય . • ૧૨૬ ૪૯ કલાવતી સતીની સઝાય .... ૫૦ શ્રી વાસુપૂજ્ય સ્વામીની સંસારાવસ્થાની સઝાય....૧૩૦ ૫૧ નાગીલા સતીની સઝાય . .૧૩૧ પર શ્રી નવપદની સજઝાય .... ...૧૩૩ ૧૩ અભવ્યને ઉપદેશ ન લાગવાની સજઝાય પ૪ શ્રી એલાયચી કુમારની સઝાય પપ શ્રી દીવાળી પર્વની સજઝાય.... ..૧૩૭ પદ શ્રી પરદેશી રાજાની સઝાય.... - ૧૪૦ પ૭ ઉત્તમ સાધુના સાત સુખ તથા પડવાઈ સાધુના સાત દુઃખની સઝાય .... ૫૮ શ્રી ધર્મ આરાધનની સઝાય •..૧૪૩ ૫૯ મૂર્ખને પ્રતિબોધ ન થાય તે સંબંધી સજઝાય ૧૪૪ ૬૦ હિંસા ન કરવાની સઝાય .... ...૧૪પ ૬૧ સત્યની સજઝાય ૧૪૫ ૬૨ ચોરી ન કરવાની સજઝાય .. ....૧૪૬ ૬૩ શિયળની સઝાય -૧૪૭ ૬૪ લોભના ત્યાજ્યપણાની સઝાય ....૧૪૮ ૬૫ માયાની સજઝાય ૧૪૯ દર શ્રી દેવાનંદાની સજઝાય ... ..૧૫૦ ૭ નરકદુ:ખસ્વરૂપસૂચક સજઝાય.... ...૧૫૧ ૬૮ શ્રી આનંદઘનજીકૃત પદ --- - ૧૫૨ ૬૯ શ્રી નેમિનાથની સઝાય -૧પ૩ ૭૦ ભવિષ્યમાં થવાનું હોય તે થાય તેની સજઝાય ૧૫૪ ૭ી નિદ્રાના ઉપદ્રવની સઝાય ... ૧૫૫ ૭૨ ચરખાના ઉપનયની સઝાય .... ૭૩ શ્રી શાલિભદ્રની સઝાય ૧૦.૧૫૬ •...૧૫૭ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : ૪ : ૭૪ શ્રી ચંદનબાળાની સજ્ઝાય ૭૫ શ્રી સીતા સતીની સજ્ઝાય હરિયાળી 4908 ... ૯૪ શ્રી શાંતિ જિન થાય ૯૫ શ્રી અરનાથ જિન થાય ૯૬ શ્રી નેમિનાથ જિન સ્તુતિ ૮૬ શ્રી વીર જિન સ્તુતિ ૮૭ શ્રી પંચપરમેષ્ઠી સ્તુતિ ૮૮ શ્રી આદિ જિન સ્તુતિ ૮૯ શ્રી શાંતિ જિન સ્તુતિ ૯૦ શ્રી પાર્શ્વ જિન સ્તુતિ ૯૧ શ્રી મહાવીરસ્વામીની સ્તુતિ.... ૯૨ શ્રી સિદ્ધાચળજીની સ્તુતિ ૯૩ દીવાળીની થાય ... 11** ચૈત્યવંદના ....૧૬૯ ...૧૭૦ ....૧૭૦ ...૧૭૩ ૭૬ શ્રી પાર્શ્વજિન દેશ ભવના નામનું ચૈત્યવદન ....૧૬૯ છછ શ્રી પુ ડરીકસ્વામીનું ચૈત્યવંદન ૭૮ શ્રી ગૌતમસ્વામીનુ ચૈત્યવદન ૭૯ શ્રી મહાવીરસ્વામીનાં ચૈત્યવંદના (૫) ૮૦ શ્રી રાહિણી તપનું ચૈત્યવંદન ૮૧ શ્રી ખીજનું ચૈત્યવંદન ૮૨ શ્રી જ્ઞાનપંચમીનું વ્યત્યવંદન.... ૮૩ શ્રી અષ્ટમીનુ' ચૈત્યવદન ૮૪ શ્રી મૌન એકાદશીનું ચૈત્યવંદન ૮૫ શ્રી પષણનાં ચૈત્યવંદના (૨).... થાયા–સ્તુતિઓ ....૧૭૪ ....૧૭૫ ..૧૭૬ ..૧૭૬ 91.0 Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only .... .... 1000 190 : : 4800 ..૧૬૧ ...૧૬૨ ૧૬૮ .... www. --- Ge . ૧૭૮ ... ....૧૮૦ ....૧૮૦ ....૧૮૦ ૧૮૧ ૧૮૨ ....૧૮૩ ...૧૮૩ ....૧૮૪ ...૧૮૯ ....૧૮૬ ..૧૮૭ Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : 4: .૧૮૭ ૯૭ શ્રી શ ંખેશ્વર પાર્શ્વ જિન સ્તુતિ ૯૮ શ્રી સીમંધર પ્રમુખ વિહરમાન જિનની સ્તુતિ ....૧૮૮ ...૧૮૯ ૯૯ ખીજની સ્તુતિ ૧૦૦ પચમીની સ્તુતિ ....૩૯૦ ૧૦૧ એકાદશીની સ્તુતિ ૧૦૨ આઠમની સ્તુતિ ૧૦૩ દીપમાલિકા(દીવાળી)ની સ્તુતિ.... ૧૦૬ શ્રી ઋષભદેવની સ્તુતિ ૧૦૫ શ્રી શાંતિ જિન સ્તુતિ ૧૦૬ શ્રી નેમિજિન સ્તુતિ ૧૦૭ શ્રી પષણની ૧૦૮ શ્રી સિદ્ધપદની ૧૦૯ શ્રી આચાર્ય પદની થાય ૧૧૦ શ્રી ઉપાધ્યાયપદની થાય ૧૧૧ શ્રી સાધુપદની ૧૧૨ શ્રી દનપદની થાય (૩) થાય થાય થાય થાય થાય ૧૧૩ શ્રી જ્ઞાનપદની ૧૧૪ શ્રી ચારિત્રપદની થાય ૧૧૫ શ્રી તપદની ૧૧૬ શ્રી પુંડરીકસ્વામીની થાય 11.4 .440 ... 944 0400 .... ... .... --- કાકા .... .... .... ... Acharya Shri Kailassagarsuri Gyanmandir .... For Private And Personal Use Only .... ... .... ... 6000 1300 .... 1100 .... .... ... .... .... ગહુ લી ...૨૦૫ ૧૧૭ શ્રી હરિભદ્ર સૂરિની ગડું લી ૧૧૮ ઉપાધ્યાય શ્રી વીરવિજયજીની ગ ુ લી ૧૧૯ શ્રી બુદ્ધિવિજયજી (બુટેરાયજી) મહારાજની ગહુલી ૨૦૭ ૧૨૦ શ્રી મનક મુનિની ગહુલી ....૨૦૬ ...૨૦૯ .... **** 4224 -.00 ૧૯૦ ...૧૯૧ ...૧૯૨ ..૧૯૩ ....૧૯૩ ...૧૯૪ ....૧૯૫ .... 950 ....૧૯૮ ...૧૯૯ ....૨૦૦ ....૨૦૧ ....૨૦૧ ....૨૦૨ ૨૦૩ ***૨૦૪ .... .. Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૧ શ્રી વિજયકમળસૂરીશ્વરજીની ગહેલી ૧૨૨ શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણની ગહેલી .. ..૨૧૧ ૧૨૩ શ્રી આત્મારામજી મહારાજની ગફુલી (૨) ...૨૧૨ ૧૨૪ શ્રી કલ્પસૂત્રની ગહુલી ... ...... ....૨૧૪ ૧૨૫ ગુરુમહારાજના વિહાર વખતની ગહ્લી (૨)૨૧૫ ૧૨૬ ગુરુમહારાજ પધારે ત્યારે ગાવાની ગહેલી ૧૨૭ જીવોના અ૫હત્વની ગહુલી ૧૨૮ ગુરુ મહાસ્યની ગહેલી . • ૨૨૨ ૧૨૯ શ્રી ભગવતી સૂત્રની ગહેલી ... ....૨૨૪ ૧૩૦ શ્રી વિપાક સૂત્રની ગહેલી .... ...૨૨૫ ૧૩૧ ઘડીયાળને શિક્ષારૂપ ગહેલી ... ...૨૨૬ છંદ-પ્રભાતિયા ૧૩૨ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથને માટે છેદ (ગાથા ૪૫...૨ ૧૩૩ ૩૪ શ્રી વિષહર પાર્શ્વનાથને છંદરૂપે મંત્ર .... .....૨ ૧૩૪ શ્રી સરસ્વતીને છંદ ..... ...... ..૨ ૧૩૫ શ્રી નવકારને છંદ - ....૨૩ ૧૩૬ શિયળવંતના નામનું પ્રભાતીયું ... ..૨૩૭ ૧૩૭ શ્રી મહાવીર સ્વામીના પંચકલ્યાણકનું ચઢાળીયું.૨૩૮ ૧૩૮ શ્રી મહાવીરસ્વામીનું ઢાળીયું. બીજું ..... ....૨૪૭ ૧૩૯ શ્રી સીમંધરસ્વામીને વિનંતિ (દેવચંદ્રજીકૃત) ૨૫૫ હરિયાળીએ ૧૪૦ હરિયાળી (૩) અર્થ સહિત ૨૫૮ ૧૪૧ દશ સ્થાને દશ ચંદરવા બાંધવાની સઝાય ૨૭૧ ૧૪૨ અસઝાય વર્ણન (ભાષામાં) .. ••• ૨૭૬ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ શ્રી સિદ્ધચક્રનું ચૈત્યવંદન શ્રી સિદ્ધચક આરાધિયે, આ ચૈતર માસ; નવ દિન નવ આંબિલ કરી. કીજે ઓની ખાસ. ૧ કેસર ચંદન ઘસી ઘણ, કસ્તરી બરાસ; જુગતે જિનવર પૂજિયા, મયણા મન ઉલ્લાસ. ૨ પૂજા અષ્ટ પ્રકારની, દેવવંદન ત્રણ કાછા; મંત્ર જપે ત્રણ કાળ ને, ગણુણું તેર હજાર. ૩ કષ્ટ ટળ્યું ઉબરતણું, ધ્યાતા નવપદ દયાન; શ્રી શ્રીપાળ નરેંદ્ર થયા, વાઢે બમણે વાન. ૪ સાત સો મહીપતિ સુખ લહ્યા, પહાતા નિજ આવાસ; પુજે મુક્તિવધુ વર્યા, પામ્યા લીલ વિલાસ. ૫ બાર ગુણ અરિહંતના, તેમ સિદ્ધના આઠ છત્રીશ ગુણ આચાર્યના, જ્ઞાનતણા ભંડાર. ૧ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પચવીશ ગુણ ઉપાધ્યાયના, સાધુ સત્તાવીશ; શ્યામ વર્ણ તનુ શોભતા, શાસનના તે ઈશ. નાણુ નમું એકાવને, દર્શન સડસઠ જાણ; સિત્તેર ગુણું ચારિત્રને, તપના બાર પ્રધાન. ૩ એમ નવપદ જુગતે કરી, તિન શત અડ ગુણ થાય; પૂજે જે ભવિ ભાવશું, તેના પાતક જાય. પૂજ્યા મયણાસુંદરી, તેમ નરપતિ શ્રીપાળ; પુર્વે મુક્તિસુખ લહ્યા, વરિયો મંગલ માળ, શ્રી મહાવીર જિન ચૈત્યવંદન સિદ્ધારથભુત વંદિયે, ત્રિશલાદેવી માત; ક્ષત્રિય કુળમાં અવતર્ય, પ્રભુજી પરમ દયાળ. ઉજળા છઠ આશાડની, ઉત્તરાફાલ્ગની સાર; પુર વિમાનથી, ચવિયા આ જિન ભાણ. ૨ લક્ષણ અડહિય સહસ એ, કંચન વરણી કાય; મૃગપતિ લંછન પાઉલે, વીર શિરરાય. ૩ ચતર શુદિ તેરશ દિને, જમ્યા શ્રી જિનભાણ; સુરનર મળી સેવા કરે, પ્રભુનું જન્મકલ્યાણ. ૪ મૃગશિર વદિ દશમી દિને, લિયે પ્રભુ સંજમભાર; ચઉના જિનજી થયા, કરવા જગ ઉપકાર. સાડાબાર વરસ લગી, સહ પરિસહ જેણુ; ઘનઘાતિ ચઉ કર્મ જે. કરવા ચકચૂર તેણુ. ૬ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈશાખદ દશમી દિને, ધ્યાન શુક્લ મન ધ્યાય; શાલિવૃક્ષ તળે પ્રભુ, પામ્યા પાંચમ નાણુ, સંઘ ચતુર્વિધ થાપવા, દેશના દે મહાવીર; ગૌતમ આદે ગણુધરા, કરવા હજુર વજીર. કાતિ કે કૃષ્ણ અમાવસ દિને, વીર લઘુ નિરવાણ; પરભાત ઇંદ્રભૂતિને, ઉપન્યુ. કેવળજ્ઞાન. જ્ઞાન ગુણે દીવા કર્યા, કીતિ કુમળા સાર; પુન્યે મુક્તવલ્લૂ વર્યા, વરતી મગળમાળ, શ્રી શાન્તિનાથ જિન ચૈત્યવદન બાંતિકરણ પ્રભુ શાન્તિજી, અચીરા રાણી નદ; શ્વસેન રાય કુતિલક, અયતણા એ કદ. શ્રૃષ ચાળોશની દેહડી, લાખ વરસનુ આય; ગલ ઇન બિરાજતા, સાવન સમ કાય. રણે આવ્યા પારેવડા, જીવદયાપ્રતિપાળ; રાખ રાખ તુ રાજવી, મુજને સ’ચાણેા ખાય. જીવથી અધિક પારેવડા, રાખ્યા તે પ્રભુ નાથ; દેવમાયા ધારણ સમે, ન ચડ્યેા મેઘરથ રાય, દયાથી દો પદવી લહી, સાળમા શાન્તિનાથઃ પુન્ય સિદ્વિધૂ વર્યાં, મુક્તિ હાથેા હાથ. For Private And Personal Use Only ८ ૧૦ ૧ ૪ Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir E 9 --- --- સ્તવનો શ્રી નવપદજીની ઓળીનું સ્તવન | (દેશી–લલનાની ) દેશ મનહર માળવો, નિરૂપમ નયરી ઉજેણઃ લલના રાજ કરે તિહાં રાજી, પ્રજાપાળ ભૂપાળ. લલના શ્રી સિદ્ધચક આરાધીએ. એ આંકણું. ૧ તસ અંગજ બે બાલિકા, મયણા જગવિખ્યાત લલના જિનમતી પાસે વિદ્યા ભણી, ચોસઠ કળા વિશાળ લલન શ્રી સિદ્ધચક્ર છે. સાતશે કેડીને અધિપતિ, શ્રપાળ નરિંદ: લલના પરણાવી મયણું તેહને, કેડીશું ધરતી નેહ, લલના શ્રી સિદ્ધચક. ૩ પિયુ ચાલે દેવજુહારીએ ઋષભજિણુંદ ઇષ્ટદેવલલના પૂછ પ્રણમી આવી, ગુરુ પાસે સસનેહ. લલના શ્રી સિદ્ધચક. ૪ કહે મયણું સુણે પૂજ્યજી, તુમ શ્રાવકને ભાગઃ લલના કવણું કમસંજોગથી, કેમ જાશે એ રેગ? લલના શ્રી સિદ્ધચક્ર પ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : ધ ; Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુ કહે વત્સ સાંભળેા, નહીં અમ અવર આચાર;લલના સિચક્ર જત્ર જોઈને, કશુ તુમ ઉપકાર. લલના શ્રી સિદ્ધ્વ ૬ આસા દિ સાતમ દિને, કીજે એની ઉદાર; લલના પાંચ દ્રિય વશ કરી, કેવલ ભૂમિ સથાર, લલના શ્રી સિદ્ધચક્ર ૭ ડિમણા દાય ટંકના, દેવવંદન ત્રણ કાળ; લલના વિધિ જિનવર પૂજીએ, ગણું તેર હજાર. લલના શ્રી સિદ્ધચક્ર૦ ૮ એમ નવ દિન આંબિલ કરે, મયણા ને શ્રીપાળ; લલના પંચામૃત્ત વણૅ કરી, નવરાવે ભરથાર લલના શ્રી સિદ્ધચક્ર ૯ શ્રી સિદ્ઘક્ર સવા ફળી, પાડા સુખ શ્રીપાળ; લલના પૂવ પુન્યવસાયથી, મુકિત લડે વાળ, લલના શ્રી સિદ્ધચક્ર ૧૦ ઢાળ ખીજ ( દેશી-લાલ હૈ, ચતુર નર ! ) શ્રી ગુરુવયણે તપ કરે રે લાલ, નારી ને ભરથાર રે, ચતુર નર ! શ્રી સિદ્ધચક્ર સેવા કરે રે લાલ. એ આંકણી. ભક્તિ યુક્તિ ઘણી સાચવે રે લાલ, રહે સ્વામી આવાસ રે ચતુર નર ! શ્રી ૧ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી અરિહંત પહેલે પદે રે લાલ બીજે સિદ્ધનું ધ્યાન રે ચતુર નર ! ત્રીજે આચારજ ઉવઝાયને રે લાલ. સકળ સાધુ પ્રમે પાય રે ચતુર નર : શ્રી. ૨, જ્ઞાન-દર્શન–ચારિત્રના રે લોલ, ગુણ સ્તવે ચિત્ત ઉદાર રે ચતુર નર ! નવમે તપ પૂરું થયું રે લોલ, ફળિયા વાંછિત કાજ રે ચતુર નર : શ્રી. ૩ એમ નવ દિન આંબિલ કરે રે લાલ. મયણાં ને શ્રીપાળ રે ચતુર નર ! દંપતી સુખ લિયે સ્વર્ગના રે લોલ, વિલએ સુખ શ્રીકાર રે ચતુર નર ! શ્રી ૪ સૂઈ જિમ દોરા પ્રતે રે લાલ. આણી દીયે કદિ હાય રે ચતુર નર ! મયણું બેઉ કુળ ઉર્યા રે લાલ. શ્રી જિનધર્મ પસાય રે ચતુર નર: શ્રી. પ ગુરુ દી ગુરુ દેવતા રે લોલ, ગુરુ મોટા મહીરાણ રે ચતુર નર : ભવોદધિ પાર ઉતારવા રે લાલ. જલધિએ જેમ નાવ રે ચતુર નર ! શ્રી. ૬. જે નવપદ ગુરુજી દિયા રે લોલ, ધરતા તેહશું નેહ રે ચતુર નર ! For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂરવ પુત્વે પામિયા રે લાલ. મુક્તિ વર્યા ગુણ ગેહ રે ચતુર નર ! શ્રી. ૭ ઢાળ ત્રીજી ( દેશી-આઇલાલની ) રાજગ્રાહી ઉદ્યાન. સમવસર્યા ભગવાન, આ છેલાલ; શ્રેણિક વંદન આવિયાજી. ૧ હય ગય રથ પરિવાર, મંત્રી અભયકુમાર; આલાલ બહુ પરિવારે પરિવજી. ૨ વાંધા પ્રભુજીના પાય. બેઠી પરષદા બાર; આ૦ જિનવાણી સુણવા ભણી. ૩ દેશના દે જિનરાજ. સાંભળે એ નરનાર; આ૦ નવપદ મહિમા વરણવે છે. ૪ આ ચઇતર માસ, કીજે આળી ઉલ્લાસ; આ૦ શુદિ સાતમથી માંડીએજી. ૫ પંચ વિષય પરિહાર, કેવળ ભૂમિ સંથાર; આઠ જુગતે જિનવર પૂજીએજી. ૬ જપીએ શ્રી નવકાર. દવવંદન ત્રણ કાળ; તેર હજાર ગણ ગણેજી. ૭ એમ નવ આંબલ સાર, કીજે ઓળી ઉદાર; આ દંપતી સુખ લહ્યા સ્વર્ગના જી. ૮ કરતાં નવપદ ધ્યાન, મયણું ને શ્રીપાળ; આ૦ અનુક્રમે મુક્તિપદ વર્યા.૯ For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : : : ઢાળ ચેાથી ( દેશી-અલબેલાની ) આજે આવ છે રે અધિકા, Acharya Shri Kailassagarsuri Gyanmandir જોવા દરિસણ પ્રભુ મુખ મટકા; મટકે મેાહ્યા રે ઇંદા, જાણું પ્રભુ મુખ પુનમચ, શ્રી સિકને ર્ં સેવા-અ આંકણી, ૧ કેસર ચંદન રે ઘસીઅ, નવ અંગે પ્રભુજીની પૂજા રચીએ; પૂજાના ફળ છે રે મીઠાં, તેતા મયણા પ્રત્યક્ષદીઠાં. શ્રીપહેલે પદ અરિહંત લીજે,જે સિદ્૫૬ ધ્યાન ધરીજે; ત્રીજે આચારજ થીજે,વય પદને ચેાથે ગુણીજે.શ્રી પાંચમે સાધુ રે પ્રણમે, છઠ્ઠું દરસણ જ્ઞાન સાતમે; આમે ચારિત્રરે સાર,નવમે તપપ૬ ઉજવાવાન.શ્રીજ એમ નવ મિલ કીજે, સ્વામીવસલ પારખ્યું દીજે; રાત્રિજાગરણ કીજે, સ્વામિભાઇને શ્રીલે લીજે. શ્રીન્ય એકાશી ખિલે તપ પૂરું, શક્તિસાર કરેા ઉજમણું; સિદ્ધચક્ર મહિમા છે રે રુડ, અષ્ટ કમ થાયે ચકચૂરા. એમ નવપદને રે ધ્યાતા, મા શ્રીપાળ જર્શાવખ્યાતા; પુન્યસિક રે સેવ્યા,ચાખે મુક્તિ શિવ ક્યૂ મેવા.શ્રી૭ ાળ પાંચમી ( દેશી-ઝુમખડાની ) શ્રી સિદ્ધચક્ર આરાધીએ રે, જેના ગુણ અનંત, જિનેશ્વર પૂજીએ; For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૯: વિધ અડ પાંખડી કરી રે, નવમા સિદ્ નમત, જિનેશ્વર પૂજીએ. ૧ કવાક ફીરે ચક્ર ન્યુ રે, ફરતા પદ ઢળ્યા આઠ; જિ ચિ ભાગ વચ્ચે ઢળ્યા રે, રાતા સિદ્ધ ભગવત, જિ- ર જ્ઞાન દર્દશણ ચારિત્ર ગણે રે, ક્ષાયક સમક્તિવંત; જિ ક પયડી ડે ક્ષય કરી રે, પદર ભેદે સિદ્ધ, જિ ૩ લાકને અંતે જઇ વસ્યા રે, સાદિ અન તમે ભાગ; જિ॰ યોગીશ્ર પણ ધ્યાવત્તા રે,આણી ઢવ્યા નિજ લાગ.જિજ અરિહત જ઼િન્દુ રિ નમા રે,ઉવઝાય ને સ સાધુ; જિ નાણુ દન ચારિત્ર તા રે, એમ નવપદ સંયુક્ત.જિલ્પ ભક્તિ કરે સ્ટિકની રે, જાય જયા એકાન્ત; જિ૦ નવ દિન નવ આંબેલ કયાં રે, મયણા ને શ્રીપાળ. જિ૬ પતી નવપદ સેવતાં રે, પામ્યા નવમું સ્વ; જિ૦ આત્મ અનુભવજ્ઞાનથી રે, ભક્ત વડે અપવ. જિ૦૩ વાળ છઠ્ઠો ( બેંગલાની દેશી. ) સેવા રે ભવ જન ભક્તિ ભાવ, ધ્યાવેા રે સિદ્ધચ” મન ઉમાય, ભવ સાંભળેા, આસા માસે ચૈત્રમ ગ; કીજે એની નવ અભ’ગ વિ॰ આસા૦ ૧ ઉભય ટંક પડિક્કમણું જાણુ, દેવવ'દન પૂજા ત્રણ કાળ; ભવ સાંભળે. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૦ : કેસર ચદન મૃગમદ સાર, પૂજા રચા થઈ ઉજમાળ. ભવિ૦ આ૦ ૨ મંગલ દવે આરતિ શાળ, અક્ષત ફળાદિકનૈવેધ થાળ; ભાવિ સાંભળો. ચઉદ પૂર્વને જે છે સાર, તેણે કારણે સમરે નવકાર. ભવિ૦ આ૦ ૩ એ સિદ્ધચકની ભક્તિ નિત્ય, નવપદ જાપ જો એકાના ભાવિ સાંભળે. જપતા નવપદ મયણે શ્રીપાલ, ઉંબરોગ ગ તતકાળ. ભવિ૦ આ૦ ૪ સાત સો મહીપતિ નમણુ પ્રભાવ. દેહી પામ્યા કંચનવાના ભવિ સાંભળે. બાંધી સંપદા જગજસર. પામ્યા મુકિત સુખ ભરપૂર. ભવિ આ૦૫ ઢાળ સાતમી | (દેશી-મનમોહન મેરે ) સિદ્ધચક સેવા કરો, મનમોહન મેરે. જે છે પરમ દયાળ, મનમોહન મેરે. એ રાંકણ. અલિય વિઘન દૂર કરે, મન ઉતારે ભવપાર. મન૧ આ શુદિ સાતમ દિને. મન કીજે ઓની ઉદાર; મઠ ઉભય ટંક કાઉસગ્ગ કરે. મન તજી વિષયમમાદમ૨ કેસર ચંદન ઘસી ઘણું. મનવ પૂજા રા શ્રીકાર; મઠ ધ્યાન ફળાદિક ઢાંયેિ, મન કુલે પગ ભરાવ મન. ૩ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૧ : શ્રી સિદ્ધચક ભકિત કરે મન મયણું ને શ્રીપાળ; મ0 દેવવંદન કા ઉસગ્ગ કરે મ પૂરવ ભવ અભ્યાસ. મ. ૪ એમ નવપદ વિધિ સાચવે, મન, ચાર વર્ષ ષટ માસમ, દંપતી નવપદ સેવતાં, મ0 લહે મુકિતમુખવાસ. મ. ૫ ઢાળ આઠમી | (દેશી-ધૃતકલોલ પાર્થ ખારા રે ) આ ચેતર મા કરે. ઓળી મન ઉલ્લાસે રે, ભવિયા) શ્રી સિદ્ધચક આરાધો. એ આંકણી. પૂર્વ દિશિ અરિહંત વેત, બાર ગુણે સોહંત રે. ભવિચાર કરી સિદર ૧ મધ્ય ભાગે સિદ્ધરાજ સેહે, રકત વર્ણ ગુણ આઠ રે, ભવિયા) શ્રી સિદ્ધ દક્ષિણે આચારજ હો. પીત વાન છરીશ ગુણ શોભે રે. ભવિ૦ થી ૨ પશ્ચિમે નીલા ગુણ પચવેશ, વાચક દ્વાદશ અંગે રે, ભવિયા૦ શ્રી સિદ્ધ ઉત્તર દિશે હે ઘનવાન, ગુણ સત્તાવશે તનુ તાપે રે. ભવિ. થી ૩ નાણું નમું આગ્ન ખૂણે, | ભેદ એકાવન ઉજવલ વર્ણરે; ભવિટ કી નૈઋત્ય ખૂણે દશન રાજે. ધવળા સડસઠ ભાજે રે. ભવિ. શ્રી. ૪ For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૨ : વાયુ ખૂણે ચારિત્ર ભલું, સિતેર ગુણ પવિત્ર છે. ભવિ. શ્રી સિદ્ધ ઈશાન ખૂણે તપ તાપતાં, પ બાહ્ય અત્યંતર વિરાજે રે. ભવિ શ્રી. પ એમ નવપદ જે પૂજે, તેના રંગ સકળ તિહાં ધ્રુજે રે; ભવિ. શ્રી દંપતી સાથે નવપદ સેવ્યા, ચા બે પુજે મુકિત મેવા રે. ભવિ. શ્રી દ ઢાળ નવમી (દેશી–અજિત જિગદશું પ્રીતડી ) નવપદમહિમા સાંભળાવીર ભાખેહોજિનધર્મનો મર્મકે પર્ષદા બાર મળી તિહાં, દેવ દેવી હો નરનારીના ગ્રંદ કે. નવટ એ આંકણી. ૧ જૈનધર્મ જગ સુરત, જે સેવે ડો ધરી ચિત્ત ઉદાર કે; આ ભવ પરભવસુખ લહે,જેમ પામ્યા હો ઊંબરશ્રીપાળકે. નવ૦ ૨ પૂછે નૃપ પ્રણમી પ્રભુ કેણું નૃપતિ હે કુંવર શ્રીપાળકે; એણે ભવે સુખસંપદા કેમ પરભવે હે લહ્યા સ્વર્ગનિધાન કે? નવ૦ ૩ કહે તમ શ્રેણિક સુણે,તુમને દાખું હે શ્રીપાલચરિત્રકે; નિદ્રા વિકથા પરિહરે, વળી સાંભળી હે કરે શ્રવણ પવિત્ર કે–નવ૦ ૪ કસુણે સભીકે For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૩ : અંગ અનોપમ દેશમાં, નૃપ નામે હે સિંહરથ ભૂપાળ કે; રાણું કમલપ્રભા દેવી, તસ અંગજ હે કુંવર શ્રીપાળ કે. નવ૦ ૫ ગુરુમુખ નવપદ ઉચ્ચર્યા, નૃપ સેવે છે ધરી ચિત્ત ઉદાર કેઃ ભક્તિ કરે ગુરુદેવની, ત્રત પાળે હે સમક્તિશું બાર કે. નવ૮ ૬ પૂવે નવપદ આચર્યા, શ્રીમંત રાજા હે શ્રીકાંતા નાર કે તેણે પુજે દિ રમણ મળી, વળી લીધો હે સ્વર્ગ નવમો સાર છે. નવ. ૭ આઠ સખી શ્રીમંતની, તે રાખે છે નવપદશું પ્રેમ કે, તે પુજે નૃપકુળ ઉપની, થઈ મયણાની તે આઠે બહેન કે. નવ૦ ૮ દેશના સુણું નૃપ રંજિયો, હરખિત થયા હે નગરીના લેક કે; ભક્તિ કરે સિદ્ધચકની, કહેધન ધનતે શ્રી જૈનધર્મપત . નવ વાધે કમળા કીતિ ને, જસ પસરે હે પુન્ય જોગે તેજ કે; ચરણકમળ નિત સેવતા, બાલા હે વળી મુક્તિસેજ કે. નવ૮ ૧૦ ઇતિશ્રી નવપદજી સ્તવન સંપૂર્ણ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંડિત શ્રી વીરવિજ્યજીકૃત શ્રી લિભદ્રજીની શિયલવેલ દુહા સયલ સુહંકર પાસજી, શંખેશ્વર શિરદાર; શંખેશ્વર કેશવ જરા–હરત કરત ઉપગાર. ૧ સરસ વચન રસ વરસતી, સરસતી ભગવતી જેહ; શુભમતદાચક શુભ ગુરુ, પ્રણમું ત્રિકરણ એહ. ૨ ભદ્રંકર શૂલિભદ્રજી, સાધુ સકલ શિરદાર; તાપ તપી કંચન યથા, ગુરુ કહે "દુ કરકાર. ૩ લલિત વચન પદ પદ્ધતિ, રચશું શિયલની વેલ; બાળક બાહુ પસારીને, જલનિધિ માન કરેલ. ૪ સુણતાં સજજન સુખ લહે, દુર્જન મન ડેલાય; પયપાને પુષ્ટિ વધે, વિષધરને વિષ થાય. ૫ વ્રતધારી નિશ્ચળ હેવે, ભદ્રકને ગુણ રાગ; વૈરાગી વૈરાગ્યતા, પંડિત વચનશું લાગ. ૬ જળધર જળ વરસે ભુવિ, ઇશું પ્રમુખ રસ જેમ; ચતુર વિવેકી રઝશે, રચશું રચના તેમ. ૭ ૧ મહામુશ્કેલ કાર્ય કરનાર. ૨ બાળક હાથ લાંબો કરીને જેમ સમુદ્રનું માપ બતાવે તેમ. ૩ દૂધ પીવાથી. ૪ સ૫. ૫ શેરડી. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૫ : ઢાળ ૧ લી ( હરિ વેણુ વાય છે રે હો વનમાં-એ રાગ ) પાડલીપુરમાં રે પ્યારે, નવ નવ રસ કાતુક શણગારે; સુખિયા પ્રાણું રે ઝાઝા, રાજ કરે છે શ્રી નંદરાજા. પાડલી. ૧. સકડાલ મંત્રી રે જાણે, નાગર જ્ઞાતિ સુજાત વખાણે? કમલમુખી કમલા અનુસરણી, સુંદર લાલદેતસ ઘરણી. પા ૦૨,પુત્ર ભલેરા રે પામે, શ્રી સ્થલિભદ્રને સિરિયા નામે; પુત્રી સાતે રે મળિયા, નવનંદની તેહને અટકળિયા. પા. ૩. ચતુરાઈકેરા રે કહીએ, સ્થાનક નીતિશાએ એમ કહીએ; પંડિત સાથે રે મળતાં, રાજસભાનિવેશે ભમતાં. પ૦ ૪. શાવ્યપઠન દેશાંતર ભમીએ, રહીએ નિત્ય વેશ્યા મંદિરીએ તે ચતુરાઈ રે આવે, એમ સ્થૂલિભદ્ર તિહાં દિલ ધ્યાવે. પા૫. તાતની આણ રે માગી, દ્રવ્ય સહિત ચાલ્યા વડભાગી; કેશ્યા દેખી રે થંભે, શુભ શણગાર શરીર અચંભે. પાટ ૬. ૧ “લાછલદે નામની તેની સ્ત્રી હતી. ૨ સાત પુત્રી આ પ્રમાણે–ચક્ષા, ચક્ષદિન્ના, ભૂતા, ભૂતદિન્ના, એણ, વેણ, અને રેણા. ૩ બે પુત્ર અને સાત પુત્રી મળી નવ સંતાને * ચતુરાઈ પ્રાપ્ત કરવાના આ પાંચ સ્થાનક છે. અત્ર નીચેના લેક પર વાતિક છે. देशाटनं पण्डितमित्रता च, वारांगना राजसभाप्रवेशः । अनेकशास्त्राणि विलोकनानि, चातुर्यमूलानि भवंति पंच ॥ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢાળ ૨ જી (સોના રૂપાકે સેગડે, સઈયાં ખેલત બાજી–એ રાગ ) વારવધુ સેહામણી. રૂપ રંગે સારી; સકળ સ્વરૂપ નિહાળતાં, સુરસુંદરીર હારી. ૧ શરદ પુનમને ચંદ્રમા, મુખ દેખી 'હરાવે; અધર' અરુણું પરવાળની, પણ ઉપમા ન આવે. ૨ દંત ઇસ્યા દામ કળી, ફૂલ વયણે ખરતાં; નાસા ઉપમ ન સંભ, શુક ચંચુક ધરતાં. ૩ લોચનથી મૃગ લાજી, શશી મંડળ બેઠે; સુંદર વેણી વિલેકીને, ફણિધર ભૂમિ પેઠે. ૪ પાણી ચરણને જોઈને, જળ પંકજ વસિયા કળશ ઉરેજને દેખીને, લવણેદધિ૧૧ ધસિયા. ૫ લંક કટિતટનર કેશરી,૧૩ ગિરિકંદર નાસી; મેહનીમંત્રવશે ઘડી, ધાતે બહાં વાસી. દંતતણે ચૂડે ધયે, હૈયે મેતીને હાર; કુંજરની ગતિ ચાલતી, ત્રણ રન જ હાર. ૭ ૧ વેશ્યા. ૨ ઈંદ્રાણું અથવા સામાન્ય દેવાંગના. ૩ વેશ્યાનું મુખ. ૪ હારી જાય. ૫ હેઠ. ૬ આંખે. ૭ અબેડે. ૮ હાથ–પગ. ૯ કમળ. ૧૦ સ્તન. ૧૧ તેનું સ્તનમંડળ જેઈને શરમને લીધે કળશે લવણસમુદ્રમાં ચાલ્યા ગયા. ૧૨ કેડનો ભાગ. ૧૩ સિંહ. ૧૪ વિધાતાએ. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૭ : ૧ ખેદે ભરાણા હાથીઆ, નાખે શિર છાર; અબળા તે સબળા થઇ, અમને ધિક્કાર. કંચુક કશી કારનેા, હાથે સાનાના ચૂડા; મેાહનગારી પ્રેમમાં, રસ વાગ્યેા છે રૂડો. ચીર તિલક વાળી સજી, સાથે શણગાર; સ્થૂલિભદ્ર તે દેખતાં, માહ્યા તેણી વાર. તેહવે તે હિરણાક્ષીએ, આલિંગ્યા ધરી નેહ; પીનપયાધર બાગમાં, ભૂલા પડચા તેહ. નિત્ય નવલી ક્રીડા કરે, નિત્ય નવલા ભાગ; સરસ ભાજન અમૃત સમા, આરેાગે સુરભાગ. ૧૨ પચ વિષય સુખલીલમાં, બાર વરસ નિગમીયા; સાડીબાર ધન કાડશું, શુભ રંગે રમિયા, ૯ For Private And Personal Use Only ૧૦ ૧૧ ૧૩ ઢાળ ( હા જશેાદાના જાયા—એ રાગ. ) કાળ ગયેા નવ જાણીયા રે, વેશ્યા વિલુદ્દો તેહ, છેલન છેડીયા રે; વરચિ બ્રાહ્મણને સાગે, સડાલ મંત્રી જેહ, છેલ ૧. નંદ નરેશ્વર કાષિયા રે, મંત્રી મરણ લાહે તામ, છેલ॰રાયે સિરિયાને તેડાવીયારે, દીએ મંત્રીપદ કામ, છેલ૦ ૨. મુજ આંધવ વેશ્યા ઘરે રે, રંગે રમે એક ૧ હાથીઓ પેાતાના મસ્તક ઉપર ધૂળ નાખે છે. ૨ નવી નવી. ૩ પ્રેમમાં આસક્ત. ૪ સ્થૂલિભદ્રના નાને ભાઇ, Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૮ : ચિત્ત, છેલ, માંસનખ જળ-માછલી રે, તાસ સરિખી પ્રીત, છેલ૦ ૩. મંત્રીપણું દીઓ તેહને રે, તેડાવી મહારાય, છેલ, નંદ કહે સિરિયા પ્રત્યે રે, આણુ તું એણે ઠાય, છેલ૦૪. શીખ લહી નરરાયની રે, પહેાતે સિરિયે ત્યાંહી. છેલ૦ બાંધવને પ્રભુમી કહે રે, તેડે નરિંદ ઉછી , છેલ૦ ૫. સાંભળી કેશ્યાને કહે રે, જઈ આવું એક વાર, છેલ૦ હવે વળતું વેશ્યા કહે રે, સુણ શુભવીર કુમાર, છેલ૦ ૬. ઢાળ ૪ થી (તમે વસુદેવ દેવકીના જાયા છે, લાલાજી લાડકડા–એ રાગ.) કેશ્યા વેશ્યા કહે રાગી જ, મનહર મનગમતા.. કીહાં જાશે પિયુ સેભાગી , મનહર મનગમતા; નહિ જાવા દઉં નિરધાર છે, મન. આપણે શું નૃપ દરબાર છે? મન ૧. કરી ચતુરાઈ ચિત્ત ચાલે છે, મન જાઓ મુજને દેજે ગાળે છે, મ એવડી શી કરવી આળે છે, માત્ર એહ પુરુષને પાછા વાળે , મ૦ ૨. પ્રીતમ પ્યારા તુમ ટાળી છે, મગ નહીં કેઈની હું ઓશીઆળીજી, મ૦ આવશે જે અવની ઇશ છે, મ તેહને પણ ઉત્તર દઈશ જી. મ. ૩. એમ કરતાં ૧. એની પ્રીતિ એવી જાતની છે કે જેવી માંસને અને હાથના નખને હોય અથવા જળને અને માછલીને હોય. ૨. આ સ્થાનકે. ૩. દરકાર. ૪. પૃથ્વી પતિ રાજા. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૯ : જો તમે હિડા જી, મ॰ તે મુજને સાથે તેડા જી, મ નવ છ ુ' 'તુમચેા કેડા જી, મ॰ પૂરવ પ્રીતે રસ રેડા જી, મ૦ ૪. વન ફરતાં અમૃત ફળ દીઠું' જી, મ॰ ચાખતાં લાગ્યું મીઠુ જી, મ॰ કોઇ દેખણુ તિહાં રઢ માંડે જી, મ॰ પણ તે કરથી નવ છાંડે જી, મ૦ ૫. તેમ તુમ સમ હીરા પાયા જી, મ॰ લાછલ દેવીના જાયા જી, મ॰ તુમે મેાહનીમત્ર જ સામ્યેા જી, મ૦ તુમણું મુજ પ્રેમ તે વાયેાજી, મ૦ ૬. રસીયા સહ હું રંગ રાતી જી, મ૦ પિયુ વિરહે ફાટે છાતી જી, મ ૫ આ ઊભી પાલવ ઝાલી જી, મ॰ હું તમને અંતર વ્હાલી જી, મ૦ ૭. સ્થૂલિભદ્ર કહે હઠ મેલા જી, મ નૃપ ભેટી આવીશ વ્હેલા જી, મ॰ તારા સમ એ કીહાં રાચુંજી? મ॰ શુભવીર વચન છે સાચું જી. મ૮. ઢાળ ૫ મી ( મન મંદિર આવે રે, કહું એક વાતલડી—એ રાગ ) કરકાલ કરીને રે, ચાલ્યા ગુણ ભરીયા; ધરી વિનય વિવેકે રે, જઇ નૃપને મળીયા. ભૂપાળના મુખથી રે, વાત સકળ નિરુણી; સંસાર સ્વરૂપને રે, ચિતે શિર ધૂણી. For Private And Personal Use Only ૧ ૧. તમારા. ૨. આગ્રહ. ૩. કામદેવના મંત્ર. ૪. થયા, વચ્ચેા. પ. છેડા. ૬. સાગન. ૭. હાથેથી કોલ આપવે, વચન આપવું. Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૦ : મેં વાત ન જાણું રે, વેશ્યા ઘર રમતાં; આતમ ગુણહાણી રે, ભૂલાં ભવ ભમતાં. ૩ કહે અવનીસ્વામી રે, શી ચિંતા કીજે, સકડાલની પાટે રે, મંત્રીપણું લીજે. સ્થલિભદ્ર કહે તવ રે, આલોચી આવું આલોચે આગળ રે, સુખસંપદ પાવું. પ્રણામ કરીને રે, અશોક વન જાવે; સમતત્વ વિચારી રે, લેચ કર્યો ભાવે. રતનકંબલને રે, તિહાં એ કીધે; જઈ રાજસભામાં રે, ધર્મલાભ જ દીધો. આ લોચ્યું રાજા રે, મસ્તક મેં બહાં; મહાવ્રત ઉચ્ચરવા રે, જઈશું ગુરુ જીહાં. કેશ્યાઘર બુધે રે, નૃપ જેવા ઉઠયો; શબગંધ મુનિ સમ રે, દેખી દિલ તુચો. સ્થાલિભદ્ર મુનીર રે, પંથશિરે ચલિયા સંભૂતિવિજયજી રે, મારગમાં મળિયા. ગુરુ પ્રણમી બોલે રે, મુજ દીક્ષા દીજે; વદે સૂરિ સગાની રે, તે અનુમતિ લીજે. ૧૧ ૧. વિચાર કરીને. ૨. સમતાભાવ. ૩. લોન્ચ કર્યો. ૪. શબની ગંધ આવતી હોય તે તરફ જેમ ન જુએ તેમ કશ્યાના ઘર તરફ પણ તેમણે ન જોયું. પ. રસ્તે ૬. રજા. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૧ : સરેયાકેરી રે, તિહાં આણું માગી; આચારજ પાસે રે, લીયે વ્રત વૈરાગી. ૧૨ સૂરિ સાથે વિહારી રે, શ્રત નિત્ય અભ્યાસી; આતમ સુવિલાસી રે, રહે ગુરુકુળવાસી. ૧૩ સંજમશું રમતા રે, નિશદિન મુનિરાયા; નહિ મેહ ને મમતા રે, રંક સમા રાયા. ઇચ્છાદિક દશવિધ રે, વળી સમાચારી; ચેમાસા ઉપર રે, ગુરુ અભિગ્રહ ધારી. કૂપાંતરર જાવે રે, એક હરિકંદરીએ; અહિબીલ સ્કૂલિભદ્ર રે, વેશ્યા મંદિરીએ. ગુરુ આણુ વિહારી રે, પાતકડાં ધુ; શુભવીર વિવેકી રે, વેશ્યા વાટ જુવે. ૧૭ ઢાળ ૬ ઠી (હે સાહેબજી, પરમાતમ પૂજાનું ફળ મને આપે–એ રાગ.) હે સજની રે, પ્રીતમજી પ્યારી રે, હજીયન આવી, હે સજની રે, ચાતુર રે નર, ખબર ન કાંઈ લાવી; હે સત્ર ચાલ્યો રે મુજ કરી અવધિ ઘડી ચારની, હે સત્ર સુખીયે તે શું જાણે વેદના નારની ? ૧ ૧. ઈચ્છા, મિરછા વિગેરે દશ પ્રકારની મુનિમારૂપ સમાચારી. ૨. કુવા ઉપર ભારવટ મૂકેલ હોય તેની ઉપર ચાર માસ કાઉસગ્ગ ધ્યાને રહેવા એક શિષ્ય ગયા. ૩. સિંહ ગુફાને મોઢે. ૪. સર્પના રાફડા પાસે. ૫. વખતની હદ. ૬. વિરહદુઃખ. For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૨ : હે સત્ર એક વિરહ દુઃખ બીજું ૧ઘન જળ ગડગડે, હે સટ દુઃખીયાના શિર ઉપર દુઃખ આવી પડે; હે સત્ર પાવસ માસે જળ વરસે ઘન ઘેરી, હે સર માહરે રે કંદર્પત વન મોરી. ૨ હે સો અંગ વિનાને પંદર સ્થાનકને દહે, હે સર અંગુઠે ઘુંટી રે, જંઘાએ રહે; હે સ૦ જાનુ ને સાથળ"રે, ભગનાભી ફરે. હે સટ બંધ ને છાતી રે, ૧૯ઉરેજ અધરે.૧ ૧ ૩ હે સર ગલ્ફસ્થળ લોચન, નિલાઓ* શિરે ૧૫ હો સ. વિષધરનું વિષ વ્યાપ્યું મણિમંત્રે હરે; હે સ૮ વિષય ઉરગ હંસે મુજ કાયા ગળી, હે સ૮ લાછલદે જાયા વિણ નહીં કેઈ ૮જાંગુલી. ૪ હે સ. એણને વેળા રે પિયુ આવી મળે, હે સઢ ફોગટી શણગાર રે તે મુજને ફળે; હે સ૦ બપૈયાને વાર રે કેમ પિયુ પિયુ કરે છે, હે સપાને છેદીને ઉપર ૧૦ધૂણે ધરે. ૫ હે સ0 પિયુ માહરે હું પિયુની પિયુ પિયુ કરું, હે સર વેશ્યાને વળનું સા ભાખે ૧૧સુંદરી; હે સટ બપૈયો પિયુ પિયુ કરતો તમને ૧લવે, હે સ૦ થોડે થોડે દુઃખડે જગ દાધુ સંવે. ૬ ૧ વાદળાં. ૨ અશાડ માસ. ૩ કામદેવ. ૪ ફાલ્યા. ૫ કામદેવ. ૬ સ. ૭ લિભદ્રજી. ૮ ગારુડી. ૯ બેલતે અટકાવ. ૧૦ પાંખ છેદીને મીઠું ભર જેથી તે બોલી શકે છે નહિ. ૧૧ તેની સખી. ૧૨ કહે છે. ૧૩ બળી રહેલું છે. For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૩ : હા સ૦ અષાઢે જળ વરસે ગાજે વીજળી, હો સ॰ વ્હાલેશ્વર વિષ્ણુ થી સાપારી ઉજળી ?, હો સ૦ કાળાંતરે શુભવીર મુનિવર આવીયા, હા સ॰ કાશ્યાએ મુક્તાફળશું રે વધાવિયા. ઢાળ ૭ મી ( પંદર તિથિ. ) ( સનેહી ! વીરજી જયકારી રે-એ રાગ. ) વેશ્યાએ વધાવ્યા સ્વામીરે,ઊભી આગળસાશિરનામીરે, કહે સાંભળેા અંતરજામી, વ્હાલાની વાટડી અમે જોતાં રે. ૧. વિરહાનલે દાધી દેહ રે, ઘણાં વસ રહી હું ગેહ રે; પણ નાન્યેા નગીના નેહ, વ્હાલા૦ ૨. કામી રસમરે નિશ ઘેરા રે, જેમ ઇજલધર ઝંખે મારા રે; જળ ચાતુર્ક ચંદ ચકારા, વ્હાલા૦ ૩. જેઠ માસ તા . જેમ તેમ કાચો રે, મને મયણુ તે વ્યાખ્યા ગાઢો રે; વળી આવ્યા તે માસ આષાઢ, વ્હાલા૦ ૪. પડવે દિન પિયુ સાંભરતા રે, નિશિ માર તે ટહુકા કરતા રે; આઢ પહાર ગયા દુઃખ ધરતાં, હાલા॰ ૫. બીજે શ્રીજીને નિહાળી રે, હું બાળપણાની ખળી રે; મેલી મુજને શું ટાળી વ્હાલા ૬. ત્રીજે ટી`ખળ એક જાગ્યું રે, ૧ ચેમાસામાં. ૨ ઇચ્છે. ૩ અધારી રાત્રિ. ૪ વરસાદને. ૫ મેાર. ૬ કામદેવ. ૭ સખી. ૮ ઉવેખી. ૯ તાફાન. For Private And Personal Use Only # Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૪ : ચિત્રશાળીએ તુમ રૂપ રાગ્યું રે; જોતાં મનડુ તિહાં લાગ્યું, હાલા. ૭. ચેાથે અવધ ઘડી ચાર રે, કરી ચાલ્યા ચતુર તજી નાર રે; દાય ચાર વરસની વાર, વ્હાલા૦૮. પાંચમે પંચામૃત ખાધેા રે, પંચઆણતણેા રસ વાગ્યે રે; જોયા જીવન કીહાં નવી કલાયા, વ્હાલા ૯. છઠ્ઠ જચટકીને મેલી રે, જીઆ ચહુકે નાથ સાહેલી રે; હું ધરતી દુઃખ અકેલી, વ્હાલા૦ ૧૦, સાતમ દિન શયા ઢાળી રે, દીપ ધૂપ કુસુમને ટાળી રે; કીધું શયન તે પાયું વાળી, વ્હાલા૦ ૧૧. આઠમે ઉઠી પરભાતે રે, સભાર્યો પિયુ વરસાંતે રે; નિશિનાથ નડયા ઘણું રાતે, વ્હાલા॰ ૧૨. નવમે નિદ્રા દિલ નાઈ રે, જેમ રંગ પતંગ રચાઈ રે; ઇસી નાગર જાતિ સગાઈ, વ્હાલા ૧૩. દશમે દેવળ બહુ માન્યા રે, શુકનાવળીએ જોવરાવ્યા રે; એમ કીધા ઘણા મેં છાયા, વ્હાલા૦ ૧૪. અગ્યારશે અંગ નમાવી રે,જોઈ વાટવાતાયને આવી રે; મને કામ નટુએ નચાવી, વ્હાલા૦ ૧૫. બારશ દિન ખાર ઉઘાડી રે, ઘેર આવી ગ્રહી કર નાડી રે; સ્વપ્નાંતર પિયુડે જગાડી, વ્હાલા૦ ૧૬. આજ તેરશના દિન મીઠા રે, પ્રાણજીવન નયણે દીારે; આજ અમૃત ૧ કામદેવને. તેનાં પાંચ ખાણ છે. ૨ શેાધ્યા. ૩ મળ્યા. ૪ દાસીને. ૫ સખી ! ૬ ચંદ્રમા. ૭ પત'ગના રંગની જેમ મારી નિદ્રા પણુ અસ્થિર થઈ ગઈ. ૮ ગેાખે. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઃ ૨૫ : રસ ઘન વુડે, વ્હાલા॰ ૧૭. ચૌદ દિન ચિંતા ટળશે રે, હૈડું ઘણું હેજે હળશે રે; મારા પ્રેમ તે તુમશું મળશે, વ્હાલા ૧૮. શણગાર સજી સંચરશું રે, દુનીયાથી નવ ડરશું રે; પૂનમ દિન પૂરા કરશું, વ્હાલા૦ ૧૯. તમે રસ પહેલાના જગાવેશ રે, તિથિ અથ કરી ઘેર આવા રે;શુભવીર વચનળું મિલાવેા,વ્હાલા૦૨૦ દાળ ૮ મી ( સાંભળ રે તું સજની મેારી, રજની કહાં રમી આવીજીરે-એ રાગ ) રાજ પધારો મેરે મદિર, શય્યા પાવન કીજેજી રે; દાસી તુમારી અરજ કરે છે, નરભવ લાહા લીજે, રસભર રમિયેજી રે. ૧ પૂરવ નેહ નિહાળી, રસભર રમિયેજી રે એ આંકણી, રસાન કરતાં સારું જેશું, તુમ આણા શિર ધરશુંજી રે; કોઈ દિવસ તમને અણગમતું, કારજ કાઈ ન કરશું. રસ૦ ૨. સ્થૂલિભદ્ર કહે કાયાને, તથ્ય પથ્ય મિત વાણીજી રે; પાણી વિના શી પાળ કરે છે? ભેાજન વિષ્ણુ ઉજાણી. રસ૦ ૩. ઉઠે હાથ તું અળગી રહીને, દિલ ચાહે તે કરજેજી રે; નાટક નવ નવ ર્ગે કરજે, વળી શણગારને ધરજે. રસ૦ ૪. ષડ્ ર્સ લેાજન તુમ ઘેર વ્હારી, સંયમ અર્થે ખાશુંજી રે; એમ પરઢીને રહ્યા. ચામારું, કાશ્યા કરે હવે પહાંસુ. ૧. વરસાદ. ૨. નિશાની. ૩. સાડાત્રણ હાથ. ૪. નક્કી કરીને. ૫. મશ્કરી. For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રસ ૫. વિણપૂછયા સંયમ આચરીએ, પણ તે વત નવી પળિજી રે; તે અમ ઘેર આવ્યા છે પાછા, તુમ વ્રત અમને ફળી. રસ. ૬. બાર વરસ પ્રેમે વિલસ્યા પણ, એવડે અંતરન દાજી રે; ચગારંભ તજી મુજ સાથે, રંગ હતું તે રાખ્યો. રસ૦ ૭. નિર્લોભી નિર્મોહીપણુશું, સુણ કાઢ્યા અમે રહીશું જી રે; ચગવશે શુભવીર જિનેશ્વર, આણું મસ્તક વહીશું. રસ. ૮. ઢાળ ૯ મી (તે નારી વિના સુખ ખોયું રે, સુંદર શામળીયા–એ રાગ.) મેં જોગ તુમારે જા રે, પ્રીતમ પાતળીયા; શી કરવી તાણુતાણે રે? પ્રીતમ પાતળીયા. તે જગતણું ફળ લેવે રે, પ્રી. જે જોગી જંગલ સેવે રે, પ્રી વેશ્યામંદિર તજી ભાગ ૨, પ્રી પૂરવેર કેણે સાથે જે રે? પ્રી. ૧. આ ચિત્રશાળી મનમાની રે, પ્રી. પંચબાણુતણું રાજધાની રે, મી. જેમાં રઢ લાગશે તમને રે, પ્રીટ જેગ મેલી મનાવશે અમને રે, પ્રી૨. પડવાઈ' કહી લેક ગાશે રે, પ્રી. ત્યારે બેગ તણુણે જાશે રે, પ્રી. તે માટે વચન મુજ માને રે, પ્રી. હમણુ જોગ છોડે છાને રે, ૧. મેહરહિતપણે. ૨. અગાઉના કાળમાં. ૩. કામદેવની. ૪. મોહ. ૫. સ્થાનભ્રષ્ટ થઈ નીચે પડનાર. - -----.. –– – –. - For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૭ : પ્રી॰ ૩. રમા ર'ગભર તમે તજી આંટી રે, પ્રી૰ મને મેાટી પ્રેમની ઘાંટી રે, પ્રી॰ ચામાસુ અને ચિત્રશાળી રે, પ્રી॰ તુમ ભાગ્યે મળી લટકાળી રે, પ્રી॰ ૪. રસ પ્રેમ હીંડાળે હીંચેા રે, પ્રી॰ તરુણી ૧તનુવેલડી સાચા રે, પ્રી૰ધરી પ્રેમ પીતાંબર પહેરા રે, પ્રી રસદીપક એલા દાહરા રે, પ્રી૰ ૫. સુજ માંહી ગ્રહીને લીજે રે, પ્રી॰ કરી પ્રેમને અંતર ન કીજે રે, પ્રી પ્રેમ પૂરણુ શે। દિલ ગાંડા રે, પ્રી૰ જોઇ લેજો શેલડી સાંઢા રે, પ્રી૦ ૬. રજની ગઇ સૂની સજા રે, પ્રી॰ આવડી કયાં શીખ્યા લજ્જા રે ! પ્રી અભિમાને ચઢયા છે. અળિયા રે, પ્રી॰ રામારસે કોણ નવી ચળિયા રે ? શ્રી ૭. ઇંદ્રાદિક જે લેાકપાળા રે, પ્રી॰ સબળા અબળા આશીઆળા રે, પ્રી॰ રહી બેલી બે કર જોડી, પ્રીકાંઈ કાયા મુહ મચકોડી રે, પ્રી૰ શુભવીર વચન મુનિ બેલે રે, પ્રી॰ ઋષિ રામા પટ ંતર ખાલે રે, પ્રી૦ ૮. ૩ ૪ ઢાળ ૧૦ મી ( દેવરીયા ! રમે રમણી રસ મેલીને-એ રાગ, ) રમણીશું રગ રસે રમતાં,સાધુનુંસંયમ જાય, રંગીલી! રમા મારગડા મેલીને, પ્રમદા પરહરવી મુનિવરને, એકાંત કહે જિનરાય, રંગીલી! રમે મારગડા૦ ૧. જેમ ગુણ જાએ કસ્તૂરીના, બે દીજે હિંગના વાસ ૧. શરીરરૂપી વેલ. ૨. કામેાદ્દીપક કવિતા, દુહા-દાહરા. ૩ સ્ત્રીના માહમાં. ૪ પદો. ૫ તજવી. ૬ નિશ્ચયપૂર્વક. For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૮ : રંગીલી; કરતણે ગુણ જેમ ગળે, ધરીએ જે લસણુની પાસ, રંટ રમત ૨. વર પંડિત મૂરખને સંગે, વાયસ ટેળામાં હંસ રંગીલી; પાપીષ્ટ અનાચારી સંગે, ધમષ્ટપણું કુળ વંશ, રં૦ ર૦ ૩. અલખ વહુએ રડત, જાંબુ સંગે જેમ દ્રાક્ષ રંગીલી; ગળી પાસે ઉજજવલ વર્ણ ઘટે, ચેરી સંગે ગુણ લાખ, રં૦ રમે છે. તેમ માનિની સંગે મુનિવરા, સ્થલિભદ્ર કહે ગુણ નાર રંગીલી; ક્ષણમાત્ર મહિલાશું હાલે, હાય દુર્ગતિ દુઃખદાતાર, રંટ રમે. ૫. તું વ્યાકુળ થઈ વિરહિણી, મેં વશ કીધે છે કામ રંગીલી: શુભવીર વચનની ચાતુરી, કેશ્યા વેશ્યા કહે તામ, રંટ ર૦ ૬ ઢાળ ૧૧ મી ( રાજકુળે રહી રાજીયા, પાતળીયાજી-એ રાગ. ) જોઈ જોઇ રે ગતણું દશા, અલબેલાજી, તમે નારીની નિઘે વસ્યા, અલબેલાજી; મનગમતા ભૂષણ લાવતા, અલબેલાજી, સુંદર શણગાર ધરાવતા, અલબેલાજી, ૧ કર ઝાલીને બેસારતા, અલબેલાજી, કરતા વલ્લભ વારતા, અલબેલાજી; ૧ ઉતરી જાય. ૨ કાગડા. ૩ લક્ષણ વિનાની. ૪ આનંદ કરે. ૫. નિઘામાં-નજરમાં. For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : ૧૯ : વર વળ કરી ઘૃત ભેળિયા, અલબેલાજી, મેં તુમ સુખમાંહે મેલિયા. અલબેલાજી. ૨ વળી તુમચે હાથે હું... જમી, ; તુમ ઉત્સંગે રગે હવે ઉપરાંઠા તમે કેમ થયા?, તે દિવસ તુમારા કીહાં ગયા ? ઢાષાંતર પદુહિતા કેમ કહે ?, કાંઇ પ્રીતની વાત નવ લહેા; દાય કાન સુરત એક રીતડી, દાચ નયન જ્યોતિ સમ પ્રીતડી. આ ભવ વિસે સજમ વરી, ગુણ ગણુ વિઘટે ગરવે કરી; દારિદ્ર દશા સુરૂપ હરે, બહુ તપ વિષ્ણુસે ક્રોધ જ કરે. રજલેપ વિણાસે દેહને, તેમ વિરહ નસાડે સ્નેહને; જગ દાનથકી કીતિ રહે, ગુણી વિનય કરતા ગુણ લહે. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only અલબેલાજી, અલબેલાજી; અલબેલાજી, અલબેલાજી. ૩ અલબેલાજી, અલબેલાજી: અલબેલાજી, અલબેલાજી. ૪ અલબેલાજી, અલખેલા; અલબેલાજી, અલબેલાજી. ૫ અલબેલાજી, અલબેલાજી અલબેલાજી, અલબેલાજી. ૬ 1 ફાળિયા. ૨ તમારે. ૩ વિરુદ્ધ વર્તન કરારા. ૪ દેષ વગર. ૫ પુત્રી. . ૬ સચમ લેવાથી આ ભવના ભાગેાપભાગ નાશ પામે છે. છ જેમ ગવથી ગુણને સમૂહ નાશ પામે છે. ૮ ધૂળના સમૂહ. Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : ૩૦ : શશી-દને સાચર સથે, ઉદ્યમ કરતાં લક્ષ્મી વધે, લજ્જા રહે આચારથી, નર રાગ વધે શણગારથી. હવે ધાન્ય યથા વૃષ્ટિથકી, તેમ પ્રેમ વધે દૃષ્ટિથકી; આ ટ્વીન વચન નારી વધે, નિવ ભેદે કેમ તુમચે હૃદે ? નિશિ ચાર પહેાર વાટી જળે, પણ લાક કહે દીવા મળે; શુભવીર ધીર મુનિ તેા પડે, જો પાવાને પાને ચડે. Acharya Shri Kailassagarsuri Gyanmandir અલબેલાજી, અલબેલાજી; અલબેલાજી, અલબેલાજી. ૭ અલબેલાજી, અલબેલાજી; અલબેલાજી, અલબેલાજી. ૮ અલબેલાજી, અલબેલાજી; For Private And Personal Use Only અલબેલાજી, અલબેલાજી. ૯ ઢાળ આરમી ( વે નિદ્રા પાંચ નીફેટી રૅ, મેાહરાયતણી એ ચેટી રે-એ રાગ.) સ્થૂલિભદ્ર કહે સુણુ બાળા રે ! તુ શાને કરે છે ચાળા રે?; વનિતાણું જાસ વિલાસ રે, તે નર દુનિયાના દાસ રે. ૧. નૈનિયાના જે લટકે રે, તે તે ચાર ઘડીના ચટક રે; પછે કાચના સીસા ભર્યેા રે, કાંઇ કામ ન આવે કટકા રે. ૨. જુગટીયાના અલંકાર રે, નાટકીયાના શણગાર રે; ધનવંત હુઆ ૧ ભરતી આવે. ૨ સ્ત્રીના શણગારથી પુરુષને રાગ વધે છે. ૩ વાટ મળે છે છતાં લેાકેા કહે છે કે દીવા મળે છે. ૪ પાવૈયાને. Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૩૧ : નિર્જાગ રે, જેવા સંધ્યાના રાગ ૨. ૩. કુંપળ પીપળનુ પાન રે, કપટી નરનું જેમ ધ્યાન રે; ભૂપા ળતણું સનમાન રે, ચળ કુંજરકેરા કાન રે. ૪ ચપળા નારીનાં નયણાં રે, દુર્જનનાં મીઠાં વયાં રે, ઘડી ચારતણીચાંદરણી રે, પછી ઘેાર અંધારી ચણી રે. પ સંસારસ્વરૂપને દેખી રે, મે' મેલી તુજને ઉવેખી રે; કોઇ વાયુને ત્રાજવે તોલે રે, પવને કનકાચળ ડાલે રે. ૬. વિ ચંદા ચરને ચૂકે રે, જલધિપ મર્યાદા મૂકે રે; અલાકમાંહે હાય જાવુ રે, પણ હું તુજ હાથ ન આવું રે. ૭. પૂવે રમિયા રંગ રીલે રે. આજ તુ પગ માજડી તાલે રે;. પહેલાં તે કાંઇ ન દીપુ રે, હવે સંયમ લાગ્યું છે. મીઠું રે. ૮. માય આપને મે પરરિયા રે, માત તાત નવા મેં કરિયા રે; તજી મધવર્કરી સગાઇ રે, મેં કી નવા દશ ભાઈ રે, ૯. દાય૧ નામે છે ચિત્રશાલી રે, પરણી! ઘરણી લટકાળી રે; વિષ્ણુ તેલ દીપક અનુ ← 99 ૧ સાંજ સમયના આકાશને રગ, ૨ હાથીનેા. ૩ રાત્રિ. ૪ મેરુપર્યંત. ૫સમુદ્ર. ૬ શ્રી સ્થૂલિભદ્ર કહે છે કે “ અશકય વસ્તુ કદાચ શક્રય થાય તે પણ હું તારી સાથે હવે સસામ સુખ ભોગવવાના નથી. ૭ પાંચ સમિતિ અને ત્રણ મિ ૨૫ આઠે પ્રવચનમાતા, ૮ સયમરૂપી પિતા. ૯ દર્શાવષ તિધર્મ રૂપ દશ બાંધવ. ૧૦ દેશવિરતિ-સવિરતિરૂપ ચિત્ર શાળી. ૧૧ સુમતિરૂપ પત્ની. For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ટર : આળે રે, ચાર શમ્યા તે નિત્ય ઢાળે રે. ૧૦. નિત્ય અમૃત ભાજન કરીએ રે, રસ રંગભરે ઘેર રમીએ રે; શુચિ ધૂપઘટી પ્રગટાવે રે, તિહાં તાહરું કાંઈ ન ફાવે રે. ૧૧. નવ કોટ વચ્ચે એક ગામ રે, નિત્ય રહીએ છીએ તેણે ડામ રે; સ્વામી બળિયા શિર તાજા રે, શુભવીર પ્રભુજી રાજા રે. ૧૨, દાળ તેરમી ( ચેતન ચતુર થઈ ચૂકયા—એ પૂર્જાના રાગ ) ( બાર મહિના ) શ્યા કહે સુણ સુમને, આશ નિરાશ કર્યા અમને; પ્રીતમજી નવ ઘટે તુમને, રસીલા સાથે અમે રમશું, ૧ ઉડી પ્રભાતે સદા નમશું, નિત્ય જમાડી પછે જમશું; રસીલા સાથે॰ર્ એહ સગાઈ નવ કરવી, પિયુ ન ઘટે મતિ એ ધરવી; પૂરવ નારી પરિહરવી, રસીલા૦ ૩ બાર વરસ સુખ સાંભરતાં, સાથે હઇડામાં મળતાં; આંખે આંસુડાં ઝરતાં, રસીલા ૪ સીલા૦ ૫ માસ અશારે અનેક ફળે, “દવ દાયેલ તરુ વેલ વળે; વધુલ્સ વિરહે દેહ મળે, શ્રાવણીયા સીંચે ધરતી, મારલડી ટહુકા કરતી; વાદળી કામવશે પુરતી, રસીલા૦ ૬ ૧ બ્રહ્મચર્યની નવ વાડ. ૨ દાોનળ. ૩ પૃથ્વી ઉપર વરસાદ પડે. For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : 33 : Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાદરવે ભરજળ વરસે, ૫ખી-યુગલ માળે ઠરશે, વિરહી નારી કીશું કરશે ?, રસીલા૦ ૭ આસા માસે દીવાળી, સાકર સેવ ને 'સુંઆલી; · છાંડી થાળી પિયુ ભાળી, રસીલા૦ ૮ દૂધ રસીતા શશી–ભાજનમાં,કાર્તિકે કેલીતણા વનમાં; દેખી સાલે ઘણું મનમાં, રસીલા હું મા શિરે મનમથ જાગે, મેાહનાં બાણુ ઘણાં વાગે; દુઃખ મેાહન મળતાં ભાંગે, રસીલા લેં પેાસ તે શાષ કરે દ્યાન, શું કરે સેાપારી પાન ? વલ્લભ વિષ્ણુ ન વળે વાન, રસીલા૦ ૧૧ માહ માસે ટાઢો પડશે, શીતલ વાયુ વધુ ચઢશે; કામ અનંગ ઘણું નડશે, રસીલા ૧૨ ફાગુણે ખડખડતી હાળી, પહેરી ચરણા ને ચાળી; કેશર ઘાળી મળી ટાળી, રસીલા૦ ૧૩ બવને ભમશે; રસીલા૦ ૧૪ લાક વસત મધુ રમશે, કોયલ તે દિન મુજ શાથી ગમશે ?, વૈશાખે સરાવર જઈશું, કેતકી ચંદ્દન વન રહીશું; દેખી ચદ્ર શીતળ થઈશું, પથી પશુ પ્રેમદા મેળા, જાણીએ મધ્ય નિશિ વેળા; જેઠ અપેારે મળી ભેળા, રસીલા૦ ૧૬ રસીલા૦ ૧૫ ૧ પુરી. ૨ સાકર. ૩ રાત્રિભોજનમાં. ૪ રામદેવ. પ ખાધેલું ધાન્ય પશુ કામવિરહથી સૂકાઇ જાય. ૭ ઘાઘરા. ૮ ચૈત્ર માસે, ૯ આંબાનું વન. ૬ શરીરે. For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : ૩૪ : 3 મેાહન મ્હાલા હેર કરી, દયિતા દેખી દુઃખ ભરી; રસીલા૦ ૧૭ દિલડું હરશું; રસીલા૦ ૧૮ આરે માસ વિલાસ ધરી, નાટક રગ રસે કરશું, દાવ લહી કહે શુભવીર્ નવ ચળશું, ઢાળ ચૌદમી Acharya Shri Kailassagarsuri Gyanmandir ( આવે આવેા જશેાદાના કંત અમ ઘેર આવા રે-એ રાગ ) સ્થૂ॰ મુનિરાજ કહે સુણ વેશ્યા !, હાવ ન ભાવ્યા રે; દેવા તુમને ઉપદેશ, અમે ઇહાં આવ્યા રે. ૧. વેશ્યા ગયા એટલેા કાળ વિશેષ, કદા નવ કરિયા રે; સાહેબીયાના ઉપદેશ, સદા અનુરિયા રે.ર્ સ્થૂ॰ જૈન ધર્મ વિશે શિવ-નારીનાં સુખ ચાખે રે; ૪ કાંઈ એ સંસાર અસાર, ગયા વ્રત પાખે રે. ૩ વેશ્યા સ'સારમાંહે એક સાર, વલ્લભ નારી રે; છાંડે તેહને ધિક્કાર, ગયા ભવ હારી રે. સ્થૂ॰ મેં ધ્યાનની તાલી લગાઈ, નિશાન ચઢાયા રે; શીલ સાથે કીધી સગાઈ, તજી ભવમાયા રે. ૫ વેશ્યા વ્હાલા એક દિવસ રીસાણી, હતી તુમ સાથે રે; કેમ એ લાવી પચીર તાણી ? તદા દાય હાથે રે. દ સ્થૂ॰ સુરાપાને ભવ ભવચેાક, શું શું ન કરતા રે ?; કિ પાક લાશી લેાક, પછી દુઃખ ધરતા રે. ૭ ૧ આનંદ કરે. ૨ કૃપા. ૩ સ્ત્રી, પત્ની. ૪ આપને. ૫ વસ. ૬ મદિરાપાન કરીને. છ કિ’પાક ફળ ખાનારા.. For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૩૫ : વેશ્યામને વિરહતણી ક્ષણ જાય, વરસ સમાણી રે; ઘણું મહતણી લૂ વાય, વલોણું પાણી રે. ૮ સ્થળ હારા મેહજનક રસ બોલે, યોગ ન છૂટે રે; મંજારી તલપને તેલ, શીંકુ ન ટૂટે રે. હું વેશ્યા, નાગરની નિર્દય જાત, બોલે મીઠું રે; કાળજામાં કમ્પટની ધાત, મેં પ્રત્યક્ષ દીઠું રે. ૧૦ પૂ. શું કહીએ અનાણી લોકને, દુઃખ લાગે રે; ગ્રહી સાધુના તરુ ક, કહ્યું વીતરાગે રે. ૧૧ વેશ્યા, વીતરાગ શું જાણે રાગ-રંગની વાતે રે? આ દેખાડું રાગને લાગ, પૂનમની રાતે રે. ૧૨ યૂટ શણગાર તજી અણગાર, અમે નિર્લોભી રે; નવકલપી કરશું વિહાર, મેલી તને ઊભી રે. ૧૩ વેશ્યાવ્હાલા બાર વરસ લગે ઠેઠ, લાડ લડાવી રે; કેમ નાંખે ધરણું હેઠ? મેએ ચઢાવી રે. ૧૪ સ્થ૦ કાકતાલીને દષ્ટાંત, નરભવ લાધો રે, થઈ પંચ મહાવ્રતવંત, મેરુ પરે વાધો રે. ૧૫ વેશ્યા. જુએ નાટક જે એક વાર, નયન વિકાસી રે; પછી સંયમ લેજે સાર, વિચારી વિમાસી રે. ૧૬ શુભવીર સહેલી બહુતર, નાટક નયણું રે; એક એક જ ગાથા અંતર, બહુનાં વચણું રે. ૧૭ ૧ તું તે મોહ ઉત્પન્ન કરે તેવા રસથી બોલે છે, પણ મારો ચોગ છૂટે તેમ નથી. ૨ બીલાડી. ૩ અજ્ઞાની. ૪ પૃથ્વી. પ મહામુકેલીથી. ૬ ઉઘાડી. For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ': ૩૬ : ઢાળ પંદરમી (શ્રી જિનરાજ જગત હિતકારી, મૂરતિ મેહનગારી રે-એ રાગ) મજજન ચીર તિલક આદંત, ચતુર શણગાર સફાર ધરી; મનહર શિરવર ચીવર ગંભી, કેશાંબીકી શેભ કરી. ૧. ચિહું દિશી ભાળી ફુલકી જાળી, દીપકમાળી ત વર; ધુર પરિણુમ ઉસકામહ રામા, શામા રંગે ગેલ કરી. ૨. નવ નવ રંગે છંદ બપૈયા, ઉચ્ચરિયા રસ ગુણ ભરિયા, ઠમક ઠમક પગ ભૂતળ ઠમકે, ઝમકે રમઝમ ઝાંઝરિયા. ૩ હૃદયાનંદન કેતકી ચંદન, ફૂલ અમૂલક મહમહકે; ખલક ખલક કર કંકણું ખળકે, ઝનક ઝનક ટીકે ઝળકે. ૪. ઝરમર ઝરમર મેહુલ વરસે, જળસેં ભરિયાં વાદળિયાં; ઘનન ઘનન ઘન ઘોર અંધારું, ગાજે રાજે વીજળિયાં. ૫. દુહુક દુહક અવિવેકાનેકા, બેકાર સોચ સર ઘને; કહુક કહુક રસીલા નીલા, કોકીલા સહકાર વને. ૬. બહુત પિયાસી મેઘજળાશી, ફળી વનવાસી વેલડિયાં; પ્રેમતણું રસ રેલા ચાલ્યા, પણ સ્થૂલિભદ્ર નવિ પડિયાં. ૭. ટહુક ટહુક ગિરિ કેકા છેક, કરતા કેકી હાલે છે; વૈરીની પરે એ વરસાળ, વિરહીને ઘણું સાલે છે. ૮. ધપમપ માદલકે ધંકારા, કંસતાળ વીણ સખરી; સાથેઈ તતથઈ તાન ન ચૂકે, મૂકે નેત ૧ કામવશ થયેલી. ૨ દેડકાને શબ્દ. ૩ જોરથી. ૪ નેત્ર. For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૭ : સહેત ધરી. ૯. ફરસીત ખીણું તરુ કુતલ ભૂતળ, ચંચળ અંચળ કર લેતી; ગીત રીત મદ મેદ વિનોદે, ફરક ફરક કુદડી દેતી. ૧૦. લલક લલક ઢળકંતી કાયા, કાચ ઢળાયામેં છાયા; જીવનકે પરિનેહ ઉપાયા, બચન વદે ઈમ કરી માયા. ૧૧. પ્રીતમ પ્રમકી બાત વિચારે, ભમત ભમત રીતે ભમરો; દગ્ધ કેતકી ભસ્મ લટત, પંડિત પૂછત કાંઈ કરો. ૧૨. ભ્રમર કહે મેય દેહ દહે એક, વિરહે કેતકી નારીતણે; તસ રક્ષાએ વિરહે સમશું, રમશું નહિ કરુએ દમણે. ૧૩. કહે કવિ શામળતા હૈ સબ તનુ, પીળી પુંઠ કીશું કીધી; પ્રિમકી ચાટ લગી મેય બહુલી, તાસ ઉપર હલદી દીધી. ૧૪. કરી ચિત્ત બદને લટકે ચટકે, મટકે નવિ અટકે રાગે; પ્રીતકી રીત અનેપમ નાટક, કરતી પ્રેમદાન માગે. ૧૫. કહે મુનિ હેલી સુણે અલબેલી, નાટક નવિ કરતાં આવે; શ્રી શુભવીર વછર પસાથે, ભવ-નાટક સુણજે ભાવે. ૧૬. ઢાળ સળગી ( પ્રભુ પડિમા પૂજીને પિસહ કરીએ રે એ પૂજાનો રાગ) મેઘરાગર ઉર ભૈરવ રાગે કરીએ રે, ઉદયની વેળા રે માલવશિકા; ૧ કેશપાસ, ૨ દિવસના કયા કાળમાં કયા રાગ ગવાય તે કહે છે. For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૩૮ : પહેર સમે મધ્યાહે હીડલે દીપક રે, પાછલે પહેરે શ્રી ઉપદેશિકા; નાટક મેં ન દીઠું એ તેલે સિકા. સંસારે વસિયે રાગે તાણી, વ્યવહારે રસિયે જાતે વા ; વગડાને વાસી આશી પ્રાણ, અવિનાશી નિરાશી ધમ ન જાણુંચો. એ આકણું. ચઉદ રાજ ચટામાં વેશ બનાવે રે, મિથ્યાત્વે પૂરી રાત અંધારી; સૂમ બાદર પર અપ૪ નિદે રે, નાટકમાં ભૂ મેહે મારી; નાઠાની ન દીઠી એકે બારી. સંઘવ્યવહા૨ વિગતેંદ્રિય પંચંદ્રી થયે અનુક્રમે રે, રૂપ ધની દુર્ભાગી વળી ભાગીઓ; બાળ કદા વિકરાળ કદા ભૂપાળ રે, અવિવેકી પંડિત રસને રાગીઓ; રમણુને રંગે કઇ દિન લાગીએ. સંવ્યવઅ૩ જનરંજન ઉપદેશે ઉદરને ભરી રે, ભેગી ને જોગી વેશ બનાવીયો; નાગર ને ચંડાળ ચઢયો વરઘોડે રે, ૧ ચૌદ રાજલોકમાં ભટકતાં આવી આવી વિચિત્ર દશાઓ થઈ. ૨ પર્યાપ્ત. ૩ અપર્યાપ્ત. For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : કુલ : દાસ કહાવીચા; કારે આગે દાસ સિદ્ધિના વેશ કદા નિવ લાવીએ. સંન્ય૧૦અજ્ માત ને મ્હેન થયાં નારી તેમ માતા રે, ભ્રાત ને તાત હુઆ સંતાનમાં; ભૂમડળ ઠાકુરિયા થઇને એ રે, ખેડા સુણો રે સાને કાયા કાનમાં; એકલડા રાચેા કાઇ દિન રાનમાં, સવ્ય‰અ૦૫ ચઉદ પૂરવધર પહેાતા જે મુરલાકે રે, પૂરવ શ્રુત દેશથકી સ’ભારતાં; ચરણે ધરમ ધરવાની તાસ ન શક્તિ રે, વિષયાકુળ ચિત્તે સુખને સેવતા; અનુગામી અવધનાણી દેવતા. સ’વ્યવઅ૦૬ લિંગ અનંતા ધરિયા કામ ન કરીયા રે, ઢાળીને રાજા ગુણ વિષ્ણુ સજમી; નવવિધ જીવની હિંસા નિર્દય કીધી રે, વાસુદેવ ચક્રી ચઉદ રતન વમી; નારકીમાંહે પહેાતા ગુણીજનને દમી. સ’વ્યવ૦૦૭ જાતિસમરણ નાણે નારકી જાણે રે, પૂરવ ભવકેરી સુખની વારતા; દવિધ વેદન છેદન ભેદન પામી રે, આયુને પાળી રે તિયંચે જતા; માતા ને પુત્ર વિવેક ન ધારતા. સંવ્યઅ૦૮ ૧ જંગલમાં. ૨ ચારિત્ર. For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૪ : શ્રી શુભવીર ગુરુનાં વયણ રસાળા રે, સાંભળતાં વેશ્યા ચિત્ત ઉપશામિયું; ત્રણ કરશું ગ્રંથીભેદ કરતી રે, મિથ્યાત્વ અનાદિકે વામિયું; કાશ્યાએ સુધુ· સમકિત પામિયું. સન્ધ્ય૧૦અલ્ ઢાળ સત્તરમી ( કૃષ્ણે સલૂણા નાથ મેારે ઘેર આવેને—એ રાગ. ) મિથ્યાત્વ વામી કાયા સમકિત પામી રે, હર્ષ થયા અતિરેક, વાલા૦ પારસ લાવવેક, વાલા॰ વચન કહે સા છેક; વાલા॰ આશ્રવ તે સંવર થયા રે, માહરે સુણા મુનિરાય !, વાલા॰ લાછલદે ધન્ય માય, વાલા. ધન્ય ધન્ય તુમ ગુરાય, વાલા૦ ૧. ધન્ય ધન્ય એ ચિત્રશાળી રસાળ જ મારી રે, સમતિ મૂળ વત બાર, વાલા. ઉચ્ચરિયા ધરી પ્યાર, વાલા૦ સાધુજી પાસે સાર; વાલા કરે સામાયિક નિત્ય પ્રત્યે રે, ૧ શાંત પડ્યુ. ૨ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ-એ ત્રણ કરણ કરવાવડે રાગદ્વેષની નિબિડગ્ર ધીને ભેદી અનાદિ મિથ્યાત્વના નાશ કર્યાં. ૩ શુદ્ધ. ૪ પારસમણિના સ્પર્શથી લાહુ જેમ સાતુ થઇ જાય છે તેમ શ્રી સ્થૂલિભદ્ર મુનિના સંચાગથી કામાસક્ત વેશ્યા પણ કામવિકારરહિત થઈ અને મિથ્યાત્વને વામીને સમકિત પામી કૃતાર્થ થઈ. ૫ કબંધના કારણ. ૬ કર્મને રોકનારા કારણ. For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોમાસું વહી જાય, વાલા સાધુ વિહાર કરાય, વાલા કેશ્યાને દુઃખ થાય, વાલા. ૨. જુવે ગુરુજી વાટ અમે હવે જઈશું રે, પૂજજે જિન જયકાર, વાલા) પાળજો તમે વ્રત બાર, વાલા. ટાળજે તસ અતિચાર; વાલા.. એમ શિખામણ દેઇ કરી રે, ચાલંતા અણુગાર, વાલા, કેશ્યા આંસુ ધાર, વાલા, ધમ સ્નેહને ચાર, વાલા. ૩. દુઃકર દુઃકરકાર કહે ગુરુરાયા રે, સિંહગુફા મુનિ ખેદ, વાલાદુરકરકાર ઉમેદ, વાલા ચાલ્યા ગુરુ વચ છેદ; વાલા, કામણગારી વિલોકતાં રે, ચલિયા કામરુ દેશ, વાલા, કેશ્યાને ઉપદેશ, વાલા, સ્થિર કીધે મુનિશ, વાલા. ૪. રથકારક પ્રતિબંધ લહ્યો કે શ્યાથી રે, પંચમહાવ્રત ધાર, વાલા પામ્યો સુર અવતાર, વાલા) કેશ્યાનો ઉપગાર; વાલા. કેશ્યા ધર્મ કરી ગઈ રે, શુભ ગતિ, અવતાર; વાલા, અલ્પ કર્યો સંસાર, વાલા) ધન્ય ધન્ય એ જગ નાર, વાલા. ૫. આઠ વરસમાં આઠ પૂરવ ૧ સાધુ. ૨ ચમાસાની શરૂઆતમાં વિષયસ્નેહ હિતે તે અંતમાં ધર્મને કર્યો. અસંગતિની આ શુભ અસર વિચારવા જેવી છે. ૩ જ્ઞાની ગુરુએ ત્રણ અન્ય મુનિને દુલકર કાર્ય કર્યું” એમ કહ્યું, પણ શ્રી સ્થલિભદ્રને દુલકરદુઃકર કાર્ય કર્યું છે તેમ કહ્યું. છતી જોગવાઈએ તેમાં રાચવું, નહિ તેમાં મનની બહુ દ્રઢતા જોઈએ છીએ, ૪ સાધુપણું. For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ ભણિયા રે, એમ નિત્ય નિત્ય અભ્યાસ, વાલા ભદ્રબાહુ ગુરુ પાસ, વાલા રહેતાં ગુરુકુળવાસ; વાલા અથથકી ચઉદ પૂરવ ભણ્યા રે, કેઈ કહે દશ સાર, વાલા સૂત્રે અંતિમ ચાર, વાલાશ્રુતકેવળી નિરધાર વાલા. ૬. ત્રીશ વરસ ઘરવાસે વસ્યા રે, વરસ વતે ચેવીશ, વાલા, યુગપદે પીસ્તાળીશ, વાલાઆયુ નવાણું વરીશ; વાલા. શ્રી શુભવીરથકી પ્રભુ રે, વરસ પંદર શત દેય, વાલા, સુરલોકે સુર હય, વાલા એ મુનિ સમ નહિ કેય વાલા. ૭. ઢાળ અઢારમી (જિનવર અંગે પૂજા ધૂપ, ધૂપગતિ ઊંચે ભાવી-એ રાગ. ) ગાયે ગોતમ ગોત્ર સુણદ, રસ વૈરાગ્ય ઘણે આ; મુનિવર તારકમાં એ ચંદ, શુણિયે લાછલદે જાયે. ૧. ચેારાશીમી ચાવીશીએ એક, મુનિ સ્થલિભદ્ર સમ થાશે તાસ પટંતર વતની, ટેક, ગુણીજન જિનમુખથી ગાશે. ૨. તપગચ્છમાં કેશરી સિંહ, સિંહ સૂરિ કૃતજળ દરિયા; સત્યવિજય સંવેગ નિરીહ, કપૂર સમ ઉજજવલ ગુણભરિયા. ૩. ખીમાવિજય વસી ઉપશાંત, સુયશવિજય ૧ યુગપ્રધાનપદે. ૨ “૨૧૫ વરસ પછી. ૩ પંડિત શ્રી વીરવિજયજીકૃત ચોસઠ પ્રકારી પૂજામાં ગોત્રકમની ચેથી પૂજા. For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૪૩ : અંતેવાસી; પંડિત શ્રીજીભવિજય મહંત, જંગ જિનમત થિરતા વાસી. ૪. તાસ વિનેયે એ અધિકાર, શાસ્રતણી શાખે ધ્યાયેા; સહસ અઢાર શીલાંગના ધાર, ઢાળ અઢાર કરી ગાયા. ૫. અઢારશે. આસઠ દિ પેષ, બારશ ગુરુવારે ચાઇ; રાજનગર યુનિવર નિર્દોષ, શિયલવેલી પ્રેમે ગાઇ. ૬. ધ ઉત્સવ સમે ગાશે જેહ, નરનારી સુણશે ભણશે; કહે કવિ વીરવિજય નિત્ય તેહ, શુચિ વિમળા કમળા વરશે. ૭. શ્રી જંબૂસ્વામીના ઢાળચા ઢાળ પહેલી ( જી રે નથી પરણ્યા રાજીમતી તેમ રે, પારસનાથ પ્રભાવતી—એ દેશી ) જબૂવામી જ્યારે ગર્ભાવાસ રહ્યા, ડેના કનકની કારમાં મૂકા માહ; તિહાં અંતર માતાજી ઘણા તપ કરતાં, તિહાં દાય ઉપવાસ આંખેલ કરતાં. તિહાં જમિયા તેહ જ ભૂરામી હેા, જળસ્વામીનું નામ છે ૐ; એ તા પરભાતે ઉઠી લેશે ચાસ્ત્રિ તું, જાયા ! જન્મથકી રે તમને ધમ હત ૧ શિષ્ય. For Private And Personal Use Only પા ૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાયા ! એક વાર પરણેને આઠ નારી, જાયા ! કેટે શેભે વરમાળ સારી; જાયા! ઢેલ દદામણ વાછત્ર વાગે, ત્યારે મારા મનમાં હર્ષ જ જાગે. ઢાળ બીજી ( હો સાહેબ! પદ્મપ્રભુ તુજને સ્તવું-એ દેશી) કુંવર કહે સુણે માતાજી !, અમને પરણ્યાને નહિં અભિલાષજી; મેં તે બાળપણે વ્રત આદર્યા. ૧. ત્યારે માતા રેવંતા એમ કહે, પુત્ર પર|વું ગુણવતીજી; પરણવીને પાય નમાવું . ૨. ઢાળ ત્રીજી ( દ્વેષ ન ધરીએ લાલન ! દૂધ ન ધરીએ-એ દેશી ) કુંવર કહે માજી ! જેમ હોય સારું, કાંઈ લગન લખા માજી; લગન જેવા લાલ, કુંવર કહે માજી જેમ હેય સારું. આંકણું ૧. કાંઈ લગનીયે જઈ વેવાઈને બારણે ઊભે, કાંઈ સુવાસન ગાવે મધુરા નવા નવા ગીતો લાલ; કુંવર કહે માજી જેમ હોય સારું. ૨. રાવજી દરબારમાંથી ઘરે રે આવિયા, કાંઈ કાગળિયા વાંચી રાવજી દસ દસ રહ્યા લાલ કુંવર કહે માજી જેમ હાય સારું. ૩. કાંઈ કાગચા વાંટ રાવજી માથું ધુણાવ્યું, કાંઈ પણ લેશે જ સંજમ ભાવે લાલ; કુંવર કહે માજી જેમ હેય સારું. ૪. For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તાત કહે રે પુત્રી જેમ હોય સારું, પછી નહિ કાઢશે પુત્રી વાંક અમારે; કઈ રતાં ન આવશે પુત્રી ઘરે અમારે લાલ, તાત કહે પુત્રી જેમ હોય સારું. પ. કન્યાના બાપ રે લગન આઘા ઠેલાવે, કાંઈ તેમ તેમ કન્યા લગ્નને રે એરા બેલાવે લાલ; તાત કહે રે પુત્રી જેમ હેય સારું. ૬. ચતુર કન્યા રે બાઈ ચેતન ખેલો, કાંઈ એક એકને લીધે એવી આઠ જ દીધી લાલ; તાત કહે રે પુત્રી જેમ હોય સારું. ૭. ચતુર કન્યા રે આઠ પરણુ ઘરે આવ્યા, કાંઈ થાળ ભરી સાસુએ મોતીડે વધાવ્યા લાલ; તાત કહે રે પુત્રી જેમ હેય સારું. ૮. સાસુને પાય પડામણુ શું શું રે લાવ્યા ?, કંઇ સવાલાખ સોનિયા લાવી ભંડારે નાખ્યા લાલ; તાત કહે રે પુત્રી જેમ હોય સાર. ૯. કંઈ સાસુને છેડે ઝાલી મલપતી બોલે, કાંઈ એક એકને આપે અઠ્ઠાણુ બેલ લાલ; તાત કહે રે પુત્રી જેમ હેય સારું. ૧૦. સાસુ શિખ દે છે રે વહુરે ! કરેને સતાબી, જેમ તેમ કરી તમારા પિઉને પતલાવે લાલ; તાત કહે રે પુત્રી જેમ હાય સારુ. ૧૧. ઢાળ ચેથી જેમ તેમ કરી તમારા પિઉ પતલા, હુમતિ જાણું તમારી રે; મારી વહુઓ રે ! વશ કરે વાલમ તાર-એ આંકણું. ૧. પહેર્યા પટેળા તે અનુભવસારાને, સજ્યા For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે સેળ શણગાર; કલા કાંબી ઝાંઝર ઝમકે ને, રૂમઝુમ કરતા મહેલે ચડયા ત્યારે મેં મરડવા લાગ્યા રે. મારી૨. આઠ આઠ બારીએ બેઠી, ને વચમાં વાલમ ઘેર્યા; મુખથકી તમે કાંઈક બોલે, અમાએ ગટ તે ફર્યા ફેરા રે. મારી. ૩. વળી વળી કામિની એમ જ કહે છે, શું શરમ ધરી રહ્યા શેઠનરભવની ચતુરાઈ શીખ, શું જુઓ દિલની હેઠ રે? મારી. ૪. વળી વળી કામિની એમજ કહે છે, કેમ સહે છે દુઃખ અપાર; દુનિયા તમને ઠપકે દેશે, કહેશે મૂરખ ગમાર. મારી૫. માણેક મેતી છે મુદ્રિકા ને છતી ધિ શું છે ?; દેવાંગનાઓ સમ કન્યા તજી, તમે કોની સાથે રઢ મંડે ? મારી. દ. ઢાળ પાંચમી ( જેમ જેમ એ ગિરિ ભેટીએ –એ દેશી ) | સુન સુન વાલમ વાત વહાલા, તુમ ઉપર મારે મેહ ને માયા તુમ ઉપર મારે આશાને વાસ, તુમ વિના મારે અને ઘરવાસ; ખમણી રમણું ને મનગમતી, અમે આ જોબનવંતી; તમે નજરમાં લાવે હાલા, તુમ ઉપર મારે મોહ ને માયા. એ આંકણું. ૧. સુન મુન નણદીવીર નગીના, તુમ વિના મારે અને સંસાર; એક બાળક જે થાશેજી અમને, શીખ આપણું સાહેબ તમને એક થુંકડું પડશે તમારું, ત્યાં તે લેહડું પડશે અમારું;તુમ ઉપર મારે મેહને માયા.૨. For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : : : Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢાળ છઠી ( પહેલા સમરું રે પાસ પંચાસરે-એ રાગ. ) હવે સાંભળેા મેરુ સરીખા આ સ્વામ ! રાખો દિલ ઠેકાણે કરી ઘરકામ; ન લઈએ કાંઈ સ્વામી તમારા નામ, હેંચા ને તુચા રે કડાને ક્યાં ઊભા રહીએ રે ? સાંભળેા પ્રીતમ પ્યારા માહરી વાત, નિરખા એક વાર્ નવલી નાર; મ કરી કાંઇ કઠણ સુજાત, રુડચા ને૦ ૧. અમે રે માવીતરના છેડા રે, જોડ બની કઈ હોય; દાય ચાર મળીને આઠે; કાંઇ કરે અરદાસ. રુડચા ને ૨. તાયે છે તમારા કુળની એ લાજ, નાવલીયા વધી રે ખાળેા પાથરી; કુણુ સાંભળશે અંતરગતની વાત ? ઢચા ને૦ ૩. કઠણ સાસુડી તારી ખ, નદીના વીરે અમને દીધાં દુ:ખ; કઠણુ સાસુડી રે કઠણુ વાલેસર જનમિયાજી. ઠચા ને૦ ૪. ઢાળ સાતમી ( હુલલ હાલવા રે મહાવીર પારણીયામાં પાઠ્યા એ દેશી. ) ઘણી થઇ ઘણી થઇ વ્હાલા મેારે, એલા એક સુખથકી ખેલ; સર્વે હેત તુમ પાસે રહેા રે, વાત કરેા દિલ ખાલી. સુણા એક વાલમા રે વાંસા કાંઠે એણીવાર. ૧ અમે માવીતરના છેડાં રે, નહાતા આવ્યા તુમ પાસ; હાથ ઝાલીને શીદ લાવિયા રે? આઠ મળીતુમ લાસુર For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આઠ મળી હળવી ફળી રે, દશદપરિ ધરણું હેઠ રે; છાતી તે લાગી ફાટવા રે, હૈયું તારું કઠણુની ઠેર સુo૩ સોળ વરસની આઠ બાલિકારે, ઝકો લાગ્યો સહુ સાથ; એક એકને બેઠી કરે રે, અમને મળીને સુમેળ. સુરજ જંબૂ હે સુણ કામિની રે, સુણ એક માહરી વાત; તુમડહાપણ છે અતિઘણું રે, આઠમળી રાખે મારી લાજ; મેં અથિર જાણ્યો સંસાર, બૂઝી આઠે નાર. સુટ ૫ તેણે સમે તિહાં આવિયા રે, પાંચશે ચાર સંગાથ; ધનના તે બાંધ્યા ગાંસડા રે, ધન લીધું નવિ જાય. સુવ ૬ ઉત્તર પરિઉત્તર સાંભળી રે, પ્રભો રહ્યો પગ ઠેર; ઘેર જવું જુગતું નથી રે, સંયમ લહીશું સા સાથે સુર૭ ઢાળ આઠમી ધન ધન ધન જંબુસ્વામીને, બુઝવ્યા માય ને બાપ; સાસુ સસરાને બુઝવ્યા, બુઝવી આઠ જ નાર. ધ૦૧ પાંચસા સત્તાવીશ આવિયા સુધર્માસ્વામીજીની પાસ; સંજમ લેવાને કાજ, ધન ધન ધન જ બ૦ ૨ પાંચશે સત્તાવીશ વિચરંતા, વિચરતા મનને ઉલ્લાસ; કર્મ ખપાવી થયા કેવળી, જોબૂ નામે જયજયકાર.ધ૩ છે ઈતિશ્રી જંબૂસ્વામીના ઢાળિયા છે ૧ પથ્થરની જેમ. ૨ પ્રભવ નામને ૪૯ ચોરને નાયક. ૩ જબૂસ્વામી, આઠ સ્ત્રીઓ ને તે મને જણના માતાપિતા એમ ૨૭ તથા પ્રભાવ વિગેરે ૫૦૦ ચોર મળીને પર૭ જાણવા. For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્તવનો શ્રી સીમધર સ્વામીનાં સ્તવને ×૧× ચા રે ગુના મેં કિયા પ્રભુજી, હજુ દરિશણુ માય નાહીં દિયા, શ્રી સીમંધર વિચરે મહાવિદેહમાં, કાડાઇ કાશવી કચ્છ પાયા; કયા રે ગુના મેં કિયા પ્રભુજી ?, હજી દક્ષિણ માય નાહી દિયા. ૧. ભટકતાં ભટકતાં નરભવ પાયા, ઋણુ છુ જગમે જન્મ લિયેા; ક્યારે ગુના મૈં યિા પ્રભુજી ?, હજુ દરિશણુ માય નાહી દિયા॰ ૨. પ્રભુજીકી સેવા નિત્ય ઉઠી મેવા, ઉઠી મેવા, જિનકી સેવા નિત્ય ઉઠી મેવા; જબ જીવન મેરા સફળ ભયા, કયા રે ગુના મેં કિયા પ્રભુજી ? ૩. પ્રભુકી વાની અમીય સમાની, જિનજીની વાની અમીચ સમાની; જાણુ. અમૃત રસ પિયા, યા રે ગુના મેં કિયા પ્રભુજી ? ૪. દીનદયાળ હોઇ કર્યુ. તરસાવા ?, દીનાનાથ હાઇ કર્યુ. તરસાવે ? ઐસા ગુના મે કયા રે ફિયા ? કયા રે ગુનામેં કિયા પ્રભુજી ! ૫. જન્મ જિનરાજકા દર્શન હેા, જબ મહારાજકા દન હ તબ તન મન ઉલસિત હેાત હુવા, કયા રે ગુના મેં ફિયા પ્રભુજી ? ૬. સંવત અઢીતેર ને અડચાસી, For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૫૦ : રત્ન મુનિ ગુરુ વર્ણન કિયા કયા રે ગુના મેં કિયા પ્રભુજી ?, હજુ દરિશણ માય નાહી દિયા. ૭. : ૨ : (સુણો ચંદાજી! સીમંધર પરમાતમ પાસે જા–એ રાગ.) સુણે સવિતાજી! સીમંધર જિનરાજ સમીપે ધાજો; વળી પ્રણામ કરી, કર જોડીને પ્રભુને મુજ સંભળાવજે. સુર અસુર મનુજન સ્વામી છે,કેવળકમલા કરપામી છે; જે સદાય આતમરામી છે, સુણે ૧, જેણે કામ કષાયને ટાળ્યા છે,ઘનઘાતી ચારને બાન્યા છે; જડ ચેતન ભાવને ભાગ્યા છે, સુણે ૨ જે સમવસરણબિરાજે છે,ધ્વજ છત્ર ચામર જસ છાજે છે; દુંદુભી આકાશે ગાજે છે, સુણે ૩ જે સમવસરણ શોભાવે છે, નર દેવ પશુ જયાં આવે છે; શુદ્ધાતમ ગુણ બતાવે છે, સુણે ૪ જે સુવર્ણકમળ પર ચાલે છે, અપ્રમત્તદશા જે પાળે છે; ચા વદને દેશના આલે છે, સુણે. ૫ જે ચેત્રીશ અતિશયધારી છે, વાણું પાંત્રીશ ગુણ સારી છે; ભવિ જીવ સદા ઉપકારી છે, સુણે, ૬ એવા જે જિનવર રાયા છે, ભવિ જીવ હૃદયને ભાયા છે; સાયિક નવાર લબ્ધિ પાયા છે, સુણે૭ ત્યાં જઇસન્મુખઊભા રહેજે,કરજેડી મુજ કથની કહેજે; આપે તે લાવી મુજ દેજે, સુણે ૮ ૧ સૂર્ય. ૨ કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિકસમકિત, યથાખ્યાત ચારિત્ર, દાન, લાભ, ભેગ, ઉપભેગને વીંય.. For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૫૧ : હું તૃષ્ણસુંદરીને વરિયો છું, અભિલાષ અને કે ભરિ છું; અવગુણ અતિશયને દરિયે છું, સુણે ૯ હું ભવઅટવી ભટક્યો ભારી,મેં દુઃખ વેઠયાં અપરંપારી; કીરતાર સહાય કરો મારી, સુણ ૧૦ સંસાર અનંતે ભૂમિ છું, પરભાવ દશામાં રમિયે છું; કુમતિ કુલટાને ગમિ છું, સુણે ૧૧ હું વિષયારસ બહુ ભીને છું ,પદ્મા'રમણમાં લીને છું; સમતિ સંબંધથી હીને છું, સુણે ૧૨ હું પંચામ્રવને આકર છું, વળી ચાર કષાયને ચાકર છું; અજ્ઞાન દશા રત્નાકર છું, સુણે ૧૩ બસ મુજ અવગુણુને પારનથી,કેવળનાણી ન શકે જકથી; સઘળે ભવ જે તે હેજ મથી, સુણો૧૪ અરજી સ્વામી ઉરમાં ધરશો, આવા પાપીને ઉદરશે? માટે જશ જગમાં તો વરશે, સુણે ૧૫ પ્રભુ પ્રહ સમય વંદના મારી, જે ભક્તિ મળે સુંદર તારી; તે ચરણું મહદય સુખકારી, સુણો. ૧૬ : ૩ શ્રી સીમંધર સ્વામી માહરા, અવર નહીં યુગનાથ; મારે આંગણુએ આંબે , કણ ભરે રે બાવળકેરી બાથ રે ? સલુણ દેવ! સ્વામી સીમંધર દેવ, કઈ મળે બલિહારનો સાથ રે. સલુ. ૧. મેં ૧ લક્ષ્મી. ૨ દરિયે. ૩ ઉત્તમ પુરુષને. For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : પુત્ર : ર જાણ્યે' હું' આવુ તુમ પાસે, વિષમ વિષમ પંથ દૂર; આડા ડુંગર અને દરિયા ઘણાં, વચમાં નદીઓ આવે ભરપૂર રે. સલુ૦ ૨. આડા સાયર રે જળ ભર્યા રે, વચમાં મેરુપત હોય; કાશ કંઈકને આંતરે, ત્યાંઆવી શકે નહિ કાય રે. સ૦૩. મુજ હૈયું સ`શયભયું, કે આગળ કહે દિલની વાત ? એક વાર જિનજી જો આવે, જોઇ જોઇ રે વંદનાકેરી વાટ રે. સલુ૪. કોઇ કહે રે સ્વામીજી આવિયા, આપું લાખ પસાય; જીભ ઘડાવું સેાનાતણી, તેહના દૂધડે પખાળું પાય. સલુપ. સ્વામીજી સ્વપ્નમાં મે પેખિયા, હૈયડે હરખ ન માય; વાચક ગુણસુદર ઇમ ભણે, મેં ભેટચાસીમંધરાય. સલુ૦૬. : 8: શ્રી સીમાઁધર મુજ મન સ્વામી, તુમે સાચા છે. શિવપુરગામી; કે ચંદા ! તુમે જઇ કહેજો, જો એક વાર તુમે ઇહાં આવા; મિથ્યાત્વીને ઘણું સમજાવા કે, જઇ કહેશેા મહારા વ્હાલાને; કહેજો જિનરાજને, તુમે ભરતક્ષેત્રમાં આવા રે, કે ચંદા ! ૧. ભરતક્ષેત્રના જે વિ પ્રાણી, જિનની વાણી સુણવાની ઘણી આણી; મહાવિદેહ ક્ષેત્રના જે ભવિ પ્રાણી, નિત્ય સુણે તુમગ્રી વાણી, કે ચંદા ! ૨. શાંતિ હાતે જિનજી જિનવર જ દીઠે, જિનના ગુણુ ૧ ગાઉ. ૨ કાની પાસે. ૩ દાન. ૪ મુશ્કેલી. For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૫૩ : ગાવાને મન રીઝે, મનડું તે। માહં તુમ પાસે રહે છે, કે ચંદા ! ચરણે ચિત્ત ચહે છે. ૩. અનુભવ અમૃત ભેળીને લેો, કે ચંદા ! રતિ એક દરિશન દેશા; જો જિનજી એણે ક્ષેત્ર ો લડીએ, કે ચાંદા! તે અમે તમને શેનું કહીએ ? ૪. તુજ પદ કેજ જિનવિજયના, કે ચંદા ! ચરણે આવ્યાની ઘણી હાંશ; પડિત લક્ષ્મીવિજયના શિષ્ય, કે ચંદા ! નિળ બુદ્ધિ જગીશ, કે ચંદા !૦ ૫. શ્રી ખીજ તિથિનુ સ્તવન ' ( અલિહારીની દેશી ) મગળકારા, મંગળકારા, મંગળકારા મહાવીર મગળકારા; બીજના તપના મહિમા, મહેરથી દાખીએજી. આંકણી. એણીપરે શિરનામી, પૂછે ગાતમસ્વામી, ઇંદ્રભૂતિ નામ અગારા. મહા૦ ૧. ગગને ગજાવી ગિરા,વચને વર્ષાવી નીરા, કહે સ્વામી સૃષ્ટિ શણગારા. મહા૦ ૨. દુ દુવિધ ધર્મ, આરાધી કાપે ક, સાધુ શ્રાવક ન્યારા ન્યારા. મહા૦ ૩. નિરયાવલી સૂત્ર સાખે, બીજ તપ ફળ આખે, બંધાય આયુષ્ય ઉત્તારા. મહા૪. મહાશુદ બીજ દિને, કેવળ વાસુપૂજ્યજીને, તેમ અભિનંદન જિન અવતારા. મહા૦ ૫. ફાગણુ શુદિ ખીજ સારી, અર જિનવર અવધિધારી, ચવયા ચતુર ચમકારા, મહા૦ ૬. માધવ વિદ બીજ આવે, ૧ કહે. ૨ જન્મ. For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૫૪ : શીતલ જિન મોક્ષે જાવે, શૈલેશી સમેતશિખર ધારામહા૦ ૭. માતા મંગળા કુખે, શ્રાવણ શુદિ બીજે સુખે, સુમતિ જિન ચવિયા જગહારા. મહા૦ ૮. જિનવર જન્મે અંજવાળું, પ્રાંત અંધારું કાળું, થાય સ્થિતિ અનુસારા. મહા૦ ૯. તે કારણ શ્રમણ શ્રમણી, શ્રાવક ને શ્રાવકરમણી, આરાધી પામે ભવપારા. મહા૦ ૧૦. આદિજિનમંડળ ગાવે, બીજનું સ્તવન ભાવે, હૈયે ધરી હર્ષ અપારા. મહા૦ ૧૧. બીજના ચંદ્ર જેવા, તપગુણ મુક્તાફળ મેવા, પ્રતિદિન હંસ ચાહે ચારા. મહા૨ ૧૨. શ્રી સૌભાગ્ય પચમીનું સ્તવન ( સેવ સેવો સકલ સુખ કાજ, સુગુણ નર આજ, શ્રીમાન ધૃતક લેલ પાર્શ્વનાથ મહારાજએ ચાલ ) ઢાળ ૧ લી પાળે પાળે પંચમી તપ પંચ વર્ષ પંચ માસ પંચ જ્ઞાન સહિત પંચમી ગતિ પામવા ખાસ. પાળે૧ પંચમી આરાધનથી પંચ જ્ઞાનની શુદ્ધિ; પંચાચારે વળી થાય ધીરતા બુદ્ધિ પાળે ૨ વરદત્તાદિ વૃતાંત ઘણું છે તાંહિ; સુણે ભવિષ્યદત્ત સંબંધ તથાપિ ઉછાંહી. પાળે૦૩ કુરમંડળમાં ગુરુ શહેર હસ્તિનાપુર સારું; થયા શાન્તિ કંધુ અર તીર્થકર ચકધારું. પાળ૦૪ ૧ કુરુદેશમાં. ૨ મહું. ૩ ચક્રવર્તી. For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૫ : પાળા૭ પાળાન તિહાં ચંદ્રપ્રભુ તી કર તીમાં સારા; શ્રેષ્ઠી ધનપતિ શેઠાણી કમળશ્રી પ્યારા. પાળાષ સિંહ સ્વપ્નથી ભવિષ્યભાખી મુનિ સારા; થયા ભવિષ્યદત્ત સુત રાજાને પણ પ્યારા. પાળે་ તસ અંધવ બંધુદત્ત નામે નારા; રૂપવતી માતથી થયા કુળકુઠારા. સાથે એ આંધવ દેશાંતર સાવે; વનમાં વૃદ્ધ મૂકી લઘુ સસાથ પલાવે. હવે ભવિષ્યદત્તના ભવિષ્ય ઉપર આધાર; સિંહાદિ ભચાનક વનમાં ગણે શ્રીનવકાર પાળા૯ ફરતાં ફરતાં એક નગર નજરમાં આવે; ધનધાન્યથી પૂર્ણ છતાં કોઇ જન ન દિખાવે. પાળા॰૧૦ તે શૂન્ય નગરમાં ફરતાં ફરતાં દેવળ દીઠું; શ્રીચંદ્રપ્રભુ જિન દર્શન લાગ્યું મીઠુ. નમી પૂજી સ્તુતિ કરી બહાર જઈ સૂતે; ખરમા દેવલાકે ધમિત્ર તસ હતા. પાળા ૧૨ તે યશેાધર કેવળીને પૂછી તિહાં આવે; શ્રી ચંદ્રપ્રભુ જિન ચરણે શિશ નમાવે. પાળેા ૧૩ નિદ્રાના છેદ ન થાય એમ વિચારી પાળેા॰૧૧ ભીતે અક્ષર-પક્તિ લખી દીધી સારી. પાળા ૧૪ તસ રક્ષા માણિભદ્ર ચક્ષને ભળાવી; સુર સ્વસ્થાને પહોંચ્યા શુભ ભાવના ભાવી. પાળા૦ ૧૫ ૧ ચાલ્યા જાય. For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૫૬ : નિદ્રા-- છેદે અક્ષર--પંક્તિ અનુસાર; ગ કનક મહેલમાં ભવિષ્યદત્ત કુમાર. પાળે. ૧૬ તે શૂન્ય મહેલમાં કન્યા એકાકી જોઈ; પૂછ્યું આ શહેરમાં કેમ ન દિસે કેઈ? પાળ૦ ૧૭ કન્યા કહે રાક્ષસે કરી નગરમાં મારી; જીવતી રાખી ભવદરતણું હું કુમારી; પાળે. ૧૮ તેટલામાં આવ્યો રાક્ષસ મહા વિકરાળ; શ્રેઝીસુત સામે થયે કાઠી કરવાલ. પાળી૧૯ અવધિજ્ઞાને મુજ ઉપગારી છે જાણી; રાજ્ય આપી ભવિષ્યાને રૂપા કરી તસ રાણું. પાળે. ૨૦ રાય રાણી તિલદ્વીપમાં રાજ્ય કરે છે; હસ પરે ચંદ્રપ્રભુ ચરણકમળમાં કરે છે. પાળે. ૨૧ ઢાળ બીજી (આવો આવો જસોદાના કંત અમ ઘર આવો રે–એ દેશી ) દેખે દેખ પંચમીને પ્રભાવ, પ્રેમથી પ્રાણી રે, જેથી પુત્રવિયોગ પલાય, થાય સુખખાણી રે; માતા કમળશ્રી ચિંતવે એમ, પુત્ર ન આવ્યો રે, બાર વર્ષ થયાં કેઇ ક્ષેમ-પત્ર ન લાવ્યો રે. દેખ૦૧ રુદતી રુદતી આકંદ, કરતી નિવારી રે, મૃતદેવી સમા સુત્રતા, સાદેવીએ ઠારી રે; કહે શેઠાણું પુત્ર- વિગ, કહો કેમ જાવે રે, ગુરુણી કહે પંચમીથી, સકળ સુખ થાવે રે. ૨ ૧ મરકી. ૨ પુત્રી. ૩ તલવાર. For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org - ૫૭ • Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેાથને દિન એકાસણું, કરીશીલ પાળેા રે, ઉપવાસ પ્રભુ પૃથ, પાંચમ અનુઆળા રે; છઠને દિન દેઇ ગુરુદાન, એકાસણું કરીએ રે. મત્સર મૂકી ભવસાગર, પાર ઉતરીએ રે. દેખા॰ ૩ ગુરુ પંચમી તપ પાંચ વર્ષ, પાંચ માસ જાણું રે, પંચ પક્ષે થાય વ્રત પૂરું, શાસુથી વખાણું રે; જો શક્તિ ન હોય તા, ભક્તિ સહિત તપ કીજે રે, લઘુ પાંચમી વ્રત પંચ માસ, કરી સુખ લીજે રે. દેખાજ સુત્રતા વચનથી પંચમી, તપ સ્વીકાર્યા રે, તસ સાથે દેવ ગુરુ વંદી, પ્રશ્ન ઉચ્ચાર્યા રે; મમ પુત્ર પરદેશથી, આવશે કે નહિં સ્વામી રે !, જ્ઞાનતણા તુમે ભંડાર, નથી કાંઇ ખામી રે. દેખા૫ મુનિ ભાખે. પરદેશમાં, તારા પુત્ર છે રાજા રે, મહાં અધ રાજ્યને પામશે, પુણ્ય છે તાજા રે; એવું તત્ત્વજ્ઞાનીનું વચન, સુણીને ઉલસતી રે, દીનને નિત્ય દેતી દાન, સુખે તે વસતી રે. દેખા॰ ૬ એક દિન ભવિષ્યાનુરૂપા, કહે સુણા સ્વામી રે !, સંભળાવેશ નિજ વૃત્તાંત, કુહુ શિરનામી રે; તવ ભવિષ્યદત્ત કરી વાત, પાતાની વીતી રે, વિરહે પીડાતી માત, ઉપર થઇ પ્રીતિ રે. દેખા॰ ૭ જાય મળવા માતને, સમુદ્રતટે રાણી સાથે રે, સિંધુએ' મેાતીડે વધાવ્યા, તરંગરૂપ હાથે રે; ૧. રિચે. For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૫૮ : ભૂરા બંધુદત્તના વહાણુ, આવ્યા બૂરા હાલે રે, ભીખારી વેશે આવતા, બાંધવને નિહાળે રે. દેખ૦૮ વસ્ત્રાભૂષણદિકથી, પિતા સામે કર્યો તેણે રે, કહે રાણું ભરેસે ન કરીએ, દ્રહ કર્યો જેણે રે; તથાપિ વહાણુમાં બેઠે, સરળ તત સંગે રે, નામ મુદ્રા ઝાડ તળે ભૂલી, ભામિની તે અંગે રે. દેવ૯ ગ લેવા ભવિષ્યદત્ત, એકલડે તત્કાળ રે, વહાણ હંકારી દીધા દુષ્ટ, મૂકી નહી ચાલી રે; વળી ભવિષ્યદત્ત થયો, એકલડે નિરાધાર રે, રાણી રુ જુએ ને, ઘણુ કરે પોકાર રે. દેખે ૧૦ ભાભી પાસે ભડવા પરે, આ ભામટે મળવા રે, સતી કહે નથી દેવર, સુવર સામે તું છે છળવા રે; આ વેળાએ વહાણુમાં, થયો ઘણે ઉતપાત રે, વહાણવટીયા ખમાવે સતીને, થઈ સુખસાત રે. ૧૧ માણિભદ્ર વિમાને બેસાડી, ભવિષ્યદત્તને લાવે રે, નિજ માતાના ચરણકમળમાં, શિર નમાવે રે; ભૂપાળે સુમિત્રા પુત્રી, તિહાં પરણાવી રે, અર્ધ રાજ્ય આપીને, પ્રીતિ પૂર્ણ જણાવી રે. દેખ૦૧૨ બંધુદત્ત બાંધી મંગાવી, ભવિખ્યા ૬ અપાવે રે, વિગતણું દુઃખ ધમ–પસાયે ખપાવે રે, રાજાએ બંધુદત્ત, મારવા હુકમ કીધો રે, પણું વૃદ્ધ રાજાને મનાવી, છેડાવી દીધો રે. દેખ૦૧૩ ૧ દુષ્ટ ચાલ છેડી નહી. ૨ ભવિષ્યાનુરૂપ સ્ત્રી. For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તથાપિ રાજા તસ માત, સાથે નીકલે રે, નિજ દેશથકી પરદેશ, અનીતિ ન ચાલે રે, માતા કમળશ્રી વિન, વિલય થયા એમ વિચારે રે, પંચમી તપને પ્રભાવ, પ્રેમથી ઉચ્ચારે રે. દેખ૦૧૪ હવે ઉજમણે પાંચ, ચૈત્ય નવા નીપજાવે રે, પંચવણું પ્રતિમા પાંચ, તિહાં પધરાવે રે; ઈત્યાદિક બહુ વિસ્તાર, ઉજમણુંકેરે રે, કરો અનુમોદનાની સાથે, ટળે ભવરે રે. દેખ૦૧૫ ભવિષ્યદત્ત ભળાવી રાજ્ય, પુત્રને મોટું રે, લીધી દીક્ષા જાણી સંસાર-સુખ સવ બેટું રે; પહેલી પ્રિયા અને માતા સાથ, પ્રવજ્યા પાળી રે, દશમે સ્વર્ગે થયા દેવ, ત્રણે ભાગ્યશાળી રે. દેખ૦૧૬ ત્યાંથી ચ્યવી માતાને જીવ, થયો ચક્રવર્તી રે, વસુંધર નામે ધરાપાળ, રેજ તાસ ફરતી રે; ભવિષ્યાનુરૂપાને જીવ, થયે તસ બેટે રે, નંદિવર્ધન નામ કુમાર, જે વડ-ટેટ રે. દેખ૦૧૭ શ્રી ભવિષ્યદત્તને જીવ, થયે લઘુ બ્રાતા રે, શ્રીવર્ધન નામે કુમાર, જીવોને ચહાતા રે; ચક્રવતી અને બે પુત્રોએ, દીક્ષા પાળી રે, કેવળી થઈમેક્ષમાં ગયા, જ્યાં નિત્ય દીવાળી રે. ૧૮ શ્રી વિજયાનંદ સૂરિરાજ, થયા ભાગ્યશાળી રે, જેનું વચન જગતમાં ગવાય, ઘણું ટકશાળી રે, ૧ જિનમંદિર. ૨ રાજા. For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : ૬૦ : Acharya Shri Kailassagarsuri Gyanmandir તસ પ્રથમ શિષ્ય, શ્રી લક્ષ્મીવિજય ગુરુ મળિયા રે, કહે હંસ પસાયે તાસ, મનોરથ ફળિયા રે. દેખા૦૧૯ તેણે પાંચમી તપનું સ્તવન, કર્યું શુભ ભાવે રે, શ્રી આદિજિનમંડળ, અરજ કરીને કરાવે રે; આ મંડળ સુંદર શહેર, વાદરે રગે રે, કરેભક્તિ પ્રભુની, સ'ગીતથી મન ચગે રે, દેખા॰૨૦ શ્રી અષ્ટમીનું સ્તવન ( અલિહારી, અલિહારી, અલિહારી-એ દેશી ) ઢાળ પહેલી રઢીઆલી રીઆલી રઢીઆલી, જગનાથ લાગે વ્હાલી આઠમ તપ સેવા સેવકને સદાજી॰ આંકણી, રત્નશેખર મંત્રી, મતિસાગર તથી, દેવ થયા અનશન પાળી. જગ૦ ૧. બ્રહ્મલાથી આવે, સીમધર પાસ જાવે, વાણી સુણી સુરસાળી. જગ૦ ૨. સ સુખનુ મૂળ, કાઢે કમનું શૂળ, પતિથિ પુણ્ય પ્રણાળી. જગ૦ ૩. સુરવર પૂછે સ્વામી, છે કોઈ દઢનામી, પ પાળક ભાગ્યશાળી. જગ૦ ૪. પ્રભુ કહે તેમાં સાખી, જેણે ન ખામી રાખી, તે સુણી ચાલા શુભ ચાલી. જગ૦ ૫. રત્નશેખર રાજા, રાણીસંગ થઈ સાજા, છળે ન દેવ કે કાળી. જગ૦૬. સ્વસ્વામી નામ સુણી, આવ્યા સુર સામે ગુણી, રાજ ફેલાવી ૧ તે નામની મિથ્યાત્વી દેવી. For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિ લી. જગ. ૭. પિસાતી લેક નાઠા, રાજા તે રહ્યા કાઠા, દેવ મળ્યો હાથ ઝાલી. જગ૭ ૮. ધન્ય ધન્ય મારા સ્વામી, પ્રભુ પ્રશંસા પામી, એમ કહી ગયે દેવશાળી. જગ૯. પર્વ પળાવે પ્રેમે, દેશમાં કુશળ ક્ષેમે, ઘણું જાય નહીં ખાલી. જગ ૧૦. પૃથ્વી મંડિત કરી, જિનપ્રાસાદે ભરી, વછલ કર્યું ગવ ગાળી. જગટ ૧૧. બાર વ્રત ધારી, બારમે સ્વર્ગ કરી, હંસ રહ્યો તસ ખાલી. જગ૦ ૧૨. ઢાળ બીજી (મુજે છોડ ચલે વણઝારા–બે દેશી) જિન કલ્યાણક શણગારી, આઠમ તિથિ લાગે સારી—એ આંકણી. રાણી રત્નાવતી સરી ભાવે, આઠમ દિન સિહ ઠાવે રે, તવ રત્નશેખર રૂપધારી.૧. માયાવી રાય કહે રાણા, શું જુવે છે આંખે તાણી રે, રમવા આવ્યો પ્રાણપ્યારી. ૨. તું કામરાય રાજધાની, મારું કહ્યું તું તેને માની રે, નહીં તો શેક લાવીશ તારી. ૩. ન ચળી ચતુરા તસ વયણે, કામરાગ રતિ નહી નયણે રે,ત્રિયાને મુરી સુખકારી.. રત્નપુરમાં વળી અવતરશે, રાજકુળમાં જન્મ ધરશે રે, બે જણ વરશે શિવનારી.પ.એમ આઠમ દિન જે પાળે. તે અષ્ટ કમ નિજ બાળે રે, ટાળે દુનિયા નઠારી. ૬. ૧ લેશ પણ. For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધનાઢય નામે શેઠ સારો, પણ આઠમ વિરાધનાર રે, થયો વ્યંતર સુગતિ હારી. ૭. કલ્યાણક તિથિ એ કહીએ, દશ જિનનાં એકાદશ લહીએ રે, ચ્યવન મોક્ષ અણગારી. ૮. આઠમ તપ સ્તવન કરવા, આદિજિન મંડળ પાપ હરવા રે, કરે વિનંતિ વિનય વિચારી. ૯ ઓગણીશે બોંતેર સાલે, દીવાળી પર્વ શુભ ચાલે રે, મન્દસેરમાં રહી માસચારી. ૧૦. શ્રી વિજયાનંદસૂરિ રાજા, ગુરુ લક્ષ્મીવિજય મહારાજા રે, હતા જ્ઞાનદાન દાતારી. ૧૧. તસ હંસ શ્રી તપગુણ ગાવે, પ્રતિદિન થવાને ચહાવે રે, જગજીવન જિન આભાર. ૧૨. શ્રી એકાદશીનું સ્તવન (અજિત જિર્ણદશું પ્રીતડી–એ દેશી.) અવિચળ વ્રત એકાદશી, એમ ભાખે હે શ્રી જિન વધમાન કે ગૌતમ ગણધર સાંભળો, એ તિથિને માટે મંડાણુ કે. અવિ૦ આંકણું. ૧. માગશર શુદિ એકાદશી, મલિલ જિનનાં હે ત્રણ કલ્યાણ કે; જન્મ અને દીક્ષા ગ્રહી, વળી પામ્યા હે પ્રભુ કેવળનાણુ કે. અવિ. ૨. શ્રી અરજિને વત આદર્યું, નમિ જિદે હે લહું કેવળજ્ઞાન કે; પાંચ કલ્યાણક પ્રગટિયા, તેણે દિવસે હે હુવા પાંચ પ્રધાન કે. અવિ. ૩. પંચ ભરત પંચ એરવતે, ૧ ચોમાસું. For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૬૩ : દેશ ક્ષેત્રે હા ગણવા પચાસ કે; અતીત અનાગત કાળના, કલ્યાણક હૈ। દાઢો ઉલ્લાસ કે. અવિ ૪. અનંત ચાવીથી એણી પૂરે, હાવે તપના હા ઉપવારા અનત કે; કીધે લાભ ઘણા હાવે, તે દિવસ હા સહુમાં મહંત કે, અવિ૦ ૫. માન વ્રત પાળ્યું ભલું, ગ્રહી સંજમ હો પ્રભુ મલ્લિનાથ કે; માન એકાદશી તિણે થઇ, તપ કરતાં હા લહીએ શિવપુર સાથકે. અવિ॰ ૬. જેણે દિન લીજે એકાદશી, જ્ઞાનપૂજા હો કીજીએ વિધિ જાણ કે; દેહરે સ્નાત્ર જ કીજીએ, ગુરુમુખથી હા લીજીએ પચ્ચખાણ કે. અવિ॰ ૭. અહારત' પાસહ કીજીએ, શુભ ભાવે હા તજી ચારે આહાર કે; ગુણુ ગણીજે ભાણું, રાત્રિજાગચ્છુ હો આળસ પરિહાર કે. આવ૦ ૮. વરસ અગિયાર કીજીએ, જાવજીવ હા એ તપને સાધ કે; ઉજમણું એમ ફીજીએ, ઘર સારું હો લહીએ ધમ સમાધ કે, અવિ૦ ૯. જ્ઞાનતા ઉપકરણ ભલાં, શુભ ભાવે હા અગિયાર અગિયાર કે; દાન સુપાત્રે દીજીએ, સ્વામીવત્સલ હૈ। કીજીએ વિધિસાર કે. અવિ॰ ૧૦. એણી વિધિપૂર્વક ઇહ તે, પાળતા હો લહીએ સુખ પ કે; સુવ્રત શ્રાવકની પરે, પાળતા હા ટળે આઠે કમ કે. અવિ૰ ૧૧. વીરતણી વાણી સુણી, પ્રતિબુઝચા હા ભિવ જીવ અનેક કે; ત ૧ રાત્રિદિવસને. ૨. વિધિ પ્રમાણે. ૩ ઉત્કૃષ્ટ, For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આરાધન કેઈ કરે, થયો તિથિને હો મહિમા અતિરેક કે. અવિ૦ ૧૨. સંવત સત્તર પં તરે (૧૯૦૫), સંઘ આગ્રહેહે કિ સ્તવન આણંદ કે નગર સભાઅલખાનમાં, એ પ્રભણે હે શ્રીનિંદ્રસુરીંદ્રકે. અવિ૦૧૩. શ્રી નેમિનાથ જિનનું સ્તવન (વીરા વેસ્થાના યારી, ઊભા અટારી–એ રાગ.) સુણે સહીયર મારી, જુઓ અટારી, આવે છે તેમજ શ્યામ. શિવાદેવીને નંદ છે વ્હાલે, સમુદ્રવિજય છે તાત; કૃષ્ણ મોરારીને બંધુ વખાણું, યાદવકુળ માઝાર રે; પ્રભુ નેમ વિહારી, બાળબ્રહ્મચારી, જુઓ અટારી, આવે છે તેમ કુમાર. ૧. અંગ ફરકે છે જમણું બહેની !, અપશુકન મને થાય; જરૂર વહાલો પાછો વળશે, નહીં ગ્રહે મુજ હાથ રે; મન થાય દુઃખ ભારી, કહું શું આ વારી, જુઓ અટારી, આવે છે જેમકુમાર. ૨. પરણું તો બહેની ! તેહને પરણું, અવર પુરુષ ભાઈ બાપ; હાથ ન ચડે મારે તે તેમને, મૂકાવું મસ્તકે હાથ રે; હું થાઉ વ્રતધારી, બાળકુંવારી, જુઓ અટારી, આવે છે નેમ કુમાર. ૩. સંજમ ધારી રાજુલ નારી, ચાલ્યા છે ગઢ ગિરનાર; માગે જાતાં મેઘજી, વરસ્યો, ભીજાણુ સતી ચીર રે; ગયા ગુફા મેઝારી, મનમાં વિચારી, જુઓ અટારી, આવે છે કેમકુમાર. ૪. ૧ વખતે. ૨ વરસાદ. For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૬૫ : ચીર સૂકાવે છે સતી રાજુલ, નગ્નપણે તે વાર; રહનેમિ ત્યાં કાઉસગ્ગ ઊભા, રૂપે મેહ્યા તેણુ વાર રે; સુણે ભાભી અમારી, થાઓ ઘરબારી, સુખવિચારી, આવે છે કેમકુમાર. ૫. વમેલાં આહારને શું કરવા છે? સુણે દેવર આ વાર; મને વમેલી જાણી દેવરજી., શાને છે વ્રત ભાર? સંયમ સુખકારી, દૂષણ ટાળી, પાળે આ વારી, આવે છે તેમ કુમાર. ૬. રહનેમિ મુનિવર રામતીને, પ્રગટયું કેવળજ્ઞાન; ચરમશરીરે મેક્ષે પધાર્યા, સાયં આતમકાજ રે; વીરમંડળ આ વારી, ગુણ ગાય ભારી, અતિસુખકારી, આવે છે કેમકુમાર. ૭. ( સુણો એ દાજી ! સીમંધર પરમાતમ પાસે જાજો–એ દેશી ) શામળિયા લાલ ! તોરણથી રથ ફેર્યો કારણ કહે ને ? ગુણ ગિઆ લાલ ! મુજને મૂકી ચાલ્યા દરિશ ઘાને–એ આંકણું. હું રાજુલ છું નારી તમારી, તમે શું પ્રીતિ મૂકી અમારી ; તમે સંયમ-સ્ત્રી મનમાં ધારી. શામળિયા ૧. તુમે પશુઆ ઉપર કિરપા આણું, તમે મારી વાત કે નવ જાણી; તુમ વિણું પરણું નહિ કે પ્રાણી. શામળિયા. ૨. આઠ ભવની પ્રીતલડી, મૂકીને ચાલ્યા રેતલડી; નહી મજજનની એ રીતલડી. શામળિયા. ૩. નહિ ૧ ગૃહસ્થી. For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૬ : કીયા હાથ ઉપર હાથે, તેા કર મૂકાવું હું માથે; પણ જાવું પ્રભુજીની સાથે. શાળિયા૦૪. ઇમ કહી પ્રભુ-હાથે વ્રત લીધા, પેાતાના કારજ સીધા; પકડા મારગ એણે સાવ સીધે. શામળીયા૦ ૫. ચાપન દિન પ્રભુજી તપ કરીએ, પણપન્ને કેવળ વર ધરીએ; પણ શત છત્રીશત્રુ શિવ વરીએ. શામળિયા ૬. એમ ત્રણ કલ્યાણક ગિરનારે, પામ્યા તે જિન ઉત્તમ તારું; જો પદ પદ્મ તસ શિર ધારે. શામળિયા ઉં. શ્રી પાર્શ્વજિન જન્મકલ્યાણકનું સ્તવન કા સુપનપાઠક એલાવિયા, રવિ ઉદયે ઘર ભૂપ; સુન ફળ સુપન વિદા કિયે, દઇ દાન અનુરૂપ. ૧ તીન જ્ઞાનશું ઉપને, તેવીસમા અરિહંત; વામા ઉરસર હંસલેા, દિન દિન વૃદ્ધિ લહત. ર ભૂપતિ પૂરે દેાહલા, સખિયાં વૃદુ સમેત; પ્રભુ પૂજે અક્ષત ધરી, ચામર પાંખા લેન. ૩ ઢાળ પહેલી ( તુમ ચિદ્ઘનચંદ આનંદ લાલ, તારે દનકી ત્રિહારી-એ ચા ) પ્રભુ પારંસનાથ જિનચંદ તારે, જનમતણી અલિહારી, નાથ ! તારે જનમતણી બલિહારી. આંકણી. લીલવિલાસે પૂરણ માસે, દશમી પાષ વિદ ૧ પંચાવનમે દિવસે. ૨ પાંચશે છત્રીશની સાથે મેક્ષે ગયા. For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સારી, નાથ તીરે૧. વનવાસી પશુ પંખી પ્રાણું, ઉનકે સુખ સમકારી, નાથ તોરે ૨. ઈશું રજની ઘરઘરમાં ઓચ્છવ, જગમેં સુખી નરનારી, નાથ તોરે ૩. ઉત્તમ ગ્રહ વિશાખા યોગે, જન્મ પ્રભુ જયકારી, નાથ તીરે.૪. સાત નરકમૅ હુઆ અજવાળા, થાવર સુખકારી, નાથ તેરે પ.માત નમી આઠે દિકકુમારી, અલોકની વસનારી, નાથ તીરે-૬. સૂતિ ઘર ઈશાને કરતી, એક જન અશુચિ ટાળી, નાથ તેરે ૭. આતમ લક્ષ્મી શિવસાધનકે, વલ્લભ વીર વિચારી, નાથ તેરે ૮. દુહા કમરી આઠ ઊર્વકકી, વરસાવે જળ ફૂલ; આતમ નિર્મળ નિજ કરે, મિટે જન્મકી ભૂલ. ૧ ઢાળ બીજી ( ડુમરી. ગિરનારકી પહાડી પર કેસે ગુજરી ?-એ દેશી ) કરે ઓચ્છવ મિલ ઠુમરી સારી. આંકણું. પૂર્વ સુચક અઠ દપણ ધરતી, દક્ષિણકી અઠ લશાળી, કરે૦૧. પંખા ધરતી અઠે પશ્ચિમકી, આઠ ઉત્તર ચામરધારી, કરે. ૨. દીપ ધરંતી ચાર વિદિશાકી, ચક દ્વીપ દેવી ચારી, કરે૦૩. કેળઘર કરકે તિગ ઉત્તમ, મર્દન સ્નાન અલંકારી, કરે ૦૪. રક્ષા પિોટલી બાંધકે દેને, મેલે જિન ગ્રહ શણગારી, કરે૦૫. પ્રભુ માતા નું જગતકી માતા, જગદીપકકી For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir L: ૬૮ : ધરનારી, કરે૦૬. માતા તુજ નંદન બહુ છે, ઉત્તમ છવકે ઉપકારી, કરે. ૭. છપન્ન દિકુમારી ગુણ ગાતી, વીર વચનને અનુસારી, કરે ૮. આતમ આનંદ હર્ષ ધરતી, વલ્લભ પ્રભુકી બલિહારી, કરે૯. શ્રી અંતરીક્ષ પાર્શ્વજિન સ્તવન ( ભાષા મરાઠી ) ( ભજ ભજ ગુરુચે પાય, શિષ્યા ભજ ભજ ગુરુચે પાય-એ ચાલ ) સેવા કરાવી સાર પ્રભુચી સેવા કરાવી સાર; શ્રીઅંતરીક્ષપાસ પ્રભુજીએ, દેઉલ પહાસુખકાર. પ્ર૧ તિકડે જાઉની દર્શન ધ્યાવે, પાય પડુની વારંવાર. પ્ર૨ કેસર ચંદન ચર્ચ અંગે, ચંપકહાર ચડાવું. પ્ર૩ રાયપાસેણી જ્ઞાતા અંગ હૈ, એ કુની કરા સુવિચાર..૦૪ પૂજેન્ચ ફળ આપે સાંગીતલે, હિતસુખ મોક્ષ ઉદાર. ૫ રેગ શેક ભય ગ્રાસ ન ત્યાલા, ઉતરાવે ભવપાર. પ્રભુ ૬ હંસ સાંગતો સેવે વાંચુની, કેણુ તુમ્હાં આધાર પ્રભુ૦૭ શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથની લાવણી. શ્રી અંતરીક્ષ મહારાજ ગરીબનિવાજ સુણે જિનવરજી; સેવક શિર નામી તને ગુજારે છે અરજી. એ આંકણી. વીસમા તીર્થંકર મુનિસુવ્રતના વારે, લંકાપતિ રાવણ રાજ્ય કરે છે ત્યારે; તસ ભગિનીપતિ ખર રાજાએ વ્રત લીધે, જિનભક્તિવિના નવિ જમવું સર્વપ્રસિદ્ધો. શ્રી અંત૨૧ ૧ બનેવી. For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૬૯ : એક દિન જંગલમાં નૃપ જઇ ચડયો જેવારે, સેવાને અવસરે જિનપ્રતિમા સંભારે; તવ વિસરી પ્રતિમા સેવક મુખથી જાણી, મંત્રીશ્વર આવી વિનવે ગુણની ખાણી. શ્રી અતર્ તિહાં છાણુ વેળુની પ્રતિમા કરી જિન પૂજે, નદી ખાડા ગાળી યુક્તિશું માંહે મૂકે; પછી દેવ અતિ પ્રતિમા તે તિહાં થાવે, નદી સૂકાતા પણ પાણી અધિક તિહાં આવે. શ્રી અંત૩ હવે એલચપુરના રાજા એલચ નામે, કોઇ કારણુ ચાગે આવી ગયા તે ઠામે; તે રાજા કુષ્ટિ રાગે અતિ પીડાણા, તિહાં પાણી લેવા આવ્યા . મંત્રી શાા. શ્રી અંત૦૪ તે પાણી લઇને પીધું રાયે જેવારે, તવ રાગ ગયા ને શાંતિ થઇ તેવારે; પછી રાણી વચને રાજા પ્રતિમા લાવે, કાચા તંતુથી આડગાડી જોડાવે. શ્રી અંત૦૫ એક દિવસના જન્મેલા વત્સ એ લાવે, કાચા તંતુથી ગાડી સાથે જોડાવે; સંવત પાંચશે' પંચાવનમાં પ્રભુ આવ્યા, પછી દેશ વરાડે શિવપુર નગર સાહાવ્યા. શ્રી અંતદ્ જિહાં લઈ જાઓ તિહાં પાછું વાળી ન જોરો, નહી તે તે પ્રતિમા અધર આકાશે રહેશે; ૧ પૂજાને. ૨ આકડાની ગાડી. ૩ વાછરડા. For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૯૭ : ઇમ સુપનમાંહી કીધેલ વાત વિસારી, પાછું વાળી નૃપ જોવે હૃદય વિચારી. શ્રી અંત॰ ૭ ગાડું ચાલ્યું પ્રભુ અંતરીક્ષમાં રહિયા, છ માસ સુધી ઇમ આકાશે ગહગહિયા; ઘેાડેસ્વાર પણ નીચે થઈને જાત, તેથી અ’તરીક્ષ એ નામ જગત વિખ્યાત. શ્રી અંત૦ ૮ અબ પંચમ કાળમાં અગલુહણું નીકળે; તે મહિમા દેખી વિયણના મન ઉછળે; અમ દેશ બરાડે શિરપુરનગર માઝાર, પ્રભુપડિમા · દેખી વહ્યા જયજયકાર. શ્રીઅંત॰ ૯ સંવત આગણીશે ચેાસઢ (૧૯૬૪) સાલ વખાણેા, ચૈતર શુદિ અષ્ટમી ગુરુવારના ટાણા; પ્રભુ પાર્શ્વનાથની યાત્રા કીધી ભારી, કહે સવિજય મુજ હાજો ભવનસ્તારી. શ્રી અંતરીક્ષ મહારાજ ગરીબનિવાજ સુણા જિનવરજી ૧૦ શ્રી અારા પાર્શ્વનાથ સ્તવન ( શી કહુ કથની મારી રાજ ! શી કહુ કથની મારી-મે રાગ ) પ્રતિમાની અલિહારી મહારાજ ! પ્રતિમાની અલિહારી; શ્રી અજારા પાર્શ્વ તુમારી મહારાજ ! પ્રતિમાની અલિહારી. ઊનાનગર જીહાં હીરસૂરીશ્વર, પાદુકા બિરાજે: તસ નીટ પવિત્ર ૧ નજીકમાં. For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજારા ગામમાં, દેવળ ગગનમાં ગાજે. મહારાજ ! ૧. ચાર વાર ઉદ્ધાર થયે તસ, શિલાલેખથી જાણું; તેમાં સંવત હજાર ચોદન, ઘટ પુરાણ વખાણું. મહારાજ ! ૨. તે દેવળમાં મૂતિ અનુપમ, અતિશય તાસ અપાર; જશ તેહને બ્રહ્માંડ સકળમાં, વિસ્તરીયે શ્રીકાર. મહારાજ ! ૩. કયાંથી મૂતિ આવી તિહાં પર?, કેણુ તેને લઈ આવ્યું ; કોણે નગર ની પાવ્યું સુંદર, દેવળ કેણે બનાવ્યું? મહારાજ !૦ ૪. તે કહું છું હવે રામલક્ષમણના, પૂર્વજ થયા અજ રાજા; એક સે સાત રેગે પીડાણ, પણ દિલડામાં તાજા. મહારાજ !૦ ૫. સેંકડે રાજાને જીતીને, શ્રી સિદ્ધાચળ આયા; યુગાદિ દેવને નમન કરીને, દેવમંદિરમાં ઠાયા. મહારાજા ૬. સાંયાત્રિક વાણીયાએ લાવી, પાર્શ્વનાથની સારી; પ્રતિમા આપી અપૂરવ તેહને, રેગ સકળ ક્ષયકારી. મહારાજ!. ૭. પદ્માવતીએ કહ્યું હતું , આકાશવાણી સુણુવી; દરિયામાંથી પ્રતિમા કઢાવી, આપના દિલમાં આવી. મહારાજ ! ૮. ધરણે કે લાખ વર્ષ પૂછ છે, છ વર્ષ કુબેરે; સાત લાખ વર્ષો સુધી તો, વરુણદેવ તે સેવે રે. મહારાજ ! ૯. હવે અજરાજાના ભાગ્યથી, પ્રતિમા અહીંયાં તે આવી; એ પ્રમાણે વહાણવટીયાએ, કરી વાત થઇ ૧ ચમત્કાર. ૨ વહાણવટી. For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૭ : ચાવી. મહારાજ!૦૧૦. પારસમણિ સમ પાર્શ્વનાથના, શિણુથી અતિ ચારુ; લોખંડ સમ હતું તે સાના સમ, રાજાનું અંગ થયું સારું. મહારાજ! ૧૧. શેઠને શિરપાવ આપી રાજાએ, અજપુર નગર વસાવ્યું; દહેરું કરાવી ગામ દશ આપી, રાજાએ પાપ નસાચુ, મહારાજ!૦ ૧૨. પાર્શ્વ પ્રભુ પધરાવી ત્રિકાળે, પૂજા કરવા લાગ્યા; શ્રી સિદ્ધાચળ યાત્રા કરીને, ત આરાધવા લાગ્યા. મહારાજ !૦ ૧૩. સ્વગમન કર્યું તેને વરસા, આઠ લાખ થયા પ્રાયે; પ્રથમ સંખ્યા સાથે ગણતાં, સાળ લાખ થઇ જાયે, મહારાજ!૦ ૧૪. સાળ લાખ વરસ પહેલાંની, પ્રતિમા એહ છે સારી; પૂજશે તે નર હંસતણી પર, ઉતરશે ભવ પારી, મહારાજ! ૦૧૫. શ્રી ડભોઇમંડન લાઢણ પાર્શ્વજિન સ્તવન ( શી કહુ કથની મારી રાજ ! શુ કહુ કથની મારી–એ રાગ ) પ્રભુ લાઢણ પાર્શ્વજી તારી રાજ ! મૂતિ મન હરનારી; જાણે અમૃતરસ ઝરનારી રાજ! મૂતિ મન હરનારી. એ આંકણી. નિર્જન તિરામય નિમ, નિરુપાધિક નિરાધાર, નિર્ભીય નિદ નિષ્ફળ નિળ, નયનિધિ નિવિકાર, રાજ ! મૂરતિ-૧. ભવભયવારણ શિવસુખકારણ, વારણુ દિન દુઃખદવના'; ચિંતાચૂરક ચિંતિત દાતા, ત્રાતા સકળ જગજનના, રાજ! મૂતિ॰ ર. યાગયાગેશ્વર દેવદેવેશ્વર, રાજરાજેશ્વર સ્વામી; ૧ દુઃખરૂપી દાવાનલના. For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૭૩ : ભક્તિ મુક્તિ પરમાનંદદાતા, શિવમણીના કામી, રાજ ! મૂરતિ૦ ૩. ગુણી જનને તું તારે પ્રભુજી, તેમાં અધિકતા શું તહારી ! મુજ સરખા પાપીને જો તારે, તા તાહરી અલિહારી. રાજ ! મૂરતિ૦ ૪. નેહ નજરથી નાથ નિહાળી, મુજ મંદિરમાં મ્હાલા; વિજય મુક્તિપદ અર્પણ કરવા, ગુલાબ મુનિ કર ઝાલા. રાજ ! મૂરતિ૦ ૫. સામાન્ય જિન સ્તવન પ્રભુજી ! પટા લખાઈ ઢા મેરા, મૈં સચ્ચા નેાકર તેરા, પ્રભુજી ! પટા લખાઈ દેશ મેરા, મૈં દિનભર નાકર તેરા, પ્રભુજી ! પઢા લખાઇ દા મેરા, મૈં હુકમી ચાકર તેરા દાંત મંગાઇ દેઉ કલમ મ’ગાઈ ૐ, પાના મંગાઇ દે કારા; મુક્તિપુરીકી જાગીર લખાઇ દા, મસ્તક મુજરા મેરા. પ્રભુજી ! ૧. જ્ઞાન–ધ્યાનકા મહેલ બનાચા, દરવાજે રખા પારા; સુમતિ સીપાઈ નાકર રાખા, ચાર ન પાવે ઘેરા. પ્રભુજી! ૨. પાંચ હથિયારે જતન કરી રાખા, મનમાં રાખેા ધીરા; ક્ષમા ખડ્ગ લઈ પાર ઉતર જાઉં, જબ તકે મુજરા મેરા. પ્રભુજી! ૩, કાડી કોડી માયા જોડી, માલ ભર્યા સમ તેરા; જમકા દૂત પડૅનેકુ લાગ્યા, લુંટ લિયા સબ ડેરા. પ્રભુજી ! ૪. મન વચ તન દરિયાવ ભર્યા હૈ, નાવે આવે જે ડેલા; કહે કાન્તિવિજય કર જોડી, અ‘તપ તકા ઘેલા. પ્રભુજી!૫. For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૯૪ : શ્રી મહાવીર જિન સ્તવન. ( રાગ ઉપરના ) હું સાચેશિષ્ય તમારો પ્રભુજી પટે લખી દ્યો મેરો. એ આંકણી. લાવું લેખણું લાવું શાહી, લાવું કાગળ સારા; મુક્તિપુરીનું રાજ્ય લખાવું, મુજ માને મારો. હું સાચેટ ૧. સગાંસંબંધી સર્વ ત્યજીને, આપની સેવા કીની; માત્ર એટલી આશ પૂરીને, જિંદગી સોંપી દીની. હું સાવ ૨. અનાર્ય આદ્રક પાપી અજુન-માળી ઉદાયી રાજા શું કર્યું બાળક અઈમને કે, આપ્યું શિવનું રાજ ? હું સાચે ૩. મંકાતી આદિ નૃપ-૫, થાય સાત સે સિદ્ધ તે શું હું પણ મુક્તિ ન પામું, મેં શી ભૂલ જ કીધ? હું સાચે ૪. શાળે લેસ્થાને મૂકી, આપને પીડા કીધ; બીજપુર પાક વહેરાવે રેવતી, તેને નિજ પદ દીધ. હું સાચે ૫. ચંદનબાળા બાકુલ આપીને, ધરે મુક્તિનો તાજ; શ્રેણિક-પત્ની વીશ શિવપદ, ચંદ સે નારી સમાજ. હું સાચે ૬. અષ્ટાપદ પર્વત જઈ આવ્યા, પંદર સે અબધૂત; તેને પણ તેં મોક્ષમાં સ્થાપ્યા, પ્રભુ ન્યાય અભુત. હું સાચે ૭. ગૌતમ ગણધર મહામુનિવર, મોક્ષતાન લયલીન; શાંતિ પામે વીર વચનથી, દશન પાઠ અદીન. હું સાચે ૮. ૧ આદ્રકુમાર. ૨ બીજોરાપાક. For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : ૬૫ : Acharya Shri Kailassagarsuri Gyanmandir કુલ્ચાકમડન શ્રી માણેકપ્રભુનુ` સ્તવન માણેક પ્રભુ સ્વામી, આપ બિરાજો કુપ્પાક શહેરમે ; હાં હાં રે કલ્પાક શહેરમે', મહારાજા કુલપાક શહેરમે; જિનરાજા તાજા, આપ બિરાજે કુલ્યાક શહેરમે દેશ-દેશકે જાત્રીએ આવે, પૂજા સરસ રચાવે; માણેક પ્રભુજી નામ સમરતાં, મનવ છિત ફળ પાવે રે; જિનરાજા તાજા, હાં હાં રે જિનરાજા તાજા. માણેક૦ ૧ ચાર વર્ષોં કી નર-નારી મળી, મંગળ ગીત કરાવે; જય જયકાર પંચ ધુની વાગે,શિરપર છત્ર ધરાવે૨માર્ હિંસક હિંસા તજીને પૂજે, ચરણે શિશ નમાવે; તું બ્રહ્મા તું હાર શિવશ કરે, અવર દેવ ન ભાવે રે, મા૦૩ કરુણા રસભર નયણ કચાળે, અમૃતરસ વરસાવે; વદન ચંદચક્રનું નીરખી,તન મન અતિઉલસાવેરે.મા.૪ આતમ રાજા ત્રિભુવન તાજા, ચિદાનંદ મન ભાવે; માણેક પ્રભુજી મનહર સ્વામી, તેરા દન સાહાવે રે. જિનરાજા તાજા, આપ બિરાજે કુલ્પાક શહેરમેં, માન્ય *: ( પુનમ ચાંદની પૂરી ખીલી રહી રે—એ રાગ ) જઇએ જુગતે તેલંગ દેશમાં રે. જ્યાં મણિમય આદિનાથ દેવ; પૂજા કરીએ આંગી રચી, સુંદર વેશમાં રે—એ આંકણી. For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૭ : સાખી:-- ભરતરાય અષ્ટાપદે, સ્થાપે શ્રી જિનચ’દ; વિદ્યાધર આવી કરે, દન હષ અમદ સૂતિ લઇ જાવે ત્યાંથી નિજ ધામમાં રે, કરે પૂજન પ્રભુજીનું ત્રણ કાળ. જઇએ ૧ સાખીઃ— નારદ મુનિ એક દિવસે, વિદ્યાધરની પાસ; અદ્ભુત પ્રતિમા દેખીને, વદે ધરી ઉલ્લાસ. સ્મૃતિ સબંધી વાત કરે તે ઇંદ્રને રે, મૂર્તિ મળાવે તે ઈંદ્રકેરી પાસ. જઇએ ૨ સાખીઃ— સાધમ દેવલાકમાં, માણિક્યસ્વામી દેવ; પધરાવી પૂજન કરે, શ શકી તખેવ. ઘણા કાળ પૂજાઈ મૂર્તિ સુરધામમાં રે, નારદમુખે સાંભળ્યું. માદરીએ એમ. જઇએ ૩ સાખી:~~~ પૂજવા લલચાઇ ગયુ, મદાદરીનું મન; પ્રતિમા ન મળે ત્યાં લગી, લેવું ન મારે અન્ન. એવા ગાઢ અભિગ્રહ લીધે ત્યારે રાવણે રે, આરાધન કર્યુ. ઈંદ્રનુ રે ખાસ. જઇએ ૪ સાખીઃ— તુષ્ટમાન થઇને દીએ, ઇંદ્ર મૂતિ કરી ખ્યાલ; સદાદરી હર્ષિત થઇ, પૂજન કરે ત્રણ કાળ. ૧ ઈંદ્ર-ઇંદ્રાણી. For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : eg : એવા અભિગ્રહ પૂર્ણ થયા આકરી રે, પ્રભુક્તિતણેા એહ પ્રભાવ. જઈએ ૫ સાખીઃ— રામ અને રાવણતણું, યુદ્ધ થયુ અતિ ઘેર; ત્યારે દરિયામાં ધરી, પ્રતિમા ન લીએ ચાર. લવણાધિપ તિહાં પૂજે પ્રભુ પ્યારથી રે, ઘણા કાળ સુધી સમુદ્રની માંહે, જઈએ ર સાખી શ્રી કર્ણાટક દેશમાં, કલ્યાણી કહેવાય; નગરી રાજ્ય કરે તિહાં, શકર નામે રાય મહામારી રગ ઉપન્યા તે દેશમાં રે, ત્યારે પદ્માવતીએ સુપન દીધું આય. જઇએ ૭ સાખીઃ— દાદરી મહારાણીએ, સ્મૃતિ અતિ મનોહાર; સાગરમાં પધરાવી છે, કાઢી ત્યાં હારે. પૂજો પ્રજા સાથે પ્રતિમા પૂરણ પ્રેમથી રે, થાશે સુખશાંતિ દેશમાંહી અપાર. જઇએ ૮ સાખીઃ— લવણાધિ આરાધવા, સમુદ્રતટે ગયા રાય; પુણ્યે પ્રસન્ન થઇ દેવતા, આપે પ્રતિમા તામ. રસ્તે તેલંગ દેશે કુપ્પાક ગામે આવતાં રે, પ્રતિમા સ્થિર થઇ ગમ જઇએઃ ૯ તત્કાળ. For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૯૮ : સાખી – તિહાં જિનભુવન કરાવીને, ભરાવી મુક્તા થાળ; પધરાવે પ્રભુ પ્યારથી, મહેન્સવ કરી ભૂપાળ. આપે પૂજા માટે બાર ગામ તે ભાવથી રે, થાયે રેગશાંતિ દેશમાંહી તેવાર. જઈએ ૧૦ સા ખી:– અગિયાર લાખ એંશી હજાર, નવશે પાંચ ગણાય; સ્વગથી મનુષ્યલોકમાં, આથે વર્ષ મનાય. ત્યારપછી કુલપાક ગામમાં તે રહી રે, એહ સૂરજ ચા જની વખણાય. જઇએ૧૧ સાખી – તરણતારણ માણિક પ્રભુ, મહિમા જગ મશહૂરફ યાત્રા યાત્રા કરી, કરે કામ ' ચકચૂર ધર્મ દાલત દાતાર પ્રભુને ઓળખી રે, નમે હંસ ગુરુ શિષ્ય મુનિ કપૂર. જઈએ૧૨ શ્રી મહાવીર જિન સ્તવન માતા ત્રિશલા નંદકુમાર, વીર ઘણું જી રે; મારા પ્રાણ આધાર, જગતને દીવો રે. વીર૧ આમલકી કીડાએ રમતાં. હાર્યો સુર પ્રભુ પામી રે; સુણ જે ને સ્વામી આતમરામી, વાત કહું શિર નામી રે. વીર. ૨ સુધમ સુરલોકે રહેતે, અમર મિથ્યાત્વે ભરાણે રે; નાગદેવની પૂજા કરતાં, શિરે ન ધરી પ્રભુ આણે રે વીર ૩ For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૩૯ : એક દિન ઈકસભામાં બેઠા, સહમપતિ એમ બોલે રે; ધીરજ બાહ્ય ત્રિભુવનમાં નાવે, ત્રિશલાબાળક તોલે રે. વીર. ૪ સાચું સાચું સહુ સુર બોલ્યા, પણ એક વાત ન માની રે; ફણિધર ને બાળરૂપે, રમત રમ્યો તે છાની રે. વીર૦૫ નવર્ધમાન તુમ ધીરજ મેટી,અને બળમાં નહીં કાચું રે ગિરઆના ગુણ ગિરુઆ ગાવે, હવે મેં જોયું સાચું રે. વર૦ ૬ એક મુષ્ટિ-પ્રહારના મારે, મિથ્યાત્વ ભાગ્યે જાય રે; કેવળ પ્રગટે મેહરાયને, રહેવાનું નહીં થાય રે વીર ૭ આજથકી તું સાહેબ મારે, હું છું સેવક તારો રે; ક્ષણ એક સ્વામી ગુણ ન વિસારું, પ્રાણુથકી પ્રભુ પારો રે. વીર૦ ૮ મોહ હરાવે સમકિત પાવે, તે સુર સ્વર્ગે સીધાવે રે; મહાવીરસ્વામી નામ ધરાવે, ઈદ્રસભા ગુણ ગાવે રે. વીર૦ ૯ પ્રભુ મલપંતા નિજ ઘેર આવે, હરખ્યા માત સ્વભાવે રે; શ્રી શુભવીરનું મુખડું દેખી, માતાજી સુખ પાવે રે. વીર. ૧૦ સિદ્ધારથે કુળકમળ દિવાકર, સોવન વાન શરીર; રાણું તાહરો ચિરંજીવ મહાવીર. ૧ ૧ વીર પ્રભુ. For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦ : થા થા થૈ થૈ નાટક કરતાં, ભરી નવરાવે નીર; રાણી તાહરા ચિરંજીવા મહાવીર. ૨ ઇંદ્ર તે જિનના એછવ કરતાં, મેશિખર ભરે નીર; રાણી તાહરા ચિરંજીવા મહાવીર. ૩ આણ્યા ઇંદ્રથી આનંદ પામ્યા, ધરતા મુનિ મન ધીર; રાણી તાહરા ચિર જીવા મહાવીર. ભરનિદ્રામાંથી ત્રિશલા રે જાગ્યા, બેટા હરખ ધરી ધીર; રાણી તાહરા ચિરંજીવા મહાવીર. ૫ સુર લોકા સહુ જોવા રે મળિયા, દેવે પહેરાવ્યા ચીર; રાણી તાહરા ચિરંજીવા મહાવીર. ४ ' દીવાળી દિન પેાસહ કરીએ, રાજાએ ઢાળ્યા નીર; રાણી તાહરા ચિરંજીવા મહાવીર. ૩ આસા વિદેઅમાવાસ્યાની રાતે,પાછલી ઘડી એક ચાર; રાણી તાહરા ચિરંજીવા મહાવીર. ગુણણું ગણીએ ને વીર સમરીએ, હણીએ પાપ અઢારઃ રાણી તાહરા ચિરંજીવે મહાવીર. ૯ મહાવીરસ્વામી મુક્તે રે પહેાત્યા, ગૈાતમ કેવળજ્ઞાન; રાણી તાહરા ચિર જીવા મહાવીર. ૧૦ પંડિત લક્ષ્મીવિમા પભણે, દેવે વખાણ્યા ધીર; રાણી તાહરા ચિર જીવા મહાવીર, ૧૧ : 3: પ્રભુ અરજ કરું ઉર ધારી, મહાવીર પ્રભુ જયકારી; તારું’નામ છેમ ગળકારી,વીરપ્રભુજી !તુમે ઉપકારી.૧ For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૮૧ : ચઇતર શુદિ તેરશે જાયા, ત્રિશલા માતા કુખે આયા; ઇદ્ર ઇદ્રાણી દુલરાયા, અંગુઠે મેરુ કંપાયા. પ્રભુત્ર ૨ કળશાસહસ ને આઠ ભરીને ઈદ્ર ચેસઠનવરાવે પ્રભુને; પૂજનઅર્ચન પ્રભુનું કરીને,કરે ઓચ્છવ નંદીશર જઈને. કીડા કરવા પ્રભુજી જાવે, એક અહીરૂપ ધરીને આવે; મુષ્ટિપ્રહાર પ્રભુજી લગાવે, આથી મહાવીરનામ ધરાવે. ગર્ભે માતાના પ્રેમથી, અભિગ્રહ લીધે વીરે આજથી; સંયમ નહિં લેવું જીવતાં સુધી, માતાપિતાના સમક્ષ થકી. દાન સંવછરી પ્રભુજી દે, કલ્પતરુપેરે વાંછિત આપે; છઠ્ઠ કરીને સંયમ લેવે, પ્રથમ પારણું વિપ્ર કરાવે. ૬ ખીર રાંધી પગ પર જેને, ખીલા ઠોક્યા પે કાને; ઘાતિ કરમ દૂર કરીને, પ્રભુજી વર્યા મુક્તપુરીને. ૭ ગુણ તમારા અનંતા ગાઉ, તુમ ચરણેની પાસે જાઉ; હૃદયકમળમાં તમને ધ્યાઉ, કર્મના પાશ તોડવા ચાહું. પાનસર ગામે આપ સહાયા, ચમત્કાર બહુત બતાયા; આતમ-લક્ષ્મી ચરણે આયા, વલ્લભ પડે છે પાયા. ૯ શ્રી પદ્મપ્રભુનું સ્તવન મારી સહાય કરો હે સ્વામી!, જીવન જાય જાય જાય; જગજીવન અંતરજામી, ચિત્તડું ચહાય ચહાય ચહાય. મારી. ૧. મેં ધર્મ કમ નવિ જાણ્યા, મેં મમત ગમતમાં માયા; વળી પક્ષ જગતમાં તાયા, હવે શું થાય થાય થાય ? મારી૦ ૨. ૧ નંદીશ્વરદ્વીપ. ૨ સ૫. ૩ ગોવાલીયાએ. For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૮૨ : છે નામ તમારું સાચું, આ વિશ્વ બધું છે કાચું; હવે આપ ચરણમાં રાચું, પ્રીતિ બહુ થાય થાય થાય. મારી. ૩. છે દેવળ દિવ્ય તમારું, અતિ પૂરણ લાગે પ્યારું; હું હરદમ નામ ઉચ્ચારું, ગુણ મન ગાય ગાય ગાય. મારી. ૪. છે સાબરમતીને આરે, અતિ પાવન છે કિનારે; મારા મનડારે ધસારે, તનમાં ધાય ધાય ધાય. મારી. પ. વીર ઘંટાકર્ણ સમીપે, બુદ્ધિસાગરજી પણ દીપે; જોતાં તૃષા નવિ છીપ, લાગું પાય પાય પાય. મારી. ૬. અમે દાસ તુમારા છીએ, અમે આપ ચરણમાં રહીએ; વળી દર્શન નિત્ય ચહીએ, પાવન થાય થાય થાય. મારી . મધુપુરી ગામ મજાનું, પ્રભુ પદ્યનાથ ત્યાં માનું નહિં અષ્ટિમાંહે છાનું, મહિમા ન માય માય માય. મારી ૮. સૂરિ અજિતસાગર વિનવે છે, સ્તુતિ ગુજરમાંહિ સ્તવે છે; મારાં સ્વીકારે કેટી પ્રણામ, કરજો સહાય સહાય સહાય. મારી ૯. ( કવાલી ) પપ્રભુ પ્રાણથી પ્યારા, છોડાવે કર્મના ભારા; ભયે કાળચક્રના આરા,મીટચા નહિં ભવ હજુ મારા. ૧ ૧ તરસ, ઇચ્છા. For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૮૩ : હવે તેા આશરા હારા, કૃપાનાથ ! સ્વામી તું મારા; કરુણા લાવી પ્રભુ મારા, ગતિ માટીથી ઉગારા. ૨ તમે છે! સર્વ જીવાતા. વળી શિવપથના દાતા; ક્ષમાનિધિ દયાસાગર, મને દુ:ખમાંથી ઉગારા. ૩ કરી છે સને શાતા, વળી છે. અભયદાન દાતા; આપાને ધમની નાકા, ભવાય પાર ઉતારા. ૪ તારકતા સાંભળી તુજની, આવ્યા છુ. આશરે તારે; બિરુદ છે દુઃખભંજનનું, પ્રભુ ! તે થાઓને વ્હારે. ૫ અનંતા ગુણ છે તુજમાં, તેમાંથી અંશ આપેાને; સેવક શિર હસ્ત મૂકીને, ચરણમાં આપ સ્થાપાને. ૬ પ્રભુજી ! આપને છેડી, બીજા દેવા નહી યાચુ; મારે તે આપનું શરણું, બીજામાં હું નહીં રાચું. ૭ મને તેાક રાજાએ, કર્યો છે કાંકણી તાલે; બચાવા ભવાદધિમાંથી, પડયા છું આપને ખેાળે. ૮ દયાસિંધુ ! દયા લાવા, નાધારાની દયા લાવે; વ્હારે પ્રભુ માહરી આવેા, દુરિત-પ્જાથી સૂકાવા. ૯ સંકટથી દાસ છેડાવા, બચાવેા દુઃખ દરિયાથી; ઉદય નીતિ સૂરીશ્વરના, કરીને ખેચા ભવમાંથી ૧૦ શ્રી મહાવીર જિન સ્તવન 1 ( મથુરામાં ખેલ ખેલી આવ્યા-એ રાગ) વીર તારુંનામ વ્હાલુ લાગે હૈ। સ્વામ ! શિવસુખદાયા. ૧ નિરાધાર. For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૮૪ : ક્ષત્રિયકુંડમાં જન્મ્યા જિણંદજી, દિકુમરી હુલરાયા હો સ્વામ ! શિવસુખદાયા. ૧ માથાના મુગટ છે આંખાના તારા, જન્મથી મેરુ કપાયા હૈા સ્વામ ! શિવસુખદાયા. ૨ મિત્રાની સાથે રમત રમતાં, દેવે 'ભુજગ રૂપ ઠાયા હૈ। સ્વામ ! શિવસુખદાયા. ૩ નિર્ભય નાથે ભુજંગ ફેંકી, આમલકીક્રીડાને સાહાયા હા સ્વામ ! શિવસુખદાયા. ૪ મહાવીર નામ દેવનાથે ત્યાં દીધું, પડિત વિસ્મય પામ્યા હે સ્વામ ! શિવસુખદાયા. ૫ ચારિત્ર લઇ પ્રભુ કર્યા હઠાઇ, કેવળજ્ઞાન પ્રભુ પ્રગટાવી હો સ્વામ ! શિવસુખદાયા. ૬ હિંસા મૃષા ચારી મૈથુન વળી, પરિગ્રહ અરા બતાયા હૈ। સ્વામ ! શિવસુખદાયા. ૭ આત્મકમળમાં શૈલેશી સાધી, શિવસુખલબ્ધ ઉપાયા હૈા સ્વામ ! શિવસુખદાયા. ૮ : ( ભારતકા આલમમે–એ રાગ ) ભવપાર કરી ભાવ ભાવ ધરી, ભજીએ નિત્ય મહાવીરસ્વામી; જસ ગુણગણકા કછુ પાર નહી, દેખા નહી એસા નામીકો. ભવ૦ ૧. ત્રિશલાસુત મહાવીર નામ બડા, જપતા જો નહી ભકૂપ પડા; ૧ સપ. ૨ ઈંદ્ર. ૩ જૂહું. For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir L: ૮૫ : ઇસ પ્રભુજીકી મોહે ધન લગી, પામરતા મોરી જાય ભગી. ભવ. ૨. સિદ્ધાર નંદન કંદ હરે, નિજ દાસ ભવજળ પાર કરો; તુમ નામ રટણ દિન-રાત કરું, નિજ દિલમેં ખૂબ આનંદ ધરું. ભવ૦ ૩. સંગમ આદિ ઉપસર્ગ કરે, મનમેં નહિં જિન જરી ભેદ ધરે; શુદ્ધ દ્વાદશાંગીકા જ્ઞાન દિયા, દ્રવ્ય ગુણ પર્યાય વિકાસ કિયા. ભવ૪. ભંગ સાત સ્યાદ્વાદ સાર દિયા, ભટકે નહીં હદયે સ્થાપ લિયા; નવ તત્ત્વજ્ઞાન પ્રકાશ કિયા, તસ દ્વારા સમકિત દાન દિયા. ભવ૦ પ. ચરણાનુગ તસ ભાવ ભરા, પાયા સે શિવવધૂકે વર; લેતે શિવ આનંદ નિત્ય નરા, એ સ્થાન સારમેં સાર ખરા. ભવ૦ ૬. તુજ સેવક યહ આનંદ ચહે, મુજ આત્મકમળ શુભ રેહ લહે; સૂરિ લબ્ધિ સાર દીયે મુજકે, એ દેતા વાર નહી તુજકે. ભવ૦ ૭. શ્રી પર્યુષણ પર્વનું સ્તવન ( શી કહું કથન મારી રાજ !—એ રાગ ) પર્વ પજુસણુ ભારી રાજ, પર્વ પજુસણુ ભારી; સે હર્ષ વધારી રાજ, પર્વ પજુસણુ ભારી. પુન્ય ઉદયથી પર્વને પામી, ધર્મ કર સુખકારી; ફરી ફરી માનવ ભવની આશા, રાખશે નહિં નરનારી રાજ. પર્વ. ૧. પ્રબળ પ્રમાદ દશા પરિહારી, જ્ઞાન ૧ તે નામનો મિથ્યાત્વી દેવ. For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૮૬ : વિવેક વધારી; સમ્યગદર્શન ગુણ પ્રગટાવી, મિથ્યા ભાવ વિદારી રાજ. પર્વ ૨. વિષયાદિ આશ્રવ અપહારી, સંવર ભાવ સ્વીકારી; નિંદા વિકથા દૂર નિવારી, વૈર-વિરોધ વિસરી રાજ. પર્વ. ૩. કષાય ભાવની વાસના વારી, માયા મમતા મારી; અનુપમ શાંત દશા ગુણ લાવી, આતમ તત્ત્વ વિચારી રાજ. પર્વ. ૪. જીવહિંસા તજીએ નરનારી, ભાષા દોષ નિવારી; આતમ નિર્મળ કરવા કાજે, સુણે આગમ અવિકારી રાજ. પર્વ. ૫. અઠ્ઠાઈધર દિન પોસહ લીજે, શેક સંતાપ સંહારી; આઠ દિવસ લગી અમર પળા, જીવોને આનંદકારી રાજ. પર્વ. ૬. છઠ્ઠ અઠ્ઠમ અઠ્ઠાઇ તપસ્યા, કમ ક્લંક હરનારી, આદરી શુદ્ધ પરિણુતિ ધારી, મંગળ પદ, દેનારી રાજ. પર્વ. ૭. વિનય કરી ગુરુ પાસથી લાવી, કલ્પને ચિત્ત સુધારી; પધરા શુભ ભાવ વધારે, ઘરમાં મંગળકારી. રાજ પર્વ. ૮. જીવનચરિત્ર પ્રભુ વીરનું સુણીએ, જગજીવને હિતકારી; દુખ દળનારી વીર જિન વાણી. નિત્ય ઉદય કરનારી રાજ. પવ૯, તેલાધર દિન ત્રણ કલ્યાણક, ગણધર વાદ વિસ્તાર; ત્રીજને દિન પ્રભુ પાસ નેમીશર, ઋષભ-કથા મનહારી રાજ. પર્વ ૧૦. બારસા સુણીએ સંવછરી દિન, મેહની જ નિવારી; પ્રતિકમણુમાં સૈ સંઘની સાથે, ખમાવીએ For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૮૭ : નર-નારી રાજ. પર્વ. ૧૧. પધરામણી કરો સંઘની ઘરમાં, પહેરામણું કરે સારી; સ્વામીવાત્સલ ગુરુદેવપૂજા, કરે આનંદ વધારી રાજ. પર્વ ૧૨. ચાર નિકાયના દેવે મળીને, ભક્તિભાવ વધારી; આઠ દિવસ લગી નંદીશ્વર જઈ. ઓચ્છવ કરે વિસ્તારી રાજ. પર્વ૮ ૧૩. કલ્યાણકારી પર્વને ધારી, સે તુમે સુવિચારી; સૂરિ નીતિના ચરણસેવનથી, પામે ઉદય નરનારી રાજ. પર્વ. ૧૪. શ્રી મહાવીરસ્વામીનું સ્તવન (ગિરિવર દરિશણ વિરલા પાને-એ દેશી ) વીર વિના વાણી કેણુ સુણાવે ? કેણુ સુણાવે કેણુ બતાવે ? ટેક. જબ જે વીર ગયે શિવમંદિર, તબ મેરી સાંકણુ મીટાવે, મીટાવે? વીર. ૧ તુમ વિના ચઊંવિધ સંઘ કમલદલ, - વિકસિત કેણ કરાવે, કરાવે ? વીર૦ ૨ કહે ગૌતમ ગણધર તુમ વિરહે, જિનવર દિનકર જાવે, જાવે. વીર. ૩ મેકુ સાથ લઈ યું ન ચાલે? " ચિત્ત અપરાધ ધરાવે, ધરાવે. વીર. ૪ ઈમ પરભાવ વિચારી અપના, ભાવશું ભાવ મીલાવે, મીલાવે. વર૦ ૫ ૧ સંશ-શંકાઓ. ૨ મને. For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ce : સમવસરણમે બેઠે તખ્ત પર, હુકમ કાણુ ફરમાવે, ફરમાવે વીર વીર લવતે વીર અક્ષર, અંતર તિમિર હરાવે, હરાવે. સકલ સુરાસુર હર્ષિત હેાવે, જીહાર કરણકુ આવે, આવે. ઇંદ્રભૂતિ અનુભવકી લીલા, જ્ઞાનવિમલ ગુણુ ગાવે, ગાવે. શ્રી સ’ભવનાથ જિન સ્તવન ( ભૂલ્યેા મન ભમરા ! તું કયાં ભમ્યા ?–એ દેશી. ) શ્રી સ’ભવ જિન સેવીએ, આણી ઉલટ અંગ; સફળ થાય મનકામના, વ્યાજે પુન્ય અભંગ. શ્રીસ ૦૧ સેવાથી સુખ સંપજે, જાયે દારિદ્રચ દૂર; તાપ ટળે ઇહ ભવતણા,વા નિત્ય નિત્ય નૂર. શ્રી સ૦૨ શુદ્ સમ્યક્ત્વ પામીએ, સંભવનાથ સાય; મિથ્યા તિમિર નિવારીએ, પાપ દૂરે પલાય. શ્રીસ૦૩ સંભવસ્વામી સુખ કરી, વારા દુર્ગાત ફંદ; તુજ પદકજની સેવના, કલ્પતરુકેરી ક૬. શ્રી સ૦૪ વિજય ગુલામને તારશે, ધરો હૃદય માઝાર; મણિવિજયની વિનંત, એ છે વારવાર. શ્રી સ૦૫ શ્રી સુપાર્શ્વ જિન સ્તવન અહા ! સુંદર શી છો તારી, શ્રીસુષાજિષ્ણુદ ૧ સિહાસન. For Private And Personal Use Only વીર વી૨૦ ૭ વી૨૦ વીર૦ ૯ Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૮૯ : મને હારી રે. તુજ ચેત્રી અતિશય છાજે, ગુણ પાંત્રીશ. વાણીએ ગાજે રે તુજ અદ્દભુત કાન્તિ સારી,અહા !૦ ૧. પ્રભુ આંખડી કામણગારી, અતિ હર્ષને ઉપજાવનારી રે; સંસારને છેદનારી, અહા !૦ ૨. પ્રભુ માયામાં મનડું લાગ્યું, હારું ભવનું દુઃખડું ભાગ્ય રે; હું ભક્તિ કરું નિત્ય તારી, અહા !૦૩. હું વિષયારસમાંહે રા, આઠે મદમાંહિ મા રે, આવ્યો શરણે લ્યો ઉગારી, અહા !૦ ૪.તુજ પદકજ સેવા પામી, વિજય ગુલાબ સવિ દુઃખ વામી રે; મણિવિજયને આનંદ ભારી, અહા !૦ ૫. શ્રી વાસુપૂજ્યસ્વામીનું સ્તવન નાયક મેહે નચાવિયે, હું ના દિનરાતે રે; રાશી લાખ ચાલના, પહેર્યા નવનવી ભાત રે. નાયક મોહે નચાવિ. ૧ કાંબ કપટ મદ ઘુઘરી. કંઠ વિષય વરમાળા રે; નેહ નવલશિર સેહરલોભ તિલક દેઈભાળે રે. નાકર ભરમ ભુવન મદ માદલી. કુમત કદાગ્રહ ટાળે રે; ધને કટિકટિબંધને,ભવમંડપ ચઉશાળ રે. ના૦૩ મદન શબ્દ વીચી ઉગટી, ઓઢયા માયા ચીરે રે; નવનવ ચાલ દીખાવો, કાંઈ કરી તકસીરે રે. ના૦૪ થાક્ય હું હવે નાચતે, મહેર કરે મહારાજે રે બારમા જિનવર આગળે,એમ જપેજિનરાજે રે.ના ૫ For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ગરુડે ચડી આવજો ગિરધારી–એ દેશી. ) વાસુપૂજ્ય સ્વામીની બલિહારી, અમને ભક્તિ ગમી છે તમારી. વાસુપૂજ્ય. એ ટેક. શુભ સૂર્યતણુંરૂપ જોયું, આપ પદમાંહિ મુજ મન પ્રાયું; ત્યારે ખલકતણું દુઃખ ખાયું. વાસુત્ર ૧. સાચા સ્નેહતણું તમે સાખી, આપ માટે આ જિંદગી આખી; મીઠી મૂર્તિ હૃદયમાંહિં રાખી. વાસુર ૨. કલ્પવૃક્ષની ઉપમા અધૂરી, વૃક્ષે જડતા દેખાય છે પૂરી: આપ ચેતન મૂતિ મધુર. વાસુ૦ ૩. કામક્રોધના કાપણહારા, ગાત ઉત્તમ આપણહારા; સ્થિર જ્ઞાનના સ્થાપનહારા. વાસુર ૪. આપ ભક્તિના પ્રગટાવો ભાનુ, પડયું આપ સાથે મારું પાનુ; સ્વામી કમ કરી રાખું છાનુ? વાસુ પ. મારા વિમલ મંદિરમાંહિ વસ, દાસ સામું દેખી હેતે હસ; હાલમ વ્હાલ કરીને વિલસજો. વાસુર ૬. પ્રભુ ભજવાથી મેહ મટે છે, સ્વામી સેવ્યાથી ક્રોધ ઘટે છે; ડું નામ અજિત રટે છે. વાસુ૦૭ શ્રી ગૌતમસ્વામીનું સ્તવન (રાગ પ્રભાતી, શ્રી રે સિદ્ધાચળ ભેટવા–એ રાગ) વ્હાલા ગીતમ! તારા નામની, લગની મને લાગી; લગન મંગળ હારી લાગતાં, જયોતિ અંતર જાગી. હાં હાં રે તિર ૧. મંગળકારક નામ છે, મંગળ સુખ દેનાર; મંગળ તારી મૂરતિ, પ્રગટે મંગળ યાર. For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૯ : હાં હાં રે પ્રગટે. ૨. મંગળ પુત્રો આપતો, મંગળ છે તુજ ધ્યાન; મંગળ સારા દેશમાં, દેજે મંગળ દાન. હાં હાં રે દેજે. ૩. મંગળ નર ઉપજાવજે, મંગળ નિપજે નાર; મંગળ તારા ભક્ત છે, મ ગળ ઘા વ્યાપાર. હાં હાં રે મંગળ૦ ૪. મંગળ દષ્ટિ આપજે, મંગળ પર્વજે ધાન; મંગળ ગીતમદેવનું, મંગળ ગંભીર જ્ઞાન. હાં હાં રે મંગળ૦ ૫. મંગળતા મુજ વાણીમાં, આપે મંગળ દેવ; મંગળ મુજ સેવપણું, મંગળ હારી છે સેવ. હાં હાં રે મંગળ૦ ૬, પવિત્રતા મુજ દેશની, મંગળકારી સદાય; મંગળ સમરણ આપનું, કરતાં મંગળ થાય. હાં હાં રે મંગળ૦૭. મંગળ મુજ મનમાં વસે, મંગળ આપજે માન; મંગળ ભેખ નિભાવશે, મંગળ ભાવિક ભાન. હાં હાં રે મંગળ૦ ૮. અજિત સ્તવે મંગળ મને, મંગળકારી મહેશ; મંગળ કરી મુજ દેહને, મંગળ કરે પ્રદેશ. હાં હાં રે મંગળ૦ ૯. શ્રી આદિ જિન સ્તવન (મને મૂકીને ગયો છે મારે છેલ રે–એ રાગ.) આદિનાથની અલબેલી મૂર્તિ મળી ; પાર પહોંચી હારી જેથી ભવ બેડલી જે. આદિ, ટેક. જેમાં મુખડું શરદના શશિ સમું જે હું તે હેતે પ્રભુના ગુણમાં રમું છે. આદિ- ૧ ૧. ચંદ્ર. For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૯૨ : ભાળી ભ્રમર બ્રગુટી મનડું હોવું જો; દુઃખ આજથી હવે તો સઘળું કર્યું છે. આદિ. ૨ રંગરસિયા ! રસીલી તવ આંખડી રે; જાણે જળમાં વસી કમળ પાંખડી છે. આદિ. ૩ દાંત દીપતા દાડમના દાણા સમા જે; મરુદેવીના નંદનને ઘણું ખમા જે. આદિ૦ ૪ અમૃતરસથી ભરેલી કેમળ કાય છે જે જેને નમતાં દુઃખે દૂર જાય છે જે આદિવ ૫ નાથ નગરી અધ્યાતણું તમે જે પ્રભુ! દશન તમારું મને બહુ ગમે છે. આદિ. ૬ દેઈ દશ ધન્ય હર્ષ તારી માતને જે ભજીએ ભરત ભૂપતિના તાતને છે. આદિવ ૭ રસ શેલડીના દાનથી સુખી ક્યાં ; ભાવે શ્રેયાંસ અમર સુખને વર્યા છે. આદિ. ૮ સિદ્ધક્ષેત્રમાં સુધામ પ્રભુ જીતાણું ; ભાવે ભેટી થયું દિલડું ખુશી ઘણું છે. આદિ ૯ અજિત આશરો અખંડ એક આપનો જે મે મીઠે દીઠે પ્રભુજીના જાપને છે. આદિ-૧૦ ગરષભ જિનેશ્વર સ્વામી કે, અરજી મારી અવધારો, કાંઈ ત્રિભુવનના દેવ જે કરુણાનંદ અખંડ રે, જ્યોતિ સ્વરૂપ જે, એહવા જોઈને મેં આદરી તુમ ૧ તમારી. ૨ રાજા. For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૯ર : સેવ જે. ૧. લાખ ચોરાશી યોનિ રે, વારંવાર હું ભમ્યો, ચોવીશે દંડકે ઉભગ્યું મારું મન જે; નિગેદદિક ફરશી રે, થાવર હું થયો એમ રે, ભમતે આ વિગલૈંદ્રિ ઉત્પન્ન જે. ૨. તિર્યંચ પંચેંદ્રિયતણા રે, ભવ મેં બહુ કર્યા, ફરશી ફરશી ચઉદ રાજ મહારાજ જે દશ દષ્ટાંતે દેહિલે રે, મનુષ્યજન્મ અવતર્યો, એમ રે ચડતે આ શેરીએ શિવકાજ જે. ૩. જગતતણું બંધવ રે, જગસન્થવાહ છે, જગતગુરુ જગરખણુ એ દેવ જે; અજરામર અવિનાશી રે, જ્યોતિ સ્વરૂપ છે, સુરનર કરતા તુજ ચરણની સેવ જે. ૪. મરદેવના નંદન રે, વંદના માહરી, અવધારે કાંઈ પ્રભુજી મહારાજ જે; ચૌદ રાજને ઉદષ્ટ રે, પ્રભુજી ! તારીએ, દીજીએ કાંઈ વાંછિત ફળ જિનરાજ જે. ૫. વંદના માહરી સુણું રે, પરમ સુખ દીજીએ, કીજીએ કાંઈ જન્મ-મરણું દુઃખ દૂર જે, પદ્મવિજયજી સુપાયે રે, ઋષભ જિના ભેટિયા, જીત વદે કંઈ પ્રહ ઉગમતે સૂર જે. દ. - શ્રી શાંતિનાથ જિન સ્તવન ( પ્રથમ ગોવાલીયાતણે ભવેજી-એ રાગ. ) ગજપુર નયણે અવતજી, વિશ્વસેન કુળ ભાણુ, ૧ સાર્થવાહ-કાફલાનો નાયક. ૨ સૂર્ય. For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૯૪ : રાણી અચિરા ઉર ધર્યાજી, ચાલીશ ધનુષ પ્રમાણુ, ભવિકજન ! વંદા શાંતિજિણંદ,જિમ હાય પરમાનંદ, લ૰૧ લંછન હરણ સાહામણુ જી, કંચન વરણુ શરીર; સુર લેાકાંતિક વિનવેજી, તી પ્રવર્તાય ધીર. વિક૦૨ સંયમ ગ્રહી એક સહસશુંજી, કરે ભવભ્રમણની હાણુ; ચેાષ દિ નવમી દિનેજી, ઉપન્યું કેવળનાણુ, ભવિક૦૩ જ્ઞેય ભાવ જાણે સદાજી, જે સામાન્ય વિશેષ; આત્મસ્વભાવે રમણતાજી, નહિ પુદ્ગળ સ’ક્લેશ. ભજ લાખ વરસ પરિમાણનું, પાળી પૂરણ આય; સમેતશિખર મેાક્ષે ગયાજી,સુરકિન્નર ગુણુ ગાય. ભ૦૫ સહસ ઇગસહી છશે સાહુણીજી, મુનિ બીસડ્ડી હજાર; નિર્વાણી સેવા કરેજી, યક્ષ ગરુડ ઉદાર. વિક૦ ૬ સૂતિ સયળ ગુણે ભરીજી, કામિત સુરતરુ વેલ; કહે માન મુજ દીજીએજી, શાશ્વત સુખ રંગરેલ. ભ૦ ૭ શ્રી પુંડરીકસ્વામીના સ્તવને ( રહેા રહે। ગુરુ ફાગણુ ચામાસું રે-એ રાગ ) શ્રી પુંડરીક ગિરિવર ધ્યાવેા રે, જો હોય મુક્તિમાં જાવા રે, શ્રી પુંડરીક॰ આંકણી. શ્રી ઋષભ જિંદ જયકારી રે, તેહના પ્રથમ પટ્ટધારી રે; પૂછે પુંડરીક ગણુધારી રે, શ્રી પુંડરીક॰ ૧. કહા સ્વામી ઋષભ જિદ રે, તુમ શરણથી અમદ આનંદ રે; કયારે ૧ દેવતા. ૨ સાધ્વી, ૩ તે નામની ચક્ષિણી. For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પામીશ પરમાનંદ રે ? શ્રી પુંડરીક ૨. તવ બોલે પ્રભુજી વાણુ રે, ઈહ ગિરિવર સુણે સુજાણું રે; તમે પામશે જ્ઞાન નિર્વાણું રે, શ્રી પુંડરીકટ ૩. સુણી પુંડરીક ગણધારી રે, મુનિ પંચ કેડી પરિવારી રે; ઈહાં આવ્યા વેગે દમિતારી રે, શ્રી પુંડરીક ૪. ધ્યાન-ધારામાં ચિત્ત જોડે રે, કઠિન કર્મ બંધનને છેડે રે; ભવભયના પાસને તોડે રે, શ્રી પુંડરીક પ. ચૈત્રી પુનમ દિન સારા રે, જ્ઞાન વરિયા કન્યાઅંધકારા રે; હુવા શિવરમણ ભરથારા રે, શ્રી પુંડરીક ૬. કહે મણિવિજય શુભ ભાવે રે, જે પુંડરીક ગિરિવર ધ્યાવે રે; તે નિશ્ચય શિવમુખ પાવે રે, શ્રી પુંડરીક ૭. ( રાગ ધનાશ્રી, વિસરું નહિ પ્રભુનામ–એ દેશી ) પંડરીકગિરિ અભિધાન, પ્યારું લાગે ડરીગિરિ અભિધાન; જિહાં પુંડરીક ભગવાન, સારું લાગે પુંડરીકગિરિ અભિધાન. ઋષભદેવના પ્રથમ ગણધર, રાષભસેન પુંડરીક; પ્યારું શિવમંદિરનું સ્થાન મળે તે, ન રહે ભવની બીક. પ્યારું, ૧. એક દિન પ્રભુને આવી પૂછે, પિતાના મનને વિચાર; પ્યારું કેવળજ્ઞાન દિવાકર સાથે, કયારે પામીશ ભવપાર ? પ્યારું. ૨. આદિ જિર્ણોદજ ઉત્તર આપે, જોઈને જ્ઞાનને ભાણુ; પ્યારું, સિદ્ધગિરિ તીર્થ પામશે ૧ ત્યારે. ૨ વાણી. For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૯૬ : પદવી, જ્ઞાન અને નિર્વાણ, પ્યારું ૩. ગિરિવર મહિમા અધિક ફેલાશે, થાશે પુ ડરીકગર નામ; પ્યારું’• પ્રભુની વાણી સુણી હૃદયમાં, આનંદ હ ઉદ્દામ, પ્યારું′૦ ૪. પાઁચ કટિ પરિવારની સાથે, આવ્યા તીથ મેાઞર, પ્યારું ચૈત્રી પુનમદિન શૈલેશીકરણે, છેડયા કર્માંના ભાર. પ્યારું ૫. પંચ કોટિ અણુગારની સાથે, પામ્યા પદ નિર્વાણ; પ્યારું॰ તે દિન તપ જપ ધ્યાન પૂજાનું, ફળ છે અતિ ગુણખાણુ. પ્યારું ૬. પુંડરીક પદનુ સમરણ કરવું, પુનમ દિન સુખકાર; પ્યારું નીતિ સૂરિને ઉદય મનોહર, પામે ભવના પાર પ્યારું૦ ૭. શ્રી ચંદ્રપ્રભુજિન સ્તવન ( દન તારા ષ્ટિમાં, મનમેાહન મેરે-એ રાગ ) ચંદ્રપ્રભુ જિન સાહેબા, મનમાહન મેરે, તુજ સમ અવર ન કોય, મનમેાહન મેરે; ગુણ અનંતાનત છે, મન॰ મુજ મન અચરજ હાય. મન૦ ૧. સુંદર અમૃતપાનની, મન॰ જેહને પિપાસા હોય,મન૦ તે નવ રાચે માહથી રે, મન તુચ્છ ઉદને જોય, મન॰ ર્. મધુકરર અતિ આનંદથી, મન॰ ચાખે મકરંદ સ્વાદ, મન॰ તુજ સુખકમળે પ્રેમથી, મન॰ નયન કરે મમ વાદ, મન૦ ૩. અવર દેવ માનુ નહિ, મન॰ તાહરું' વચન પ્રમાણ, મન॰ વાસ કરેા ૧ પાણી. ૨ ભ્રમર. For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૯૭ : મ્હારા ઉરમાં, મન૰ પાસું ગુણમણિ ખાણ, મન૪. કૃપા કરો મુજ ઉપરે, મન૦ થી દિશણ પ્રભુ આજ, મન૦ ગણુ ગુલાબના બાલની, મન॰ રાખેા મણની લાજ, મન૦ ૫. શ્રી સુવિધિજિન સ્તવન ૨ ( નાની વયથી વાહ રે બહેની !–એ રાગ ) સુવિધિ જિનેશ્વર સાહેબ વંદા, અનુભવરસના કદા રે, જગજીવન સ્વામી. આંકણી. રાજ્યઋદ્િ રમણી સુખ ત્યાગી, લય વૈરાગ્યશુ લાગી રે, જગજીવન સ્વામી. ૨. અવર દેવ રામાવશ રમિયા, તે તે ભવ–અટવીમાં મિયા રે, જગજીવન સ્વામી. ૩. વિષયને વારી કેવળ વિયા, અનંત ચતુષ્ટયી ભરિયા રે, જગજીવન સ્વામી. ૪. ગુણ ગિરુઆ શિવસાધક રસિયા, ક્ષણ ક્ષણ મુજ મન વિસયા રે, જગજીવન સ્વામી. ૫. અવ્યય અવ્યાબાધ સુખ ભાગી, અચળ બેઠા થઇ નેગી રે, જગજીવન સ્વામી. ૬. વિજય ગુલાબ ચરણમાં લીને, મણ તુજ ભક્તિભીના રે, જગજીવન સ્વામી. ૭. શ્રી ઢુંઢક હિતશિક્ષા સ્તવન શ્રી શ્રુતદેવીતણે સુપસાય, પ્રણમી સદ્ગુરુ પાયા રે; શ્રી સિદ્ધાંતતણે અનુસાર, શિખ કહુ સુખદાયા રે. ૧. કુતિ ! કાં જિનપ્રતિમા ઉથાપે ૧ હૃદયમાં. ૨ સ્ત્રીને વશ. For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૯૮ : ઉથાપે ? પ્રતિમાને મુખ્ય લાકને ભરમે પાડી, તું પિંડ ભરે કાં પાપે રે ! કુમતિ ! કાં જિનપ્રતિમા ૨. સિદ્ધાંતતણે પદે અક્ષર અક્ષર, અધિકાર; તુમે જિનપ્રતિમા કાં થાપા જારોા નરક માઝાર રે. કુમતિ ! ૩. દ્રવ્યપૂજાના ફળ શ્રાવકને, કહિયા છે બહુ મેાટા; પૂર્વાચાર્યે પ્રતિમા માની, તેા થાહરા મત ખાટા રે. કુત ૪. દેર્શાવતથી હાયે દેવર્ગાત, તિહાં પ્રતિમા પૂજેવી; તે તે ચિત્ત તુમારે નાવે, તે। તુમે દુર્ગાત લેવી રે. કુતિ ! ૫. શ્રાવક અંબડ પ્રતિમા વદે, જીએ સૂત્ર વાઇ, સૂત્ર અર્થના અક્ષર મરડા, એ તિ થાંને કિમ આઈ રે ! ૬. જઘાચારણ વિદ્યાચારણ, પ્રતિમા વંદન ચાલ્યા; અધિકાર એ ભગવતી મેલે, થે મૂરખ સુહ કાળા રે. કુતિ! ૭. શ્રાવક આનદને આલાવે, પ્રતિમા વંદે કર જોડી; ઉપાસકે વિચારી જોજો, થે કુમતિ હિયાથી ઘેાડી રે. કુતિ ! ૮. શ્રી જિનવરના ચાર નિક્ષેપા, માને તે જગ સાચા; થાપનાના ઉથાપ કરે જે, બાળદ્િ નર કાચા રે. કુમતિ ! ૯, લબ્ધિ પ્રયુ જને અવિધિ આવશે, જિમ ગાચરીએ ઇરિયા; શુદ્ધ સંયમ આરાધક આલ્યા, ગુણમણિકેરા દરિયા રે. કુતિ ! ૧૦. ઋષભાદિક જિન નામ લઈ શિવ, ડૅવણા જિન આકારે; દ્રવ્ય જિના તે ર ૧ તારે. ૨ તને. ૩ હૃદયથી, For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૯૯ : અતીત અનાગત, ભાવે વિહરતા સાર રે, કુમતિ ૧૧. દ્રવ્ય સ્થાપના એ નવ માનેા, તે પેાથી મત લેા; ભાવદ્યુત સુખકારણ ખેલા, તા થાહરા મુખ કાળા રે. કુમતિ ! ૧૨. જિનપ્રતિમા જિન કહી ખેલાવે, સૂત્ર સિદ્ધાંત વિચારા; જિનવર સિન્દ્રાયતનના કહિયા, સત્યભાષી ગણધારા રે. કુમતિ ! ૧૩. જિનપ્રતિમા પ્રત્યેકે સેવે, દ્રોપદી સુરિયાભ દેવા; જ્ઞાતા રાયપસેણીમાંહિ, એ અક્ષર જોયેવા રે. કુતિ ! ૧૪. નમુક્ષુણું કહી શિવસુખ માગે, નૃત્ય કરી જિનની આગે; સમક્તિદૃષ્ટિ જિનગુણ રાગે, કાં તુજ કુમતિ ન ભાગે રે ! કુમતિ ! ૧૫. સુરિયાભ દેવ નાટક કરતાં, વચન વિરાધક ન થયા; અણુજાણુહ ભયવ'' ઇણે અક્ષર, આણારાધક સહ્યો રે. કુમતિ ! ૧૬. જળચર થળચર ફૂલના પગર, જાનુ' પ્રમાણુ સમાર; જોયણ લગે એ પ્રગટ અક્ષર, સમવાયાંગ મેઝાર રે. કુતિ ! ૧૯. ડિલેહણ કરતાં પ્રમાદી, કહ્યા છકાય વિરાધક, ઉત્તરાધ્યયનમાં વીશમે, કુણુ દયાધના સાધક. કુમતિ ! ૧૮. નદી નાળાં ઉતરી ચાલા, દયા તિહાં નવ રાખે, થેં દયાધના મ ન જાણ્યા, રહેશેા સમકિત પામે રે. કુમતિ ! ૧૯. સાધુ અને સાધ્વીએ વળી, ઘડી છમાંહિ ન ફરવું; સુષિમ જળ વરષા તિહાં હાયે, 6 ૧ ઢીંચણુ. ૨ પાણીના મા. ૩ સૂક્ષ્મ. For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org • ; ૧૦૦ : ૧ ભગવતી સૂત્ર સહવુ રે. કુતિ ! ૨૦. રિપાટી જે ધમ દેખાડે, તે કહ્યા ધમ આરાધક, મસા વરસ પહિલા ધ વિચ્છેદે, જિનવચન વિરાધક. કુમતિ ! ૨૧. અત્તાગમ અન તરાગમ વળી, પરપરાગમ જાણા; એ તીને મારગને લાગે, તે તે મૂઢ અજાણા કુમતિ ! ૨૨, તુંગયાર નગરીના શ્રાવક દાતા, પુણ્યવત ને સાભાગી; ધરાધર વિરાધા એ મારગ, એ કુમતિ કીહાંથી લાગી રે ! કુમતિ! ૨૩. ચાગ ઉપધાન વિના શ્રૃત ભણતાં, એ કુબુદ્ધિ તિહાં આઇ; તપ જપ સયમ કિરિયા છાંડે, પૂર્વ કમાઈ ગમાઈ રે. કુમતિ ! ૨૪. ચાવીશ દંડક ભગવતી ભાખ્યા, પ ંદર દડક જિન પૂજે; શુભ દૃષ્ટિ શુભ ભાવી શુભ ફળ, દેખી કુતિ મન ધ્રૂજે રે. કુતિ ! ૨૫. એ દ્રિય તીન્દ્રિય ચઉરે દ્રિય, પાંચ થાવર નરકનિવાસી; જે જિનબિંબનુ દિશન ન કરે, તે દડક નવમાં જાસી રે. કુમતિ ! ૨૬. વ્યંતર જ્યાતિષ ને વૈમાનિક, તિય ચ મનુષ્ય એ જાણી; ભુવનતિના દશ એ દંડક, ઇહાં જિનપૂજા ગવાણી રે. કુમતિ ! ૨૭. શ્રી જિમિત્ર સેવ્યા સુખસ'પત્તિ, ઇંદ્રાદિક પદ ડા; વંદન પૂજન નાટક કરતાં, પામે શિવસુખ ઊંડા રે. કુમતિ ! ૨૮. કાને માત્ર એક પદ ઉથાપે, તે કથા અનત સ ંસારી; તુ તે આખા ૧ ત્રણે. ૨ તુગિયા નામની નગરી. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૦૧ : ગ્રંથ જ લોપે, તાહરી ગતિ છે ભારી રે. કુમતિ ! ર૯. કુવા અવાડાના પાણી પીઓ, કહે અમે દયા અધિકારી; એ એકવીશ પ્રાણુમાંહે કહ્યા, થેં તે બહુલસંસારી. કુમતિ ! ૩૦. શ્રી મહાવીરના ગણધર બોલે, પ્રતિમા પૂજન ફળ સડા; વંદન પૂજન નાટક કરતાં, નિંદા કરે તે બુડયા રે. કુમતિ ! ૩૧. આદિ યુગાદિસેં ચલ આવે, દેવળના કમઠાણ ભરત ઉદ્ધાર શત્રુંજય કીધો, થં છે સહુએ અજાણ રે. કુમતિ ! ૩૨. આદ્રકુમાર શય્યભવભટ્ટ, પ્રતિમા દેખી બૂઝયા; ભદ્રબાહુ ગણધર ઈશું રે બોલે, કઠિન કર્મશું ઝયા રે. કુમતિ : ૩૩. શ્રાવકને એ સુકૃત કમાઈ, પ્રતિમાપૂજા અધિકાઈ; જિનપ્રતિમાની નિંદા કરતાં, મતિ બુદ્ધિ શુદ્ધિ રમાઇ રે. કુમતિ ! ૩૪. કઠોળ ધાન્ય કાચે ગેરસ જમ્યા, જીવદયા કિમ હેય ? બેઈદ્રિયની વિરાધના કરતાં, પૂવ કમાઈ ખાય રે. કુમતિ ! ૩૫. સુવિહિત સમાચારીએ ટળિયા, રતિ વિના રડવડિયા; કુમત કદાગ્રહ ભાવે રાતા, ધરમથકી તે પડિયા રે. કુમતિ ! ૩૬. ચું જિનપ્રતિમા ઉથાપે રે કુમતિ ! ક્યું જિનપ્રતિમા ઉથાપે? અભયકુમારે જિનપ્રતિમા ભેજી, આદ્રકુમારે દેખી; જાતિસમરણ તતક્ષણ ઉપને, ૧ ટાઢા દૂધ, દહીં ને છાશની સાથે. For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૦૨ : સુયગડાંગ સૂત્ર છે સાખી રે. કુમતિ. ૧. સૂત્ર ઠાણુંગે થે ઠાણે, ચઉ નિક્ષેપા દાખ્યા; શ્રી અનુગદ્વારે તે પિણ, મૈતમ ગણધર ભાખ્યા રે. કમતિ ! ૨. ભગવાઈ અંગે શતક વીશમે, ઉદ્દેશે નવમે આનંદ જઘાચારણુ વિદ્યાચારણ, જિનપડિમા જઈ વંદે રે. કુમતિ . ૩. છઠે અંગે દ્રોપદી કુમારી, શ્રીજિનપ્રતિમા પૂજે, જિનવર સૂત્રે પ્રગટ પાઠ એ, કુમતિને નહીં સૂઝે રે. કુમતિ ! ૪. ઉપાસક અંગે આનંદ શ્રાવક, સમકિતને આલાવે; અન્નઊંસ્થિય પ્રગટ પાઠ એ, કુમતિ અરથ ન પાવે રે. કુમતિ ! પ. દશમે અંગ પ્રશ્નવ્યાકરણે, સંવર તીજે ભાગે; નિર્જરા અર્થ ચૈત્ય કહ્યું છે, સૂત્રે ઇણીપરે દાગે રે. કુમતિ ! ૬. સૂરિયાભે જિનપ્રતિમા પૂછ, રાયપણી ઉવંગે; વિજય દેવતા છવાભિગમે, સૂત્ર અર્થ જે રંગે રે. કુમતિ ૭. અરિહંત ચૈત્ય ઉવાઈ ઉપાંગે, અંબડને અધિકાર; વંદન કરે છે પાઠ નિહાળી, કુમતિ ! કુમત નિવાર રે. કુમતિ : ૮. આવશ્યક ચૂર્ણિ ભરત નરેશર, અષ્ટાપદ ગિરિ આવે; માને ખેત પ્રમાણે જિનના, ચેવીશ બિંબ ભરાવે રે. કુમતિ ! ૯. શાંતિ જિનેશર પડમા દેખી, શય્યભવ પ્રતિબઝે; દશવૈકાલિક સૂત્ર ચૂલિકા, કુમતિ અરથ ન સૂઝે રે. કુમતિ ! ૧૦. શુભ અનુબંધ નિર્જરા કારણુ, દ્રવ્યપૂજા ફળ દા; ભાવ પૂજા For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૦૩ : ફળ સિદ્ધિનું કારણ, વીર જિનેશ્વર ભાખ્યા રે, કમતિ ! ૧૧. કુમતિ મદ મિથ્યામતિ ભુંડા, આગમ અવળે એલે; જિનપ્રતિમાશું દ્વેષ ધરીને, સૂત્ર અરથ નહી’ ખાલે રે. કુમતિ ! ૧૨.જે જિનબિ‘અતણાં ઉત્થાપક, નવ દંડકમાંહે જાવે; જેહને તેહશુ દ્વેષ થયા તે, કિમ તસ મંદિર આવે રે ! કુમતિ ! ૧૩. સૂત્ર નિયુક્તિ ભાષ્ય સૃણિ એ,ામ ઠામ આલાવે; જિનપડિમા પૂજે શુભ ભાવે, મુક્તિતણા ફળપાવે રે, કુતિ ! ૧૪. સવેગી ગીતાર્થ મુનિવર, જશવજય હિતકારી; સૈાભાગ્યવિજય મુનિ ઇણી પરે પણે, જિનપૂજા સુખકારી રે. કુતિ ! ૧૫. શ્રી ચિંતામણિ પાર્શ્વજિન સ્તવન ભવિકા ! શ્રીજિનબિંબ જુહારા, આતમ પરમ આધારા રે; વિકા ! એ ટેક. જિનપ્રતિમા જિન સરખી જાણા, ન કરેા શંકા કાંઈ; આગમવાણીને અનુસારે, રાખા પ્રીત સવાઇ રે.વિકા ! ૧. જે જિનબિંબ સ્વરૂપ ન જાણે, તે કહિયે કિમ જાણુ ? ભૂલા તેહ અજ્ઞાને ભરિયા, નહી તિહાં તત્ત્વ પીછાણ રે. ભવિકા ! ૨. અબડ શ્રાવક શ્રેણિક રાજા, રાવણ પ્રમુખ અનેક; વિવિધ પરે જિનભક્તિ કરતાં. પામ્યા ધમ વિવેક રે. ભવિકા ! ૩. જિનપ્રતિમા બહુ ભગતે જોતાં. હાય નિશ્ચય ઉપગાર, પરમાર્થ ગુણ પ્રગટે પૂરણ, જો જો આદ્રકુમાર રે. ભવિકા ! ૪, જિન - For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૦૪ : ય પ્રતિમા આકારે જળચર, છે બહુ જલધ મેાઝાર; તે દેખી બહુલા મચ્છાદિક, પામ્યા વિરતિ પ્રકાર છે. ભવિકા ! ૫. પાંચમા અંગે જિનપ્રતિમાના, પ્રગટપણે અધિકાર; સુરિયાલ સુરે જિનવર પૂજ્યા, રાયપસેણી મેાઝાર રે. ભવિકા ! ૬, દશમે અંગે અહિંસા દાખી, જિનપૂજા જિનરાજ; એહવા આગમ અ મરાડી, કરિયે કિમ અકાજ રે ! ભવિકા ! ૭ સમક્તિધારી સતી ય દ્વાપદી, જિન પૂજ્યા મનરગે;. જો જો એહના અર્થ વિચારી, છઠે જ્ઞાતા અંગે રે. ભવિકા ! ૮. વિજય સુરે જિમ જિનવર પૂજા, કીધી ચિત્ત થિર રાખી; દ્રવ્ય ભાવ બિહુ ભેદે કીની, જીવાભિગમ તે સાખી રે. વિકા ! ૯. ઈત્યાદિક બહુ આગમ સાખે, કોઇ શકા મત કરજો; જિનપ્રતિમા દેખી નિત નવલા, પ્રેમ ઘણા ચિત્ત ધરજો રે. વિકાર ! ૧૦. ચિતામણિ પ્રભુ પાસ પસાયે, શ્રદ્ધા હાજો સવાઇ, શ્રી જિનલાભ સુગુરુ ઉપદેશે, શ્રી જિનચંદ્ર સવાઇ રે. ભવિકા ! ૧૧. શ્રી સંપ્રતિ રાજાનુ સ્તવન ( રાગ આશાવરી ) ધન ધન સપ્રતિ સાચા રાજા, જેણે કીધા ઉત્તમ કામ રે; સવાલાખ પ્રાસાદ॰ કરાવી, કલિયુગે રાખ્યા નામ રે. ધન૦ ૧. વીર સવત્સર સવત્ ખીજે, તેરા૧ જિનમંદિર. For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [: ૧૦૫ : નર રવિવાર; મહા સુદિ આઠમે બિંબ ભરાવી, સફળ કિયે અવતાર રે. ધન, ૨. શ્રી પ્રભુ મૂરતિ થાપી, સકળ તીરથ શણગાર રે; કલિયુગ કહપતરુ એ પ્રગટા, વાંછિત ફળ દાતાર રે. ધન૩. ઉપાશ્રય બે હજાર કરાવ્યા, દાનશાળા સય સાત રે; ધર્મતણું આધાર આપી, ત્રિજગ હુએ વિખ્યાત રે. ધન ૪. સવાલાખ પ્રાસાદ કરાવ્યાં, છત્રી સહસર ઉદ્ધાર રે; સવાકેડલ સંખ્યાએ પ્રતિમા, ધાતુ પંચાણું હજાર રે. ધન પ. એક પ્રાસાદ ન નિત નીપજે, તે મુખશુદ્ધિ હોય રે; એહ અભિગ્રહ સંપતિએ કીધા, ઉત્તમ કરણ જાય રે. ધન ૬. આર્યસુહસ્તિ ગુરુ ઉપદેશે. શ્રાવકને આચાર રે; સમતિ મૂળ બાર વ્રત પાળી, કીધે જગ ઉપકાર રે. ધન૭. જિનશાસન ઉદ્યોત કરીને, પાળી ત્રણ ખંડ રાજ રે; એ સંસાર અસાર જાણીને, સાધ્યા આતમકાજ રે. ધન, ૮. ગંગાણી નયરીમાં પ્રગટયા, શ્રી પદ્મપ્રભુ દેવ રે; વિબુધ કાનજી શિષ્ય કનકને, દેજે તુમ પયસેવ રે. ધન ૯. શ્રી શાંતિજિન સ્તવન શાંતિ જિનેશ્વર સાહેબ વંદે, અનુભવરસને કંદ રે; મુખમટકે લચનને લટકે, માહ્યા સુરનર વંદ રે. શાંતિ. ૧. આંબે મંજરી કેયલ ટહુકે, ૧ સાત સે. ૨ છત્રીશ હજાર. ૩ ચરણની સેવા. For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૦૬ : જલદ ઘટા જિમ મારા રે; તેમ જિનવરને નિરખી હું હરખું, વળી જેમ ચંદ ચકારા રે. શાંતિ ૨. જિનડિમા શ્રી જિનવર સરખી, સૂત્ર ઘણા છે સાખી રે; સુરનર મુનિવર વંદન પૂજા, કરતા શિવ અભિલાષી રે. શાંતિ. ૩. રાયપસેણીમાં ડિમા પૂજી, સૂર્યાભ સમક્તિધારી રે; જીવાભિગમે પડિમા પૂજી, વિજયદેવ અધિકારી રે. શાંતિ॰ ૪. જિનવર બિંબ વિના નવિ વતુ, આણંદજી એમ બેલે રે; સાતમે અગે સમકિત મૂળે, અવર કહ્યા તસ તાલે રે. શાંતિ॰ ૫. જ્ઞાતાત્રમાં દ્રપદી પૂજા, કરી શિવસુખ માગે રે; રાય સિદ્ધાર્થ પડિમા પૂજી, કલ્પસૂત્રમાં રાગે રે. શાંતિ ૬. વિદ્યાચારણ મુનિવર વદી, ડિમા પચમે અંગે રે; જ ઘાચારણ વીશમે શતકે, જિનડિમા મન રગે ૐ શાંતિ॰ ૭. આ સુહસ્તિસૂરિ ઉપદેશે, સાચેા સંપ્રતિ રાય રે; સવા ક્રોડ જિનબિંબ ભરાવ્યા, ધન ધન તેહની માય રે. શાંતિઃ ૮. મેાકલી પ્રતિમા અભયકુમારે, દેખી આર્દ્રકુમાર રે; જાતિસ્મરણે સમકિત પામી, રિયા શિવવધૂ સાર રે. શાંતિ ૯. ઈત્યાદિક બહુ પાડૅ કહ્યા છે, સૂત્રમાંહિ સુખકારી રે; સૂત્રતણા એક ચરણ ઉત્થાપે, તે કહ્યા બહુલસંસારી રે. શાંતિ૦ ૧૦. તે માટે જિન આણાધારી, કુતિ કદાગ્રહ વારી રે; ભક્તિતણા ફળ ઉત્તરાધ્યયને, બૈાધિમીજ સુખકારી For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૦૭ : રે. શાંતિ૧૧. એક ભવે દય પદવી પામ્યા, સેળમાં શ્રી જિનરાય રે; મુજ મન-મંદિરિયે પધરાવું, ધવળ મંગળ વર્તાવું રે. શાંતિ. ૧૨. જિન ઉત્તમ પદ રૂપ અનુપમ, કીતિ કમળાની શાળા રે; જીવવિજય કહે પ્રભુજીની ભક્તિ, કરતાં મંગળમાળા રે. શાંતિ. ૧૩. શ્રી મહાવીર જિન સ્તવન (એ ગુણ વીરતણે ન વિસારું, સંભારું દિનરાત રે-એ રાગ) છે અહિ મહાવીર જિનેશ્વર, જાપ જપું દિનરાત રે; પ્રભુ વિણ બીજું કાંઈ ન ઈચ્છું, માતપિતા તું બ્રાત ૨. ૐ અર્હ૦ ૧. પરા પયંતિ મધ્યમાં વૈખરીજાપે ટળે સહુ પાપ રે; રાગ-દ્વેષ ન પાસે આવે, જાપ જપતા અમાપ રે. અહ૦ ૨. જ્યાં ત્યાં અંતર બહિર ધારણું, ત્રાટક તુજ ઉપયોગે રે; જીભ ન હાલે માનસજાપે, પ્રગટે આનંદ ભાગ ૨. ૐ અહ૦ ૩. જડ ચેતન સહુ વિશ્વમાં પ્રભુની, સત્તા ધારણું ગ રે; આત્મ મહાવીર સત્તા પ્રગટે, થાતાં કર્મ વિયેગ રે. ૐ અર્હ૦ ૪. પ્રભુ તુજ જાપના ધૂપથી નાસે, દુબુદ્ધિ દુધ રે; ક્ષણ ક્ષણ આતમશુદ્ધિ વૃદ્ધિ, આતમ થાય અગધ કરે. જે અહં. ૫. પ્રભુ જાપે ઘટમાં પ્રકાશ્યા, પ્રગટી સુખની ખુમારી રે; બુદ્ધિસાગર લગન પ્રગટી, ન ઉતરે ઉતારી રે. અહ૦ ૬. For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૦૮ : શ્રી સિદ્ધાચળનું સ્તવન (ખુને જીગરકે પોતે હૈ હમ–એ રાગ.) વિમળાચલથી મન મોહ્યું રે, મને ગમે ન બીજે ક્યાંય; મનમોહનમાં સુખ જોયું રે, મુજ આતમ સુખની છાંય. વિમળા, આંકણ. સમરું સિદ્ધાચળ સ્વામી, લળી લળી વંદું ગુણરામી; મુજ જીવન અંતરયામી રે, અનુભવથી અનુભવાય. વિમળા૦ ૧. મનમેહન લાગ્યા મીઠા, આદીશ્વર નયણે દીઠા; હવે રહ્યા ન લખવા ચીઠ્ઠા રે, મન મસ્તીથી મલકાય. વિમળા, ૨. સિધ્યા તુજ પ્રેમે અનંતા, વળી સિદ્ધશે. ભવિજન સંતા; થયા સિદ્ધ બુદ્ધ ભગવંતા રે, જ્ઞાની તુજ ગુણને ગાય. વિમળા. ૩. તુજ સાથે લગની લાગી, મુજ ભવની ભાવઠ ભાગી; મુજ અંતરચેતના જાગી રે, મુજ મનડું તુજને હાય. વિમળા, ૪. આનંદ જ્ઞાને ઉલસિયો, મુજ હૃદયકમળમાં વસિયે; શ્રદ્ધા પ્રીતિએ વિકસિ રે, ઘટ સુખસાગર ઉભરાય. વિમળા, ૫. તુજ શરણે નિર્ભય થઈ, આતમ જીવન ગહગહિ; મરજી થઈ તુજ લહિયો રે, તું આપઆપ સુહાય. વિમળાટ ૬. વિમલાચલવાસી મારા વહાલા, મુજ સુણજે કાલાવાલા; બુદ્ધિસાગર ઇમ ભાખ્યા રે, નિત્ય રહેજે હૈડામાંય. વિમળા૭. For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ice : શ્રી વીર પ્રભુ સ્તવન ( ઉત્તમ ફળપૂજા કીજે—એ રાગ. ) ધન્ય મહાવીર ઉપગારી, ત્રિશલાનંદન જયકારી; સિદ્ધાર્થ કુળ મનોહારી રે,લગની તુજ સાથે લાગી.ટેક. ભાગ્યદશા પૂરણ જાગી રે, લગની તુજ સાથે લાગી; તુજ રૂપે થઇએ રાગી રે, લગની તુજ સાથે લાગી, ૧ પૂરણ રાગે ઘટ ધાર્યા, નાડા માહ ઘણુ હાર્યા; સરું ન હવે કો’થી માર્યા રે, ફળપૂજા કરતાં ભાવે, ઉપયાગે શિવા ભક્તિ નકામી નહિં જાવે રે, સમકિતવંતની સહુ કરણી, મેાક્ષમહેલની નીસરણી; પૂજાર્દિક નિર્જર વરણી રે, લગની૦ ૨ પાવે; લગની ૩ લગની સહું કાચી; લગની ૫ તુજ શ્રદ્દા પ્રીતિ સાચી, જડની માયા માચી રહ્યા તુજમાં રાચી રે, નિષ્કામે સેવા-ભક્તિ, કરતાં પ્રભુ પ્રગટે શક્તિ; બુદ્ધિસાગર પ્રભુ વ્યક્તિ રે, લગની ૬ શ્રી પાર્શ્વનાથ સ્તવન ૐ નમઃ પાર્શ્વ પ્રભુ તુને, વિશ્વચિંતામણિરત્ન રે; ૐ હૌં ધરણે દ્ર પદ્માવતી, વૈટચા કરે સુયત્ન રે. ૧. ૐ અમેાને શાંતિ મહાપુષ્ટિ દે, ધૃતિ કીતિ કાંતિ વિધાયિને; કહી અક્ષર શબ્દથી, સર્વઆધિ ८ For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૧૦ : વ્યાધિ વિનાશિને. ૨. જયા અજિતા વિજયા તથા, પરાજિતા ત્રિજયાન્વિતા દેવી ; દશ દિશાપાળ ગ્રહા યજ્ઞા, વિદ્યાદેવી પ્રસન્ન હેાય તેવી રે. ૩. ક્રિયાન્નાય નમે નમ:, તુંહી ત્રિલેાકના નાથ રે; ચેાસડ ઇંદ્ર ટોળે મળી સેવે, પ્રભુને જોડી હાથ રે. ૪. ૐ હ્રી શ્રી પ્રભુ પાસજી, મૂળ મંત્રનું બીજ રે; ભાવથી દુરિત દરે રહે, આય મિલે સવિ ચીજ રે. ૫. ગાડી પ્રભુ પાર્શ્વ ચિંતામણિ, શામળા અહિછત્તા દેવ રે; જગવલ્લભ જગતમાં જાગતા, અંતરીક્ષ અવતા કુરુ સેવ રે. ૬. શ્રી શખેશ્વર મડણા, પાર્શ્વ જિન પ્રણત તરુકલ્પ રે; ચૂય દુષ્ટ સા ાતને, પૂરય સુસ સુખ તપ રે. તું નય સાભાગ્ય સુખ કપ રે. ૭. શ્રી મહાવીર સ્વામીકા થાળ માતા ત્રિશલા બુલાવે જીમવા કારણે, તુમે ચાલે પ્રભુ વીર જિષ્ણુંદ થારા પિતાજી હા ઊભા વાટ નિહાળતા, ભેાજન ટાઢા હવે આવા પરમાનંદ. માતા૦ ૧. પ્રભુજી આમલકી ક્રીડા કરવા નીકળ્યા, માતા ઊભી જોવે વીરકુંવરની વાટ; સખીઓને આળ ભા દે રહી રે, તુમે વેગે ચાલેા ત્રણ ભુવનના નાથ. માતા૦૨. પ્રભુજી દેવાએ પિશાચ રૂપ બનાવીએ, પ્રભુજીને ખાંધે લઇ ઊડી જાય; પ્રભુએ સુષ્ટિબળે પટકીને પછાડિયા,ભારિગર ૧ ૪પકેા. ૨ સપ For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૧૨ ઃ ખેંચી નાખે રમણભૂમિની બાહ્ય. માતા૦ ૩. પ્રભુજી હાઈ ધોઈ માતા પાસે આવિયા, આવી બેઠા રાજા સિદ્ધાર્થ ખેળા માંય; પછી લેઇ ખોળે માતાએ ખુલરાવિયા, મુખડું જોઈ જોઈ આનંદ આનંદ થાય. માતા ૦૪. માતાજીએ જુગતીશુ બાજોઠ બીછાવિયો, તેની ઉપર થાળ દિયા ધરવાય;વિવેક વાટકિયા તે રખ દીની તે ઉપરે, તમે બેઠો બેઠે તીન ભુવનના નાથ. માતા પ. યહ તે લબ્ધિકા લાડુ મંગાવિયા, વળી પુન્યના પેંડા પરમાણુ; યહ તો પાપા પાપડ ચૂરતા, તુમે છમ છમે શ્રી જગનાથ. માતા ૬. શીલકી શેલડી મંગાવીને, મહાસંતોષ સીતાફળ જાણ; જહાં મુક્તિકે મગજ મંગાવિયો, માતા ત્રિશલા પીરસે હિતકાજ. માતા૭. યે તે જ્ઞાનકા ગુજાકીણી જાણિયા, યે તે કર્મ કંસાર કિયે દૂર; વળી તપચાકે દૂધપાક જાણિયે, તમે જીમ જીમે આતમ ભરપૂર. માતા. ૮. યે તે સેનાકી ઝારી જળ નિર્મળ, ચશેદા રાણી ઊભી હાજર લઈ આપ; પ્રભુ ! પીવે પી ગંગાજળનિર્મળ, સુખરાજ પીવે જગજીવોના નાથ. માતા ૯. બીડા પાન સેપારી ઈલાયચી, ૯ શ્રી વીરકુંવર નંબળ, સુખમેં ધરે સંતોષશું, હાજર અશોદા કરે રંગરેલી. માતા૧૦. ઈણ પરે ગાય માતા ત્રિશલાસુનને થાલ, જે કઈ ગાવે સુણે લેશે પુત્રણે તે લાભ; શ્રી બીઝવાડા નગરમેં વર્ણવ્ય For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૧૨ ઃ વીરને થાળ, ગાવે તેને હેજે મંગળમાળ, રતનલાલ ગુણ ગાવીઓ શોભા જેવે અપરંપાર. માતા૧૧. શ્રી પ્રતિમા સ્થાપન સ્તવન ભરતાદિકે ઉદ્ધાર જ કીધે, શત્રુંજય મેઝાર સેનાતણું જેણે દેહરાં કરાવ્યા, રતન તણું બિંબ સ્થાપ્યાં હે. કુમતિ ! કાં જિનપ્રતિમા ઉત્થાપી ? આંકણું. વીર પછી બસેં નેવું વર્ષ, સંપ્રતિ રાય સુજાણ; સવા લાખ જિન દેહાં કરાવ્યા, સવાકેડી બિંબ સ્થાપ્યા છે. કુમતિ ! ૨. દ્રપદીએ જિનપ્રતિમા પૂછ, સૂમેં શાખ કરાયું; છકે અંગે વીરે ભાખ્યું, ગણધર પૂરે સાખી છે. કુમતિ ! ૩. સંવત નવશે ત્રાણુ વરસે, વિમળ મંત્રીશ્વર જેહ; આબૂતણું જેણે દેહરાં કરાવ્યા, પાંચ હજાર બિંબ સ્થાપ્યા હે. કુમતિ ! ૪. સંવત્ અગિયાર નવાણુ વર્ષે, રાજા કુમારપાળ; પાંચ હજાર પ્રાસાદ કરાવ્યા, સાત હજાર બિંબ સ્થાપ્યા છે. કુમતિ. ૫. સંવત્ બાર પંચાણુ વર્ષે, વસ્તુપાળ તેજપાળ; પાંચ હજાર પ્રાસાદ કરાવ્યા, અગિયાર હજાર બિંબ સ્થાપ્યા છે. કુમતિ ! ૬. સંવત્ બાર બહેતેર વર્ષે, ધને સંઘવી જેહ રાણકપુર જિન દેહરા કરાવ્યા, કોડ નવાણુ દ્રવ્ય ખરચ્યું છે. કુમતિ ! ૭. સંવત્ તેર એકતર વષે, સમશા રંગ શેઠ, ઉદ્દાર પંદરમે શત્રુંજય કીધે, અગિયાર લાખ દ્રવ્ય ખરચ્યું હો. કુમતિ : ૮. For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૧૩ : સંવત્ પર સત્યાશી વર્ષે, બાદશાહને વારે; ઉદ્દાર સાળમા શત્રુજય કીયા, કર્માશાએ જશ લીધે ડો. કુતિ ! ૯. જિનપ્રતિમા જિન સરખી જાણી, પૂત્તે ત્રિવિધ પ્રાણી !; જિનપ્રતિમામાં સંદેહ ન રાખે, વાચક જશની એ વાણી હૈ. કુતિ ! ૧૦. શ્રી મિથ્યાત્વખડન સ્વાધ્યાય દુહા પૂર્વાચારજ સમ નહિ, તારણતરણ જહાજ; તે ગુરુપદ સેવા વિના, સમ હી કાજ અકાજ. ટીકાકાર વિશેષ જે, નિયુક્તિ કરનાર; ભાષ્ય અવચરી ણથી, સૂત્ર સાથે મન ધાર. જેહથી અરથપર પરા, જાત જે મુનિરાજ; સૂત્ર ચારાશી વર્ણવ્યા, ભવિયણ તારક જહાજ. નિજ મતિ કરતા કલ્પના, મિથ્યામતિ કેઇ જીવ; કુમતિ રચીને ભાળવે, નરકે કરશે રીવ. આળ અજાણુ જે જીવડા, મૂરખ ને મતિહીન: નગુરાંને ગુરુ માનશે, થાશે દુખિયા દીન. For Private And Personal Use Only ૩ ઢાળ નર પ્રણમી શ્રીગુરુના પદપકજ, શિખામણુ કહુ સારી; સમકિતષ્ટિ જીવને કાજે, સુણુને ને નારી. વિયણુ સમજો હૃદય મઝારી. ટેક. ૧. અત્તાગમ અરિહંતને હાવે, અણુ ંતર શ્રુત ગણધાર; આચારજથી પૂર્વપરંપર, શા સ ંદેહ તેહ માઝાર Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૧૪ : - છે. ભવિયણ૦ ૨. ભગવાઈ પંચમ અંગે ભાગે, શ્રી જિન વીર જિનેશ; દ્વેષ ધરીને અવળે ભાખે, કરી કુલિંગનો વેશ રે. ભવિયણ. ૩. બહાર વ્યવહારે પરિગ્રહત્યાગી, બગલાની પરે જેહ; સૂત્રને અર્થ જે અવળે મરડે, મિથ્યાદષ્ટિ કહ્યા તેહ રે. ભવિયણ૦ ૪. આચારજ ઉવઝાયતણે જે, કુળ ગચ્છને પરિહાર; તેહના અવર્ણવાદ લપંતે, હોશે અનંત સંસાર રે. ભવિચણુ. ૫. મહામહની કર્મને બંધક, સમવાયગે ભાગે; શ્રુતદાયક ગુરુને ઓળવતે, અનંતસંસારી તે દાખે રે. ભવિયણ. ૬. તપ કિરિયા બહુવિધની કીધી. આગમ અવળે ભાગે; સુર કિવીષિ થયે જમાલી, પંચમે અંગે દાવે રે. ભવિયણ૦ ૭. જ્ઞાતા અંગે સેલગ સૂરિવર, પાસથ્થા થયા જેહા પંથક મુનિવર નિત નિત નમતાં, શ્રુતદાયક ગુણગેહ રે. ભવિયણ૦ ૮. કુળ ગણ સંઘતણ વૈયાવચ્ચ, કરે નિજર કાજ; દશમે અંગે જિનવર ભાખે, કરે ચિત્યની સાજ રે. ભવિયણ. ૯. આરંભ પરિગ્રહના પરિહારી. કિરિયા કઠોરના ધાર; જ્ઞાનવિરાધક મિથ્યાદષ્ટિ, લહે નહીં ભવપાર રે. ભવિયણ૦ ૧૦. ભગવતી અંગે પંચમ શતકે, મૈતમ ગણધર સાખે; સમકિત બિન કિરિયા નહિ લેખે, વીર જિણુંદ ઇમ ભાખે રે. ભવિયણ૦ ૧૧.. પૂર્વપરંપર આગમ સાખે, સહણ કરી સૂધી; પરિત્તસંસારી તેહને કહીએ, ગુણ ગ્રહવા જસ બુદ્ધિ For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૧૫ : રે. ભવિયણ. ૧૨. નય સાતના ભેદ છે બહુલા, તેહના ભંગ ન જાણે; કદાગ્રહથી કરી કલપના, હઠ મિથ્યાત્વ વખાણે રે. ભવિયણ૦ ૧૩. સમ્યગ્ગદષ્ટિ દેવતણું જે, અવર્ણવાદને કરીએ; કાણુગે ઇણુ પરે ભાખે, દુર્લભધિ લહીએ રે. ભવિયણ૦ ૧૪. દેવવંદનના ટીકાકારી, હરિભદ્ર સૂરિરાયા; ચાર થઇ કરી દેવ વાંદીજે, વૃદ્ધ વચન સુખદાયા રે. ભવિયણ. ૧૫. વયાવચ્ચ શાંતિ સમાધિના કરતાં, સુર સમકિત સુખકારી; પ્રગટ પાઠ ટીકા નિરધાર્યો, હરિભદ્રસૂરિ ગણધારી રે. ભવિયણું૧૬. બારે અધિકારે ચૈત્યવંદનને, ન ક્યું કહો હવે તેહ; ટીકાકારે થઈ કહી છે, સુર સમ્યકત્વ ગુણગેહ રે. ભવિયણ૦ ૧૭. ક્ષેત્રદેવ શય્યાતરાદિક, કાઉસગ્ગ કહ્યો હરિભદ્ર; નિયુક્તિ મેં પ્રગટ પાઠ એ, દેખે કરી મન ભદ્ર રે. ભવિયણ૦ ૧૮. શ્રાવક સૂત્ર કહ્યું વંદિત્ત, પૂરવધર મુનિરાય; બોધિ સમાધિકારણ વાંછે, સુર સમકિત સુખદાય રે. ભવિયણ૦ ૧૯.વૈશાલા નગરીને વિનાશક, ચૈત્યગૃભને ઘાતી, કુલવાળુઓ ગુને દેહી, સાતમી નરક સંઘાતી રે. ભવિયણ૦ ૨૦. ઈત્યાદિક અધિકાર ઘણેરા, નિરપક્ષી થઈ દેખે દષ્ટિરાગને દૂર ઉવેખી, સુખ કારણુ સુવિવેકે રે. ભવિયત્ર ૨૧. પંડિતરાય શિરોમણિ કહીએ, માનવિજય ગુરાયા; જશવિજય ગુરુ સુપસાથે, પરમાનંદ સુખદાયા રે. ભવિયણ૦ ૨૨. For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે ગરબા શ્રી રામતી સતીનો ગરબો (મને સંસાર શેરી વિસરી રે લોલ–એ દેશી.) સ્વામીનાથ સાથ સાહેલડી સંચરી રે લોલ, લેવા સંજમ રાજુલ નાર, સુણે સજજને સો વિનતિ રે લોલ. એ આંકણી. ગરવણુ ગુણવંતી ગજગામિની રે લોલ; ભલી બ્રગટી કેદંડ સમાન. સુણે૧ પાય લક્ષણ ચતુર ચાર ચંદ્રિકા રે લોલ; જેને કંઠ કેયલ સમ જાણુ. સુત્ર ૨ એની આંખડી તે અંબુજ પાંખડી રે લોલ; રડી કટિ છે કેસરી સમાન. સુણ૦ ૩ ગેરી ગિરનાર જાય ગુફામાં રહેવા રે લોલ; સહ નેમિ જિણુંદ મહારાજ. સુર ૪ વાટે મેહ મુશળધાર વરસિા લોલ; ભીના થયા સતીના સર્વ રીર. સુણે૫ પર મોકળા કરે સતં લીલા પરે રે લોલ; અતિ ઉજવળ કાયદીપેસાર, સુણ૦ ૬ ગગનારૂઢ જાણે બીજો ચંદ્રમા રે લોલ; તેમ ઊભી શિલા તળે સુનાર. સુણે- ૭ ૧ કમળ. ૨ કેડ. ૩ રસ્તામાં. ૪ લુગડાં. ૫ શરીર, દેહ. શીર એક ઉજળમા રે For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૧૭ : તેણી પાસે રહનેમિ કાઉસગ કરે રે લોલ; જોઈ રાજુલ રૂ૫ મેહ્યા સંત. સુણે ૮ કહેવા લાગ્યા તે રાજુલ સતી પ્રત્યે રે લોલ; શાને કષ્ટ સહ છે સુઘડ નારી સુણે ૯ નેમિનાથ દિલમાંથી કાઢી પરિહરે રે લોલ; ઊભેલાને ધરો તેને સ્થાન. સુણે-૧૦ એવું સુણીને રાજુલ સતી બાલિયા રે લોલ; - આ શું બેલ દીયર બુદ્ધિમાન સુણે-૧૧ હું સંજમી ને તમે મહાવ્રતધારી રે લોલ; કામે હારી જશે મહાવ્રત નામ. સુણે-૧૨ વખ્યા આહારનું ભેજન તે કાણું કરે રે લેલ? ખાઈ ખીર કેણુ જમે ઘેંસ રાજ? સુણે-૧૩ રુધિર માંસથી છાયું બળિયું રે લોલ; તેમાં રાચી શું માને સુખ સાજ? સુણે ૧૪ ક્ષણભંગુર સંસારના સૌ સુખ છે રે લોલ; જાણે ઇદ્રજાળ સરખા સુજાણ. સુણ૦૧૫ સૂધા વેણુ એમ કહી સંજમે દ્રઢ કર્યો રે લોલ; રહનેમિને ભૂલા સંસાર. સુણેa૧૬ ધન્ય ધન્ય શિયલવંતી રાજુલ માવડી રે લોલ; દૂર કીધે દીયરને પકામ. સુણ૦૧૭ ૧ રામતીના દીયર. ૨ સાધુ. ૩ લોહી. ૪ શરીર. ૫ વિષયવાસના. For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ': ૧૧૮ : લઈ સંવેગ અનુક્રમે શિવ ગયા રે લોલ; તેમ રાજુલ રહનેમિ મહાભાગ. સુણે-૧૮ ઊઠી પ્રભાતે સમરું સતી રાજુલને રે લોલ; કહે સેવક થાશે મંગળમાળ. સુણ૦૧૯ સતી કલાવતીને ગરબે હાં રે સતી કલાવતી કુળવંતી, હાં રે જેનું વદન વિલોકિક અતિ. હાં રે કેમળાંગી કૃપાવતી નારી, હાં રે શુદ્ધ સમકિતને સેવનારી; હાં રે માનુષી મોહનગારી રે. સતી ૧. હાં રે સતીપતિ શંકિત હુઓ ભારી, હાં રે એક દિન ઉપર તે નારી; હાં રે વન મેકલી તે ગર્ભવાળી રે. સતી ૨. હાં રે કીધું શખર બહુ અવિચારી, હાં રે સતીકર છેદાવ્યા તે વારી; હાં રે સતી કીધી અતિ દુખિયારી રે. સતી ૩. હાં રે નદીતટે ઊભી રહી નારી, હાં રે આંખે આંસું વહે ચેધારી; હાં રે પ્રસવકાળે ઘણું તે નારી ૨. સતી. ૪. હાં રે પુત્ર રક્ષવા નહિં કઈ માળી, હાં રે કરે રુદન આંસુડાં ઢાળી; હાં રે કેવી દશા દેવીની તે વારી રે ? સતી, ૫. હાં રે ધીરવીર ધૃતિ મન ધારી, હાં રે ધર્યું ધ્યાન ત્રિલોકી તે વાર; હાં રે વનદેવી આવી તે વારી રે. સતી. ૬. હાં રે આપી સહાય અતિ સુખકારી, હાં રે કીધી તાપસે બહુ સારવારી: હાં રે - ૧ મનુષ્યની સ્ત્રી. ૨ શંખ રાજા. ૩ હાથ. ૪ નદીને કાંઠે. ૫ સારવાર. For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૯ : ૨ ૩ કુળતિ રહેઠાણે લાવી રે. સતી ૭. હાં રે કેવા શિયળપ્રભાવ ભારી ?, હાં રે અગ્નિ થાયે શીતળ વારિ; હાંરે પૂર્ણાંગી દેહ તે પાવી રે. સતી૦ ૮. હાં રે કુળતિએ હેતને લાવી, હાં રે સતીપુત્રને લાડ લડાવી; હાંરે શાંતિ સતી દિલે વરતાવી રે. સતી૦ ૯. હાં રે જુઓ ક કળા કેવી ન્યારી ?, હાં રે કુણ નારી અને કયાં ભારી ?; હાં રે વિધિ વડે ત્યાં હદ વાળી રે. સતી ૧૦. હાં રે સતીએ સત્યાં દુઃખા ભારી, હાં રે વાગ્યા હૃદયે ઘા બહુ કારી; હાં રે શેષ સહ્યાં સાષ ધારી રે. સતી ૧૧. હાં રે એ શિચળવતી સતી ચારી, હાં રે તેથી પસ્તાયા શંખ તે વારી; હાં રે મળી સરવા કરે તૈયારી રે. સતી ૧૨. હાં રે બૈધ મુનિએ દીધા ભારી, હાં રે કીધુ સી મળશે તને તારી; હાં રે એવું સુણી હરખ્યો તે વારી રે, સતી૦ ૧૩. હાંરે દત્તે ખોળી લાવી નિજ ગિની રે, હાં રે શંખને સોંપી તે ગજગમની રે; હાં રે પુનઃ દંપતી મળ્યા સજની ! રે. સતી ૧૪. હાં રે ધન્ય ધન્ય પતિવ્રતા નારી રે, હાં રે તારા મુખડા ઉપર જાઉં વારી રે; હાં રે તારા નામની જાઉ અલિહારી રે. સતી૦ ૧૫. હાં રે ગુણગ્રામી નૃપાંગના નારી, હાં રે આવે આનંદ અતિ ભારી રે; હાં રે તુજ નામ લેતાં સન્નારી રે. સતી૦ ૧૬. ૧ પાણી. ૨ પામી. ૩ નસીબ, દૈવ. ૪ કલાવતીના ભાઇ, For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૦ : હાંરે જિનવચને દ્રઢતા વાળી, હાં રે બુદ્ધિવત મહાભાગ્યશાળી; હાં રે જ્ઞાનવત ગરી ગુણવાળી રે. સતી ૧૭. હાં રે દીક્ષા ગ્ય વચ્ચે બેએ લીધી, હાં રે રાજ્યપદવી પુત્રને દીધી; હાં રે સર્વે સુખ ને તજી ઋદ્ધિ રે. સતી. ૧૮. હાં રે પ્રાંતે પ્રીતે અણુશન કરી, હાં રે સમાધિમાં સાથે મરી; હાં રે પહોંચ્યા દપતી દેવલેકમેઝારીરે. ૧૯ હાંરે સુણે સજજન સી નર નારી, હાં રે ઊઠી સવારે નામ લે ધારી; હાં રે કલાવતી લ્યાણું નારી. સતી. ૨૦. For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ? સઝા છે ૮ ૦ %8. શ્રી હરિશ્ચંદ્ર નૃપની સઝાય શ્રી ગુરુપદપંકજ નમી, સમરી શારદા માય; સત્યવાદી હરિશ્ચંદ્રની. ઉત્તમ કહું સઝાય. સવશિરોમણિ હરિશ્ચંદ્ર પૃથ્વીપતિ, નગરી અયોધ્યા જેની સ્વર્ગ સમાન છે; સુરગુરુ સમ વસુભૂતિ મંત્રી જેહને, રાણી સુતારા ને કુમાર દેવ સમાન છે. સ૧ અવસર જાણું સુરપતિ એક દિન ઉચ્ચરે, હરિશ્ચંદ્રના ગુણ દેવને કરે જાણુ જે; પ્રાણ જતાં પણ સત્યપણું છોડે નહિ, મનુષ્ય છતાં પણ કેટલા કર વખાણ જે? સત્ર ૨ સ્વામીવચને શ્રદ્ધા નહિં બે દેવને, તેણે વિકુવ્ય તાપસે પુરની બાહ્ય જે; સુવર થઈને નાશ કર્યો આરામને, પાર કરતે ગયે તાપસ પુરમાંહ્ય જે. સ. ૩ સાંભળી નૃપતિ ચાલ્યો તાપસ આશ્રમે, હાથમાં લઈને ખેંચ્યું તાણું તીર જે; ૧ બૃહસ્પતિ. ૨ નગર. ૩ બગીચે. For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૨૨ : ગર્ભિણી હરણીને વચમાં લાગી ગયું, હરણી મરતાં કુળપતિ કૂટે શિર જે. સ. ૪ પશ્ચાત્તાપની સીમા ન રહી રાયને, કુળપતિ પાસે નૃપ નમાવી કાય જે; પ્રાયશ્ચિત્ત માટે રાજપાટ દઉં આપને, પાપ હત્યા ને લાગેલી મુજ જાય છે. સ૦ ૫ ઉપર લાખ સોનૈયા આપું પુત્રીને, પિલી મૃગલી જેણે દિવસ ને રાત જે; કુળપતિ કહે હું રાજા આજથી પુરો, લાખ સેનિયા ઘો વેચી તુમ જાત જે. સ. ૬ રાજ્યને ત્યજતાં આડે મંત્રી આવિયે, ત્યારે તાપસે કીધા મંત્રી કિર જે; કપિંજલ અંગરક્ષક વચમાં બલિયે, તેને પણ કીધે જ બુકર છાંટી નીર જે. સ. ૭ કસેટી કીધી દેવે રાજ્ય તજાવિયું, તે પણ સત્યમાં અડગ રહ્યો છે ભૂપ જે; કાશી નગરીમાં જઈ ચોટામાં રહી, વેચાણ માટે ત્રણે ઊભા ચૂપ જે. સ૮ વેચાણ લીધી રાણુંને એક બ્રાહ્મણે, કુમારને પણ વેચ્યો બ્રાહ્મણ ઘેર જે; પિતે પણ વેચાણે ભંગીને ઘરે, કર્મરાજાએ કીધે કાળો કેર જે. સહ ૯ ૧ પોપટ. ૨ શિયાળ. For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૨૩ : જળ વહન કર્યું બાર વરસ લગે નીચનું, નકર થઈને વર્યો ચંડાળ ઘેર જે; દુઃખ સહન કરવામાં મણું રાખી નહિ, તે પણ કમેં જરા ન કીધી મહેર જે. સ. ૧૦ રાક્ષસી રૂપ કરાવી કીધી વિટંબના, તારામતીને ભરી સભાની માંહ્ય જે; નાગ ડસાવી મરણ પમાડયો હિતાશ્વને, વિખૂટે કર્યો તારામતીથી રાય જે. સ. ૧૧ મૃતક અબર લેવા પ્રેતવનેર ગયે, ચંડાળના કહેવાથી નકર રાય જે; આવી સુતારા કુમાર મૃતકને ઊંચકી, દહનક્રિયા કરવા મૂકી કાય જે. સ. ૧૨ રુદન કરતી છાતી ફાટ ને કૂટતી, બેળામાં લઈને બાળક ઉપર પ્રેમ જે; એટલામાં હરિફ આ દોડતે આગળ, ઓળખી રાણીને પૂછે કુશળક્ષેમ જે. સ. ૧૩ સુતારા કહે પુત્ર મરણની આ દશા ! ચંડાળ થઇને મને વેચી દ્વિજ ઘેર જે; રાજપાટ ગયું કુટુંબ-કબીલે વેગળે, પુત્ર મરણથી વર્યો કાળો કેર જે. સ. ૧૪ બાર વરસ લગે ભગીપણું આપે કર્યું, ચાકરડીપણું થયું મારે શિર તેમ જે; ૧ વસ્ત્ર, લુગડું. ૨ શ્મશાન. ૩ હરિશ્ચંદ્ર રાજા. For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૨૪ : છે કુશળક્ષેમ જો ! સ૦ ૧૫ કુંવર ડસાવ્યા વનમાં કા' લેવા જતાં, સ્વામી ! હવે શું પૂછે પ્રભુ! હવે તે દુઃખની હદ આવી રહી, શિરપે ઊગવા ખાકી છે. હવે તૃણ જે; દુઃખ લખ્યું હશે કેટલું આપણા રંભાળમાં ? નાથ ! હવે તે માગું છું હું મરણુ ો. સ૦ ૧૬ ગભરાયા નૃપ રાણીની વાતને સાંભળી, ધીરજ ધારી કર્યુ. હૃદય કઠિન જો; સહન કરીશ હું જેટલુ દુઃખ આવશે, પણ સૂર્યવંશી થાશે નહિ કદી દીન જો. સ૦ ૧૭ આટલું મેલી પ્રેમનું બંધન તેાડીને, સુખ ફેરવીને માગ્યે મૃતકનું વસ્ત્ર જો; રાયની સમસ્યા સુતારા સમજી નહિ, ફરી ફરી નૃપના હાથમાં દે છે પુત્ર જે. સ૦ ૧૮ દે પુત્રના શબનુ કામ નથી હવે માહરે, ત્યારે શું કહો છે. એટલે થઇ સન્મુખ જો; લજ્જા મૂકી અશ્રુથી નેત્રા ભરી નૃપે, માગ્યું. અંબર મૃતકનુ કરી ઉન્મુખ જે. સ૦ ૧૯ એટલામાં તે। દેવે વૃષ્ટિ કરી પુષ્પની, સત્યવાદી તમા જય પામે મહારાજ ો; કસાટી કીધી દુ:ખમાં નાખી આપને, ક્ષમા કરી તે સત્ત્વતા શિરતાજ ો. સ ૧ લાકડા. ૨ કપાળ ( નસીબ ). For Private And Personal Use Only ૨૦ Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૨૫ : દીધું વરદાન દેવે રાજય આબાદીનું, સજીવન કરી પુત્ર ગયા દેવલોક જે, અંગરક્ષક મંત્રીશ્વર બન્ને આવીયા, શ્લાઘા થઈ છે નૃપની ત્રણે લોક જે. સ. ૨૧ ધન્ય ધન્ય છે સર્વશિરોમણિ રાયને, જેમ જેમ કસીએ તેમ તેમ કંચનવાન જે; સુરપતિ આગળ સ્તુતિ કરે હરિશ્ચંદની, દીઠે ન જગમાં ર્યમાં મેરુ સમાન છે. સ. ૨૨ વિચરંતા પ્રભુ શાંતિ જિનેશ્વર આવીયા, રાય ને રાણુ વંદન અથે જાય છે; દેશનાતે હરિશ્ચંદ્ર પૂર્વભવ પૂછીયે, શા કારણથી ભંગીપણું મુજ થાય ? સ૦ ૨૩ બાર વરસ લગે દુઃખનાં ડુંગર દેખીઆ, સુતારા શિર પર આવ્યું મહાન લંક જે વિખૂટ કર્યો પુત્ર ને રાણથી મુજને, કારણ વિણ કદી કાર્ય બને ન નિઃશંક . સ. ૨૪ પ્રભુ કહે તમે રાય-રાણી પૂર્વે હતા, સાથે સાથે બે મુનિ આવ્યા તમ ગામ જે; રૂપ દેખીને રાણુ વીંધાણુ કામથી, બોલાવે દંભથી દાસીદ્વારા ભીડી હામ જે. સ. ૨૫ હાવભાવ દેખાડયા બહુ એકાન્તમાં, પણ મુનિ કહે છે ભસ્મ થયે છે અમ કામ જો; For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૨૬ : તેથી કામ અમારે હવે નથી જાગતે, વળી મળ-મૂત્રની કૂડી કાયા છે ઉદામ જે. સ૨૬ નિરાશ થઈને રાણું નૃપ કને જઈ, આળ ચઢાવે મુનિ ઉપર નિરધાર જે; તાડનાપૂર્વક બંદીખાને નખાવીયા, માસાંતે રાય કરે પસ્તા અપાર જે. સ. ૨૭ દોષ ખમાવી મુનિથી સમકિત પામીયા, મુનિવર બંને કાળ કરી પહેતા દેવલોક જે; સેટી મિષથી વેર પૂર્વ તેણે વાળીયું, સુખ-દુખ નિમિત્ત કર્મ જાણીતશેકજે. સવ ૨૮ રાય ને રાણી જાતિસમરણ પામીયા, અ૫ નિદાને દીઠે મહાવિપાક જે; જગતની વિચિત્રતા સર્વે અનુભવી, કર્મ–બંધન છેડ્યા સકળ નિદાન જે. સ. ૨૯ સાકેતપુરનું રાજ્ય દઈ રોહિતાશ્વને, દીક્ષા લીધી સેળમાં જિનવર પાસ જે; કેવળ પામી શિવપુરમાં સિધાવીયા, નીતિ ઉદયને કરજે શિવપુર વાસ છે. સ. ૩૦ ભીલીની સઝાય સરસ્વતી સ્વામીને વિનવું, માગું એક પસાય; સતીય શિરોમણિ ગાઇશું, ધીંગડમલ રાય. તે વન છે અતિ અડું-આંકણી. ૧. લીલી કહે સુણે સ્વામીજી, મારે વચન આધાર; ફળ ખાવા અમે જાઈશું, એહ For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૨૭ : વન રે માઝાર. તે વન૦ ૨. ભીલ કહે સુણા ગારડી !, મારા વચન કહાય; અવર પુરુષ તમને દેખશે, ધીંગડમલ રાય. તે વન૦ ૩. લીલી કહે સુણો સ્વામીજી !, મારા વચન કહાય; અવર પુરુષ ભાઇ બાંધવા, મારે ભીલ જ રાય. તે વન૦ ૪. આજ્ઞા લઇ સ્વામીતણી, લીલી રમવાને ચાહ્યા; દીઠું વન રળિયામણું, ભીલી ખેલવા હાલ્યા. તે વન૦ ૫. ધીંગડમલ પુૐ હુવા, જમ ભીલી દીઠી; કોમળ કાયા ફ્રાહિં, ભીલી ભીતર પેઢી. તે વન૦૬. ગતિ ચાલે ચાલતી, તારું ઊંચુ છે ભાળ; નારી પદ્મણી વાલડા, પહેરણ પહેર્યા છે છાલ. તે વન૦ ૭. રાય કહે પ્રધાનજી સુણા, ભીલી રૂપે છે રુડી; ભાળ કરીને ભાળવા, જેવી રુડી છે સુડી. તે વન૦ ૮. પ્રધાન ચઢીને આવિયા. લાગ્યા ભીલીને પાય; રાય કહે પ્રાણ જ તનુ, શું કરું મારી માય ? તે વન॰ ૯. કહે તુ' અચળ દેવકન્યકા, કહે તુ દેવતાજાન; એક અચ'એ સુને પડચો, પહેરણ પહેર્યાં છે પાન. તે વન૦ ૧૦. નહિં હું અચળ દેવકન્યકા, નહિ હું. દેવતાધાર, જન્મ દિયા મુજ માવડી, રૂપ દિયા કિરતાર. તે વન૦ ૧૧. શાલ દાલ ઘૃત જીમણાં, નિત નિત નવાં રે તબેલ; પહેરણ ચીર પટાલિયાં,એસા રુડા હીડાલ. તે વન૦૧૨. ભાજન કઇક કરાવીએ, રાજા અરથ ન જાણુ; લેાજન અમે કઇ જાતનાં, ખાધા તેહ તું જાણુ. તે વન૦ ૧૩. For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ કુવચન પર વાગે વરસ્યા જ : ૧૨૮ : ભોજન કઇક કરાવીયા, રાજા અરથ તે જાણું પહેરણું ચીર પટેળીયા, તુમને તેના બહુમાન. તે વન૦ ૧૪. મેરુ ડગે તે હું ડગું, ઊગે પશ્ચિમે ૧ભાણ; શિયલ ખંડિત મારું નહિ કરું, જે જાયે મુજ પ્રાણું. તે વન. ૧૫. રાજા તુરગથી ઉતર્યો, લાગે ભીલીને પાય; વચન કુવચન કીધાં ઘણાં, ખમજે મેરી રે માય. તે વનર ૧૬. ભેરી વાગે ભુગળ વાગે, વાગે નવરસ તાલ; ભીલી પધાર્યા મંદિરે, વર જય જયકાર. તે વનર ૧૭. ઉદયરત્નની વિનતિ, આ ઢાળ છે પૂરી, નરનારી તમે સાંભળે, એ સતી - અધરી. તે વનટ ૧૮. કલાવતી સતીની સક્ઝાય નગરી કેશાબીને રાજા કહીએ, નામે જેસંગ રાય; બેન જાણું રે જેણે બેરખડા મેકલ્યા, કરમે ભાઇના કહેવાય રે. ફ્લાવતી સતીય શિરોમણિનાર. ૧ પહેલીને રાયણુએ રાજા મહેલે પધાર્યા, પૂછે બેરખડાની વાત કહેને સ્વામી તમે બેરખડા ઘડાવ્યા? સરખી ન રાખી નાર રે. કલાવતી ૨. બીજીને યણીએ રાજા મહેલે પધાર્યા, પૂછે બેરખડાની વાત; કહેને તમને કેણે બેરખડા ઘડાવ્યા, તું નથી શિયલવંતી નાર રે. કલાવતી૩. ઘણું જી રે જેણે ૧ સૂય. ૨ ઘોડા ઉપરથી. ૩ માફ કરજે. ૪ એક જાતનું ઘરેણું–બાજુબંધ જેવું. ૫ રાત્રિએ. For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૨૯ : એર ખડા ઘડાવ્યા, અવસર આવ્યા હ; અવસર જાણુને જેણે બેરખડા મોકલ્યા, અમે પહેર્યા છે આજ ૨. કલાવતી૪. ચીરામન એહને તેહને મન, તેણે મોકલ્યા છે એહ રે, રાતદિવસ મારા હૈયડે ન વિસરે, દીઠે હરખ ન માય રે. કલાવતી. ૫. તેણે અવસરે રાજા રેષે ભરાણે, તેડાવ્યા સુભટ બે ચાર; સૂકી રે નદીમાં છેદન કરાવ્યા, કર લઈ વહેલો રે આવ રે. કલાવતી૬. બેરખડાં જોઈને રાજા મનમાં વિમાસે, મેં કીધે અપરાધ; વિષ્ણુ અપરાધે છેદન કરાવ્યા, મેં કીધા અન્યાય રે. કલાવતી. ૭. તેણે અવસરે રાજા ધાન ન ખાધું, તેડાવ્યા મંત્રી બે ચાર; રાતદિવસ રાજા મનમેં વિમાસે, જે આ શિયળવંતી નાર રે. કલાવતી. ૮. સૂકું સરેવર લહેરે રે જાએ, વૃક્ષ નવપલ્લવ થાય; કર નવા આવે ને બેટડે ધવરાવે, તે શિયળતણે પ્રભાવ રે. કલાવતી. ૯. તિણે અવસર મહાવીરજી પધાર્યા, પૂછે પૂરવભવની વાત; શ્યા શ્યા અપરાધ કીધા પ્રભુજી, તે મને કહે આજ રે. કલાવતી. ૧૦. તું રે હતી બાઈ રાજાની કુંવરી, એ હતે સૂડાની તે જાત; સહેજે સહેજે તેં તે બાણ જ નાખ્યું, ભાંગી સૂડાની તે પાંખ. કલાવતી. ૧૧. તમે તમારા વારસને સંભાળે, મારે સંજમકેરો ભાવ; દીક્ષા લઈશું મહાવીરજીની પાસે, પહોંચશું મુક્તિ ૧ હાથ-કાંડા. For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૩૦ : મહેલ રે. કલાવતી૦૧૨. પુત્ર હતા તે તે રાયને સાંખ્યા, પેાતે લીધા સંયમભાર રે; હીરવિજય ગુરુ ઈમ ભણે, રે, સ્વામી આવાગમન નિવાર રે, મુજને ઉતારા ભવપાર રે, કલાવતી સતીય શિરોમણિ નાર રે. ૧૩. શ્રી વાસુપૂજ્ય સ્વામીની સજ્ઝાય ઋતુ વસંત આવે થકેજી રે, વાસુપૂજ્ય ભગવતઃ ક્રીડતા જન દેખીને જી રે, ચિતે એમ ગુણવંત રે. આ તે કેવા માહવકાર? ૧. પણ માહ અંધા પ્રાણિયા જી રે, મારા બંધની રે માંહિ; શિલા સરખી શાભીતી જી રે, માને નહી કહે! કાંહિરે. આ તે॰ ૨. માહે મુંઝાયા માનવી જી રે, હીડાળે રહી નાર; દેખી દેખી ચિંતવે જી રે, બેઠી વિમાને સાર રે. આ તે॰ ૩. નિજ હીંડાળે દેખીને જી રે, હરખે મૂઢ અપાર; પુણ્ય-પાપનું ત્રાજવું જી રે, માને નહી ગમાર રે. આ તે॰ ૪. પ્રમાદ અગ્નિથી મળેલા જી રૈ, પુણ્ય મહેલની રે ઝાળ; વિષયતમ શરીરમાં જી રે, કેમ નહીં માને ડામ રે ! આ તે૦ ૫. જળકણુ ક્રીડા જોઇને જી રે, મુક્તાફળ કહેનાર; પણ તેને માને નહીં જી રે, શા થાશે મુજ હાલ રે ? આ તે ૬. જળક્રીડા કરતાં થઇજી રે, આંખ પ્રિયાની લાલ રે; રાગ-સમુદ્ર તરંગના જી રે, માને મનમાં ફાલ રે. આ તે॰ ૭. અલ્પબુદ્ધિ જન ગીતને જી રે, કામ ૧ ૧ ઓછી બુદ્ધિવાળા. For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૩૧ : શસ્ત્ર ટંકાર; માને પણ દુર્ગંતિતણા જી રે, ઉઘડેથા એહ કમાડ રે. આ તે॰ ૮. ગીત ગાનના તાનથી રે, જડ કપાવે શરીર, પણ તેહને મહાપ્રસાદના રે, નિષેધ ન માને ધીર રે. આ તે॰ ૯. ત્રિભુવનની ઋદ્દિકી જી રે, મનુષ્યજન્મ નહી પાય; તે ચિંતામણિ સારિા જી રે, ફોગટ એણી પરે જાય રે. આ તે ૧૦. એમ ચિંતવી ઘરે આવીયા જી રે, દીધા વરસી રે દાન; દીક્ષા લીધી રુઅડી જી રે, મનપવ થયુ' નાણુ રે. આ તે॰ ૧૧. કૅમાં ખપાવી કેવળી જી રે, છ સે મુનિવર સાથે; ચંપાપુરી ચંપક તળે જી રે, શિવસુખ પામ્યા નાથ રે. આ તે॰ ૧૨. વિજયાનંદ સૂરીશના જી રે, સેવક કહે કર જોડ; વાસુપૂજ્ય પ્રભુ બારમા જી રે, પ્રભુ મુજ માહ વિાડ રે. આ તે૦ ૧૩. નાગીલા સતીની સજ્ઝાય ભવદેવ ભાઇ ઘરે આવિયા રે, પ્રતિબાધવા મુનિરાજ રે; હાથમાં તે દીધું ધૃતનુ પાતરું, ભાઇ મને આઘેરા વળાવ રે; નવપરણીત ગારી નાગીલા રે. ૧. ઇમ કરી ગુરુજી પાસે લાવિયા રે, ગુરુજી પૂછે દીક્ષાના કાંઇ ભાવ રે; લાજે નાકારા તેણે નવ કર્યાં રે, દીક્ષા લીધી ભાઇની પાસ રે. નવ૦ ૨. બાર વર્ષ સજમમાં રહ્યા રે, હૈયે ધરતાં 1 મૂ. ૨ ઘીનું, ૩ નવી પરણેલી સ્ત્રી. . For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૩૨ : નાગીલાનું ધ્યાન રે; હું મૂરખ મેં આ શું કર્યું" રે ?, તજી નાગીલા જીવનપ્રાણ રે. નવ૦ ૩. માત પિતા અને નહીં રે, એકલી અબળા નાર રે; તાસ ઉપર કરુણા કરી રે, હવે તેની કરવી સભાળ રે. નવ૦ ૪. શિવયણી મૃગલેાયણી રે, વલવલતી મેલી ઘરની નાર રે; સાળ વરસની એ સુંદરી રે, સુંદર તનુ સુકુમાળ રે. નવ૦ ૫. ઉમર ફોફળ સમ વત જે, હરખે ગ્રહી કરમાંહિ રે; પામે શુભમતિ જેહની રે, હું તે પડીએ દુઃખ જંજાળ રે. નવ૦ ૬. ભવદેવ ભાંગે ચિત્તે આવિયા રે, અણુઓળખી પૂછે ઘરની નાર રે; કોઇએ દીઠી તે ગોરી નાગીલા રે, અમે છીએ ત્રત છેડણહાર રે. નત્ર૦ ૭. નારી કહે સુણા સાધુજી રે!, વચ્ચેા ન લીએ કાઇ આહાર રે; હસ્તી લહીને ખર પર કાણુ ચઢે રે ?, તમે કાંઇ જ્ઞાનભંડાર રે. નવ૦ ૮. આકીને વસ્યા. આહાર જે કરે રે, તે નવ માનવી આચાર રે; જે તમે ઘરઘરણી તન્મ્યા રે, હવે તેની કરાશી સંભાળ રે ! નવ૦ ૯. ધન્ય બાહુબલિ ધન્ય શાલિભદ્રજી રે, ધન ધન મેઘકુમાર રે; શ્રી તજીને સંયમ જેણે લીયેા રે, ધન્ય ધન્ય તેહ અણગાર રે. નવ૦ ૧૦. દેવકી સુલસાસુત સાગરુ રે, નેમતણી સુણી વાણી રે; બત્રીશ બત્રીશ પ્રિયાતણા રે, રિહર્યા ભાગવિલાસ રે, નવ॰ ૧ શરીર. ૨ હાથી. ૩ ગધેડા. For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૩૩ : ૧૧. અકુશ વશ ગજ આણીએ રે, રાજુલમતિ રહનેમ રે; વચન અંકુશે તિહાં વારીઆ રે, નાગીલા ભવદેવ તેમ રે. નવ૦ ૧૨. નારી તે નરકની ખાણુ છે રે, નરકના દેવણહાર રે; તેહ તમે તો મુનિરાજજી રે, જિમ પામે ભવજલપાર રે. નવ૦ ૧૩. નાગીલાએ નાથને સમજાવીઆ રે, પછી લીધેા સંજમભાર રે; કમ ખપાવી મુક્તિ ગયા રે, હુવા શિવસુ દરી ભરતાર રે. નવ૦ ૧૪. પાંચમે ભવે જ યૂસ્વામીજી રે, પરણ્યા પદ્મણી નાર રે; ક્રેડ નવાણુ કંચન લાવિયા રે, કલ્પસત્રમાંહે અધિકાર રે, નવરુ ૧૫. પ્રભવા સાથે ચાર પાંચશે રે, પદ્મણી આડે નાર રે; કમ ખાવી મુક્તિ ગયા રે, સમયસુંદર સુખકાર રે. નવ૦ ૧૬. શ્રી નવપદની સજ્ઝાય શ્રી મુનિચંદ્ર મુનીશ્વર વંદીએ, ગુણવંતા ગણધાર, સુજ્ઞાની; દેશના સરસ સુધારસ વરસતા, જિમ પુષ્કર જળધાર, સુજ્ઞાની. શ્રી મુનિ॰ ૧. અતિશય જ્ઞાની પરઉપકારીઆ, સંયમ શુદ્ધ આચાર, સુજ્ઞાની; શ્રી શ્રીપાળ ભણી જાપ આપીએ, કરી સિદ્ધચક્ર ઉદ્દાર, સુજ્ઞાની. શ્રી સુનિ॰ ૨. આંબિલ તપ વિવિધ સાથે આરાધીઓ, પરિક્રમા દેય વાર, સુજ્ઞાની; અરિહંતાદિ પદ એક એકેકનું, ગુણુ' દાય દાય હજાર, સુજ્ઞાની. શ્રી સુનિ॰ ૩. For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ : ન. પડિલેહણુ દાય ટકની આદરે, જિનપૂજા ત્રણ કાળ, સુજ્ઞાની; બ્રહ્મચારી વળી ભેાંયસ થારે, વચન આળપ’પાળ, સુજ્ઞાની. શ્રી મુનિ૦ ૪. મન એકાગ્ર કરી આંબિલ કરે, આસા ચતર માસ, સુજ્ઞાની; શુદ્દે સાતમથી નવ દિન કીજીએ, પૂનમે ઓચ્છવ ખાસ, સુજ્ઞાની. શ્રી સુનિ॰ ૫. એમ નવ આળી એકાશી આંખિલે, પૂરી પૂરણ હ, સુજ્ઞાની; ઉજમણું પણ ઉદ્યમથી કરે, સાડાચાર રે વર્ષ સુજ્ઞાની. શ્રી મુનિ॰ ૬. એ આરાધનાથી સુખ–સપદા, જગમાં કીર્તિ રે થાય, સુજ્ઞાની; રોગ ઉપદ્રવ નાશે એહથી, આપદા દૂર પલાય, સુજ્ઞાની. શ્રી સુનિ॰ ૭. સ`પદા વાધે અતિ સાહામણી, આણા હોય અખંડ, સુજ્ઞાની; મંત્ર જંત્ર તંત્ર સાહતા, મહિમા જાસ પ્રચ’ડ, સુજ્ઞાની. શ્રી સુનિ॰ ૮. ચક્રેશ્વરી જેની સેવા કરે, વિમળેશ્વર વળી દેવ, સુજ્ઞાની; મન અભિલાષ પૂર્વ વિ તેહના, જે કરે નવપદ સેવ, સુજ્ઞાની. શ્રી મુનિ॰ ૯. શ્રપાળે તેણી પરે આરાચીચેા, દૂર ગયા તસ રોગ, સુજ્ઞાની; રાજઋદ્ધિ દિન દિન પ્રત્યે વાધતી, મનવ છિત લક્ષ્યો ભાગ, સુજ્ઞાની. શ્રી સુનિ૦ ૧૦. અનુક્રમે નવમે ભવ સિદ્િ વર્યા, સિદ્ધચક્ર સુપસાય, સુજ્ઞાની; એણી પરે જે નિત નિત આરાધશે, તસ જશવાદ ગવાય, સુજ્ઞાની. શ્રી સુનિ૦ ૧૧, સાંસારિક સુખ વિલસી અનુક્રમે, For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૩૫ : કરીએ ક`ના અંત, સુજ્ઞાની; ઘાતી અઘાતી ક્ષય કરી ભાગવા, શાશ્વત સુખ અનંત, સુજ્ઞાની. શ્રી સુનિ॰ ૧૨. એમ ઉત્તમ ગુરુવયણ સુણી કરી, પાવન હુવા બહુ જીવ, સુજ્ઞાની; પદ્મવિજય કહે એ સુરતરુ સમેા, આપે સુખ સદૈવ, સુજ્ઞાની. શ્રી સુનિ॰ ૧૩. અભવ્યને ઉપદેશ ન લાગવાની સજ્ઝાય ઉપદેશ ન લાગે અભવ્યને, બહુવિધથ્થુ અઝવે કાય રે; ગંગાજળ નવરાવીએ, પણ વાયસ' હંસ ન હાય રે. ઉપદેશ ૧. જેમ જેમ તાસ પ્રતિએધીએ, તેમ તેમ બમણેા થાય રે; કુટિલ અશ્વતણી પરે, આડાઅવળા તે જાય રે. ઉપદેશ ૨. પયને સાકર પાતા થકાં, વિષધરને વધે વિષપૂર રે; હાણુ કરે હિત દાખતાં, તે માટે વસીએ દૂર રે. ઉપદેશ॰ ૩. અજાણુ દુ:ખે સમજાવીએ, સુજાણ ઘણું સુલભ રે; 'દાધારંગા માનવી, મુઝવવા મહાદુલભ રે, ઉપદેશ ૪. મારક ઉદાયી રાયના, નસુચી નામે પ્રધાન રે; બાર વરસ લગે મુઝવ્યા, પણ ન વળી તસ સાન રે. ઉપદેશ॰ ૫. શિખામણ દેતાં થયાં જે, સમજે નહીં કલ્પાંત રે; અવગુણકારી તે જાણવા, સુગ્રહી વાનર દૃષ્ટાંત રે. ઉપદેશ॰ ૬. કુસંગી સંગ ન કીજીએ, ધરીએ નવપદ ધ્યાન રે; ઉદય સદા સુખ ૧ કાગડા. ૨ દૂધ. ૩ સ. ૪ હઠીલા. For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૬ : સંપજે, ઉત્તમ સંગ નિદાન રે, ઉપદેશ ૭. શ્રી એલાયચી કુમારની સજ્ઝાય નામ એલાચીપુત્ર જાણીએ, ધનદત્ત શેઠના પુત્ર; નટવી દેખીને માહીઆ, નવી રાખ્યું ઘરત્ર. ક ન છૂટે રે પ્રાણીયા ! આંકણી. ૧. પૂરવ નેહ વિકાર, નિજ કુળ છડી રે નટ થયા; નાણી શરમ લગાર, ક ન છૂટે રે પ્રાણીઆ. ૨. માર્તાપતા કહે પુત્રને, નટ નવ થઇએ અમ જાત; પુત્ર પરણાવું તને પદ્મણી, સુખ વિલસા તે સંઘાત. ૩૦ ૩. કહેણુ ન માન્યુ રે તાતનું, પૂરવ કમ વિશેષ; નટ થઇ શિખ્યા રે નાચવા, ન મટે લખીયા રે લેખ. ક . એક પુર આવ્યા રે નાચવા, ઊંચા વંશ વિશે; તિહાં રાય જોવાને આવિયા, મળિયા લાક અનેક. ક૦ ૫. ઢોલ બજાવે રે નટવી, ગાવે કિન્નર સાદ; પાયતળ ઘુઘરા ઘમઘમે, ગાજે અંબર નાદ. ૩૦ ૬. દાય પગ પહેરી રે પાવડી, વંશ ચડયો ગજગેલ; નાધારા થઇ નાચતા, ખેલે નવા નવા ખેલ. ૩૦૭. નટવી રંભા રે સારિખી, નયણે દેખે રે જામ; જો અંતરમાં એ રહે, જન્મ સફળ મુજ તામ. ૩૦ ૮. તવ તિહાં ચિતે રૈ ભૂપતિ, લુયે। . નટવીની સાથ; જો નટ પડે રે નાચતે, તે નટવી ૧ વાંસડા. ૨ અંતઃપુર. For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૩૭ : મુજ હાથ. ક′૦ ૯. કવશે રે હું નટ થયા, નાચુ છું નિરધાર; મન નનવ માને રે રાયતું, તે કાણુ કરવા વિચાર ? ક′૦ ૧૦. દાન ન આપે રે ભૂપતિ, નટે જાણી તે વાત; હું ધન વાંછું છું રાયનું, રાય છે મુજ ઘાત. ક॰ ૧૧. દાન લહું જો હુ રાયનુ, તે મુજ વિત સાર; એમ મનમાંહિ રે ચિંતવી, ચિયા ચેાથી કે વાર. ક′૦ ૧૨. થાળ ભરી શુદ્ધ મેદકે, પદ્મણી ઊભી છે મારે; ત્યા લ્યા કહે છે લેતા નથી, ધન ધન મુનિ અવતાર. ક૦ ૧૩. એમ તિહાં મુનિવર વહેારતાં, નટ દેખ્યા મહાભાગ; ધિષ્ણુ ધિગ વિષયા રે જીવને, એમનટ પામ્યા વૈરાગ. ક`૦ ૧૪, સવર્ ભાવે રે કેવળી, થયા તે ક' ખપાય; કેવળમહિમા રે સુર કરે, લબ્ધિવિજય ગુણ ગાય. ક૦ ૧૫ દીવાળી પર્વની સજ્ઝાય વદી વીર્ જિનેશ્વર પાય, ગુરુ ગાયમ ગણધરરાય; તસ નિર્વાણુ અને વળી નાણુ, તે આરાધા શ્રાવક જાણુ. ૧. મુક્તે પહેાતા વીર જિષ્ણુ દ, આચ્છવ કરે સુરાસુર વૃંદ; કલ્યાણક દિન ભણી એહ, તપે કરી આરાધે તેહ. ર. શ્રાવક સળિયા રાય અઢાર, આરાધે પાસહ આચાર; સાળ પહાર સાંભળે વખાણુ, છાંડે રંગ ભાગ તે જાણુ. ૩. જિણ રાતે જિન મુક્તિ ગયા, અણુન્દરી થવા બહુ થયા; For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૩૮ : તિણે કારણે ગરુઆ ત્રષિરાજ, અણુશણું લઈને સાર્યા કાજ. ૪. જિનવર સાધુ સાધ્વીતણે, પડયો વિયોગ તે કારણે ઘણે; તેહ દિવસ આવે જિણ વાર, કહે કિમ થાયે હરખ અપાર ? ૫. તિણે કાજે કીજે તપ ઘણે, સંભારીને કુળ આપણે; પૂજા કરીએ ધરીએ ધ્યાન, રાગ ભાગ પરિહરિયે પાન. ૬. કેઇક જીવ અજ્ઞાની જાણ, હરખ ધરે શોકને ઠાણુ; માંડે મૂળથકી આરંભ, ખાવાપીવાને પ્રારંભ. ૭. ઘઉ પલાળી વણવે સેવ, દીવાળી આવે છે તેવ; કરી લાડુઆ ને સાંકળી, ઈદ્રિય રસ વાહ્યો હલફલી. ૮. રાતે મળે માટી છાણ, જગન્નાથની ભાંજે આણું; ખાંડે દળે નવિ જયણું કરે, ખાટકીઆળા પાંચે વાવરે. ૯ માસામાંહિ બહુલા જીવ, નીલ કુલ કુંથુવા અતીવ; કંસારી કીડી કરેળીયા, રાતે અંધારે રેળિયા. ૧૦. નાઠી સાન વાસીએ કરે, સામાયિક પસહ પરિહરે; પાન ફળ સાડી શણગાર, અધિકેરા તે કરે ગમાર. ૧૧. ધનતેરસના ભણું ઉલ્લાસ, જીવ હણુને બાંધે પાસ; સેવ લાડવા હરખે જમે, શીલ ન પાળે જુગટે રમે. ૧૨. ઘર લીંપે કાઢે સાથીઆ, તાવી તળે ને કરે આથીઆ પર્વતણે નવિ લાભે સાર, ચઉદશ અમાવાસે ધર્મ સંભાળ. ૧૩. વળી જુએ અધિકે પાપ, કુલકુતને કરે સંતાપ; ‘ભાજી દાળ કરે તે ગેળ, અગ્નિ પ્રજાળી માંગે તેલ. ૧૪. For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ': ૧૩૯: ઘર ઘર દીવા લઈને ફરે, બહુલા જીવ તેહમાંહિ મરે; મેરાઇયાનું મહેનામ, ઘર ઘર ફરતે કરે પ્રણામ. ૧૫. પાખી પડિમણુને કાળ, તે વિસારે મૂર્ખ ને બાળ; મુખે કહાવે શ્રાવક નામ, નવિ જાણે શાસન દુર્લભ ઠામ. ૧૬. જલજલ દીવા પછિમ રાત, કાઢે અલછી જીમે પ્રભાત; ચઉલા કુલ વિના નવિ જમે, દેખે લોક અજ્ઞાને ભમે. ૧૭. ગૌતમસ્વામી પામ્યા જ્ઞાન, તેહતણે તજીને નામ; જુહાર ભટારાં કરતે ફરે, સાંજે સાજન ભણું સંચરે. ૧૮. પહેરે ઓઢે બહુ શણગાર, કામોગ પૂર્યા પરિવાર; હાંસી બાજી કરે ૮ટેલ, બાંધે કર્મ જાય કહ બેલ. ૧૯ પછી વળી કરે ભાઇબીજ, ખાતાં પીતાં આવે રીઝ; મૂળ મંત્ર ઘણું સાધે જેહ, ધમ ન આરાધે પ્રાણી તેહ. ૨૦. દીવાળીનું કપી નામ, સગાંસંબંધી જમાડે તામ; અન્ન કેળવી કરે આહાર, જે જે લોકતણે વ્યવહાર, ૨૧. આ ધમતણે દિન એહ, પાપ કરી વિરાધે તેહ; કર્મ નિકાચિત બાંધે બાળ, એણ પરે લે અનંતે કાળ. ૨૨. જેહને મુક્તિ અછે ટુકડી, તેહની મતિ સંવરમાં ચડી; સંસારી સુખદુઃખ સ્વરૂપ, અહનિશ ભાવે આતમભૂપ. ૨૩. દોહિલો દીસે નરભવ જેહ, તેહમાંહિ દુર્લભ જિન ધર્મ તેહ, જિનવાણી દુર્લભ તે સુણે, મિથ્યામતિને સહેજે હણે. ૨૪. તપગચ્છ ગયણ વિભાસણું ભાણું, For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૪૦ : શ્રીહીરવિજયસૂરિ જાણ; વાચક ભાનુચંદ્રના શિષ્ય, દેવચંદ્ર પ્રણમે નિશંદેન. ૨૫. શ્રી પરદેશી રાજાની સજ્ઝાય જી હા પરમપુરુષ પરમેશ્વરુ રે લાલા, પુરુષાદાણી રે પાસ; જી હા ચરણકમળ નમી તેહના રે લાલા, પૂરે વાંછિત આશ. સુગુણુ નર! સાંભળે સુગુરુ ઉપદેશ, જી હા ટાળે ભવના ક્લેશ. આંકણી, જી હા માહ મિથ્યાત્વ અજ્ઞાનનેા રે લાલા, ભરીએ રોગ અથાગ; જી હા વૈદ્યરાજ ગુરુવચનથી રે લાલા, ઔષધ જ્ઞાન વૈરાગ. સુગુણ॰ ૨. જી હા ગુરુ કારીગર સારીખા રે લાલા, ટંકણ વચન વિચાર; જી હા પત્થરસે પરિમા કરે રે લાલા, લહે પૂજા અપાર. સુગુણ૦ ૩. જી હા ચેાથા પટ્ટધર પાર્શ્વના રે લાલા, કેશી નામે કુમાર; જી હે! ચાર મહાવ્રત આદરે રે લાલા, કરે બહુ જીવ ઉપગાર. સુગુણ॰ ૪. જી હા વિચરતા મુનિ આવિયા રે લાલા, શેતાંખી નયરી માઝાર; જી હા તિહાં પરદેશી રાજિયા રે લાલા, અધરમી તેના આચાર. સુણુ૦ ૫. જી હા ચિત્ર સારથિ લઈ આવિયા રે લાલા, જિહાં કેશી ગણધાર; જી હા વંદના રહિત બેઠે તિહાં રે લાલા, પૂછે પ્રશ્ન ઉદાર. સુગુણ૦ ૬. જી હા દાદો પાપી પ્રશ્ન ઉપરે રે લાલા, સૂરિકાંતાના ન્યાય; જી હા દાદી ૧ મૂતિ, બિંખ. For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૪૧ : ધરમી દેવ ઉપરે રે લાલા, જિમ તું ભંગી ઘર ન જાય. સુગુણ॰ ૭. જી હા કાઠીથી નીકળ્યા રે લાલા, તે ફૂટશાળાના ન્યાય; જી હા જીવ કાઠીમાંહે ઉપન્યા રે લાલા, જિમ અગ્નિ પેઠી લેાહમાંય. સુગુણ૦ ૮. જી હા બાળક બાણુ ચલે નહીં રે લાલા, તટે જિમ માન; જી હા બુઢાળું ભાર વહે નહીં રે લાલા, જૂની કાવડ યું જાણ. સુગુણ૦ ૯. જી હા જીવ મારીને તાળિયા રે લાલા, દીવડી ન ઘટે રે જેમ; જી હા પુરુષ મારી જીવ જોઇએ રે લાલા, તે કઠિયારા એમ. સુગુણ૦ ૧૦. જી હા આમળા પ્રમાણે જીવ પૃછીએ રે લાલા, વૃક્ષ પાનકા ન હલાય; જી હ કુંજર કથુઆ ઉપરે રે લાલા, દીવાનું દ્રષ્ટાંત લગાય. સુગુણ॰ ૧૧. જી હા મુજથી લીધા મત છૂટે નહી રે લાલા, તે લેાહવાણીયા જેમ; છ હૈ। પછે પસ્તાવા કર્યાં રે લાલા, અગિયારમા દ્રષ્ટાંત એમ. સુગુરુ ૧૨. જી હા ઉત્તર અગિયારે સાંભળી રે લાલા, ભુખ્યા પરદેશી રે રાય; જી હા શ્રાવકના વ્રત આદરી રે લાલા, નિર્લોભી નિર્માય, સુગુણ૦ ૧૩. જી હૈ! સૂરિકાંતા નિજ નારીએ રે. ઉપસર્ગ કીધેા અપાર; જી હા ક્ષમાએ કમ ખપાવીને રે લાલા, ઉપન્યા દેવ માઝાર, સુગુણ૦ ૧૪. જી હા ચાર પત્યેાપમ આઉખે રે લાલા, સૂરિયાલ સુર સુખદાય; જી હા ધર્મશાસ્ત્ર વાંચી ૧૦ For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૪૨: ગ્રહો રે લાલા, ધિર્મતણે વ્યવસાય. સુગુણ૦ ૧૫. જી હે ત્યાં જિનપડિમા પૂછને રે લાલા, કરે જિનભક્તિ ઉદાર; છ હે ઍવી મહાવિદેહે ઉપજશે રે લાલા, પામશે ભવને પાર. સુગુણ૦ ૧૬.જી હે સંક્ષેપ સઝાય કહી રે લાલા, રાચપણું સૂત્ર વિસ્તાર જી હે પદ્યવિજય સુવસાયથી રે લાલા, જિત કહે જુઓ અધિકાર. મુગુણ૦ ૧૭. શ્રી સાધુના સાત સુખ તથા સાત દુઃખની સક્ઝાય સુદેવ સુગુરુના પ્રણમી પાય રે, કરું સઝાય અધિક ઉછાહ રે; વીતરાગ દેવનાં કહ્યા કરશે રે, તે ભવસાયરને તરશે રે. ૧.ધીરનિર્વાણુથી નવ સે એંશી વરસ ગયા રે, શ્રી સિદ્ધાંત પુસ્તકરૂઢ થયા રે; સાધુશિરોમણિ દેવદ્ધિ ગણધાર રે, સાતે સુખે પૂરા અણગાર રે. ૨. પહેલું સુખ જે સંયમ લીયે રે, બીજું સુખ જે નિર્મળ 'હિ રે; ત્રીજું સુખ કરે વિહાર રે, ચોથું સુખ વિનીત પરિવાર રે. ૩. પાંચમું સુખ ભણવું જ્ઞાન રે, છ મુખ ગુરુનું બહુમાન રે; નિરવધ પાણું ને ભાત રે, એટલા મિલિયા સુખ સાત રે. ૪. સાધુ થઈને સાવઘ કામ કરે રે, તે તે સાતે દુઃખ અનુસરે રે; પહેલું દુઃખ જે ક્રોધી ઘણે રે, બીજુ દુઃખ જે મૂરખપણે રે. ૫. ત્રીજું દુઃખ જે લેભી બહુ રે, ચોથું દુખ ખીજાવે સહુ રે; પાંચમું ૧ અંત:કરણ. For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૪૩: દુઃખ નહીં વિનય લગાર રે, છડું દુઃખ અત્યંતર ખારરે. ૬. રોગાંગી ને અભિમાનીપણે રે, એ સાતે દુઃખ મુનિના ભણે રે; એ સાતે દુઃખ તજે અણુગાર રે, જિતવિજય વંદે વારંવાર રે. ૭. શ્રી ધર્મ આરાધનની સઝાય સરસ્વતી સ્વામીને વિનવું સુણ પ્રાણજી રે, સુગુસના પ્રણમી પાય, અતિ ઉષ્ણાહ, સુધમને મહિમા વર્ણવું, સુવ જેહથી શિવસુખ થાય, પાપ પલાય. સુણ૦૧. સુમતિ નારી એમ વિનવે રે, સુ ધર્મ કરે સહુ કેય, જિમ સુખ હેાય, સુટ ધમથી સાતે સુખ લહે સુવ સંપત્તિ સુકુલીની નાર, દેહ કરાર. સુબુ ૨. ચોથું સુખ ન જઈએ ગામ, સુત્ર પંચમ સુખ રહેવા ઠામ, અતિ અભિરામ, સુઇ સુપુત્ર વિનીત પંડિતપણું, મુત્ર સાતમે ધર્મ વીતરાગ, સહુમાં સે ભાગ. સુણ ૩. ધર્મ વિના જીવ દુઃખ લહે, સુત્ર કુપુત્ર કુલટા નાર, આંગણું ઝાડ, સુવ દેહ રોગી અપ્રિય ઘણે, સુવ ન ગમે ધર્મની વાત, કરે પર તાંત. સુણ૦૪. ધમની માતા દયા કહી, સુર જે પાળે નરનાર, પામે ભવપાર, સુo જિત કહે જિન ધર્મ કરે, મુ. જાણું અથિર સંસાર, આતમ તાર, સુણ૦ ૫. ૧ ખાનદાન. ૨ પારકી વાત. For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir :૧૪૪: મૂખને પ્રતિબંધની સઝાય જ્ઞાન કદી નવ થાય, મૂરખને જ્ઞાન કદી નવ થાય; કહેતાં પોતાનું પણ જાય, મૂરખને જ્ઞાન કદી નવ થાય. આંકણું ૧. શ્વાન હોય તે ગંગાજળમાં, સે વેળા જે ન્હાય; એડસઠ તીરથ ફરી આવે પણ, શ્વાનપણું નવિ જાય. મૂરખ૦ ૨. ક્રૂર સર્ષ પયપાન, કરંતાં, અમૃતપણું નહિ થાય; કસ્તુરીનું ખાતર જે કીજે, વાસ લસણ નવિ જાય. મૂરખ૦ ૩. વર્ષો સામે સુઘરી તે પક્ષી, કપિ ઉપદેશ કરાય; તે કપિને ઉપદેશ ન લાગ્યું, સુઘરી ગૃહ વિખરાય. મૂરખ૦ ૪. નદીમાંહે નિશદિન રહે પણ, પાષાણપણું નવિ જાય; લોહ ધાતુ ટંકણું જ લાગે, અગ્નિ તરત ઝરાય. મૂરખ૦ ૫. કાગ કંઠમાં મુક્તાફળની, માળા તે ન ધરાય; ચંદન-ચર્ચિત અંગ કરીજે, ગર્દભ ગાય ન થાય. મૂરખ૦ ૬. સિંહચમ કે શિયાળસુત તે, ધારી વેષ બનાય; શિયાળભુત પણ સિંહ ના હેવે, શિયાળપણું નવિ જાય. મૂરખ૦ ૭. તે માટે મૂરખથી અળગા, રહે તે સુખિયા થાય; ઉમરભૂમિ બીજ ન હવે, ઊલટું બીજ તે જાય, મૂરખ૦ ૮. સમકિતધારી સંગ કરી, ભવભય ભીતિ મીટાય; મયાવિજય સદગુરુ સેવાથી, બોધિબીજ સુખ થાય. મૂરખ૦ ૯. ૧ દૂધ. ૨ ગધેડે. For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૫; હિંસા ન કરવાની સઝાય (મંદ આઠ મહામુનિ વારીએ-એ. રાગ ) ચિત્ત ચતુર ચેતન ચેતીએ, અહિંસાને નહિં કે તેલે રે; હિંસા છેડીને દયા પાળીએ, પ્રભુ વીર જિનેશ્વર બોલે રે. ચિત્ત. ૧. હિંસાથી દર્ભાગ્ય આપદા, હિંસાથી મલીનતા થાય રે; હિંસાથી નાસે સુખસંપદા, હિંસાથી કીર્તિક્ષય થાય રે. ચિત્તવ ૨. મહા મૂઢમતિને મતે મેહીને, કરે હિંસા અપરંપાર રે; જઈ નંકપુરીમાં ઉપજે, સહે જમડાના નિત્ય માર રે. ચિત્તવ ૩. જુઓ મેતારજ ઋષિરાજિયા, ધ્રાંચ પક્ષીની દયા આણું રે; કેવળ પામી કમને જીતીયા, હિંસા વજે એમ જાણું રે. ચિત્ત) ૪. વળી અર્જુનમાળી મસરી. સાત છોને વધ નિત્ય કીધું રે; સંયમ મહાવ્રત આદરી, સમતાથી શિવસુખ લીધો રે. ચિત્તડપ.તમે હિંસા નિવારે દુખકારી,પાળે અહિંસા સુખકારી રે; દયા વિદ્યા મતિ બુદ્ધિ આપીને, ક્ષણમાં ઉતારે ભવપારી રે.ચિત્ત ૬. ધન્ય ધન્ય તે નરનારીને, જે સમતારસમાં ઝીલે રે; કહે મણિવિજય દયાથકી, તે કર્મ કઠિણને પીલે રે. ચિત) ૭. સત્યની સક્ઝાય (ભરતની પાટે ભૂપતિ રે-એ રાગ ) સત્ય વચન મુખે બોલિયે રે, સત્ય સમાન નહિં For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir :૧૪૬ઃ કેય સલુણ; સત્ય વચને જગ વશ હવે રે, સત્યથી યશ બહુ હેય. સલુણ૦ ૧. ગુણ અનંતા સત્યતણું રે, કહી શકયા નવિ જાય સલુણ: સત્ય વચન સાક્ષાતથી રે, આતમ નિર્મળ થાય. સલુણ૦ ૨. સત્ય. પ્રતિજ્ઞા જેહની રે, તસ દિયે પંડિત માન સલુણુંક સત્ય વચન વદનારનું રે, દેવ દેવી ધારે ધ્યાન. સલુણ ૩. શૂર સુભટ સંગ્રામમાં રે, પ્રાણુની ન ગણે હાણુ સલુણ; દુઃખદાયી પણ કષ્ટમાં રે, સત્યયાદી તેમ જાણુ. સલુણ૦ ૪. કેટી પુરુષ વિષે વડે રે, રાજા હરિશ્ચંદ્ર સાર સલુણ; એક જ સત્યને કારણે રે, ત્યાગી ત્રાદ્ધિ અપાર. સલુણ૦ ૫. સત્યમાંહિ સવિ ધર્મ વસે રે, સત્ય માંહિ જ વિવેક સલુણ: સત્યમાંહિ મુખ સંપદા રે, તમે રાખો સત્યની ટેક. સલુણ૦ ૬. સત્ય સુધારસ સ્વાદમાં રે, ગુણજન કરે વિલાસ સલુણા મણિવિજય કહે સત્યમાં રે, મુક્તિને માગ છે ખાસ. સલુણ૦ ૭. ચેરી ન કરવાની સક્ઝાય (વીરા મારા ગજથકી ઉતરે-એ રાસ ) ચારી તમે ચિત્તથી પરિહરે, ચેરી ભવભય આપે રે, ચેરી સંતોષ ક્ષય કરે, ચેરી શિવમુખ કાપે રે. ચેરી-૧, ચેરી કરે જે પાપીયા, હિંસામાં તે પૂરા રે; સાતે વ્યસને રાગિયા, લંપટમાં હેય શૂરા રે. ચેરીટ૨. For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir :૧૪૭: કઠણું હૃદય કરી ચોરટા, નજરે દીઠું ન મેલે રે; કૂડ કપટ વિષે રાતડા, પુણ્ય કર્મને ઠેલે રે. ચેરી૩ નિર્લજજ નિપટપણું ધરી, બાલે કડવા વેણ રે; દુષ્ટ બુદિ ધારણ કરી, કહ્યું ન માને કેણ રે. ચેરી-૪ ભગવંતને માને નહિં, ઉજજ્વળ ધર્મ વગેવે રે; ગુરુવાણું નવિ સહે, શુદ્ધ માગને બેવે રે. ચેરીટ ૫ ઈહ લેકે ફટ ફટ હુવે, રાજા શૂળી ચડાવે રે; આ રોઢે રડવડી, નક નિગદમાં જાવે રે. ચેરી. ૬ લક્ષ્મી જે ચારીતણી, ઘરમાં રહે નહિં વાસે રે; મણિવિજય કહે ચેારીને, કે ગળે દઈ ફાંસે રે. ૭ શિયળની સઝાય (દર્શન તારા દષ્ટિમાં—એ રાગ) શિયળ સુહંકર જાણિયે, મનમોહન મેરે, જગતમાટે એક સાર, મનમોહન મેરે, શિયળવંત વખા એ, મનમેહન મેરે, આનંદ મંગળકાર. મનમોહન મેર. ૧. શિયળથી સુખ સંપજે, મન શિયળથી દુઃખ દૂર જાય, મન શિયળથી બુદ્ધિ ઉપજે, મનશિયળથી જ જશ ગાય. મન, ૨. શિયળથી સંપત્તિ સવિ મળે, મન શિયળથી નવ નિધિ થાય, મન શિયળથી દુર્ગતિ દૂરે ટળે, મન, શિયળથી ૧ આસક્ત. For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અળવતી એકઠણ કરે રે શિયાળ : ૧૪૮: સુર વદે પાય. મન ૩. જગમાતા સીતા સતી, મન, શિયળવંતી સુખખાણુ, મન, શેઠ સુદર્શન શિયનથી, મન, કર્મ કઠિણ કરે હાણ. મન ૪. ધન્ય ધન્ય તે નરેન્મારને, મન, જે ધરે શિયળશું રાગ, મન મણિવિજય કહે તે લહે, મન, શિવરમણું મહાભાગ. મ. પ. લેભના ત્યાજ્યપણાની સઝાય વ્યસન નિવારો રે ચેતન ! લોભનું, લેભ છે પાપનું મૂળ; લેભે વાહ્યા રે મૂઢા પ્રાણિયા, ન તરે ભવજળકુળ. વ્યસન ૧. લક્ષ્મી કાજે રે રણમાં રણુવડે, વળી ચડે ગિરિ વિકરાળ; લોભે ક્ષુધા તૃષા રે અતિ સહે, જઈ પડે સમુદ્ર મેઝાર. વ્યસન ૨. લોભે માન મર્યાદા નવિ રહે, ન રહે વચનવિશ્વાસ; લોભી નરને ભંડે જગ સહુ, કેઈ ન આપે રે વાસ. વ્યસન. ૩. લેભી દીન પરે દીનતા કરે, કરે નિત્ય પાપવ્યાપાર; લેભી પ્રાણ હરે પરજીવના, માને લક્ષ્મી જ સારા વ્યસન ૪. લેભી નિર્લજજ થઈ ધન મેળવે, સેગન જાઠા રે ખાય; લોભી પરધન ઘણું ઓળવી, મરી અધોગતિ જાય. વ્યસન૦ ૫. આઠમે ચકી સુબૂમ રાજ, કીધે લોભ અપાર; આ ધ્યાને રે જળમાં ડૂબિયો, ગયો નર્કમેઝાર. ૧ ભવસમુદ્ર. ૨ ભખ. ૩ તરસ. For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૪૯ : વ્યસન ૬. લોભી માતપિતા પરિવારને, દિયે બહુલા રે દુઃખ; મણિવિજય કહે વારે લોભને, તે મળે પૂરણ સુખ. વ્યસન છે. માયાની સઝાય ( કપૂર હવે અતિ ઊજળો રે–એ રાગ ) માયા મનથી પરિહરે રે, માયા આળપંપાળ; માયાવી જગ જીવની રે, કઈ ન કરે સંભાળ રે પ્રાણ ! માયાશલ્ય નિવાર, એહ છે દુર્ગતિ દ્વાર રે પ્રાણ ! માયા ૦ ૧. માયા વિષની વેલડી રે, માયા દુઃખની ખાણુ; માયા દોષ પ્રગટ કરે છે, માયા હળાહળ જાણું રે પ્રાણી! માયા ૨. માયામાં માહિત થઈ રે, અંબે જીવ ગુમાર; કૂડ-કપટ બહુ કેળવે રે, આણે ન શરમ લગાર રે પ્રાણ ! માયા ૩. માયાવીને નિદ્રા નહીં રે, નહીં સુખને લવલેશ; માયાવી ધર્મ ન ચિંતવે રે, પગ પગ પામે ફ્લેશ રે પ્રાણું ! માયા. ૪. રાતદિવસ રહે સુરત રે, માયાસેવનથી જીવ; દુર્ગતિમાં જઈ ઉપજે રે, પાડે નિરંતર રીવર રે પ્રાણ ! માયા, ૫. માયાવી નર ફેટીને રે, પામે સ્ત્રીને અવતાર સ્ત્રી ટળી નપુંસક હવે રે, એહી જ માયાને સાર રે પ્રાણું! માયા૬. મણિવિજય કહે માયાને રે, વજે ધન્ય નર જેહ; ૧ ઝેર જેવી. ૨ રાડે. For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૫૦ : સંતોષે સુખી થઈ રે, શિવસુખ પામે તેહ રે પ્રાણી! માયા૭. શ્રી દેવાનંદાની સઝાય જિનવર રૂપ દેખી મન હરખી, સ્તનસેં દૂધ ઝરાયા; તવ ગૌતમકું ભયા અચંબા, પ્રશ્ન કરણકે આયા. ગૌતમ ! એ તો મેરી અમ્મા. આંકણું. ૧. તસ કુખે તુમ કાહુ ન વસિયા, કવણુકિયા ઈણ કમ્પા? પૂરવ ભવ તવ વીરજી પ્રકાશે, એ એણે કીધા કમા. ગતમ! ૦ ૨. ત્રિશલા દેવી દેરાણી હુંતી, દેવાનંદ જેઠાણું; વિષય લેભ કરી કાંઈ ન જાયે, કપટ વાત મન આણી. મૈતમાં ૦૩. દેરાણકી રત્ન જ ડાબલી, બહુલા રત્ન ચેરાયાં; ઝઘડે કરતાં ન્યાય હેઓ તવ, કચ્છ નાણું નહીં પાયાગતમ!૦ ૪. ઐસા શ્રાપદિયા દેરાણી, તુમ સંતાન ન હેજે; કર્મ આગળ કેઇનું ન ચાલે, ઈદ્ર ચક્રવર્તી પણ જેજે. ગતમ!. ૫. ભરતરાય જબ ગષભને પૂછે, એહમેં કઈ જિમુંદા; મરિચી પુત્ર વિદડી તેરે, વીશમે જિમુંદા ગતમ! ૬. કુળને ગર્વ કિ મેં મૈતમ !, ભરત રાય જબ વંઘા; મન-વચ-કાયાએ કરીને, હરખ્યો અતિ આણંદા. ગામ ૦૭. કમસંગે ભિક્ષુક કુળ પાયા, જન્મ ન હવે કબહું; ઇદ્ર અવધિએ જતાં અપહ, દેવ ભુજંગમ બાહુ. ગોતમ !૦૮. ત્યાશી દિન તિહાં કણે વસિ, હરિણામેથી જબ For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ': ૧૫૧ : આયા; સિદ્ધારથ ત્રિશલા દેવી રાશું, તાસ કુખે છટકાયા. ગતમ! ૦ ૯. રાષભદત્ત ને દેવાનંદા, લેશે સંયમભારા; તબ ગતમ! એ મુગતે જાશે, ભગવતીસૂત્ર વિચારા. ગૌતમ! ૦ ૧૦. સિદ્ધારથ ત્રિશલાદેવી રાણું, અશ્રુત દેવલોક જાશે; બીજે ધે આચારાંગે, તે સુ કહેવાશે. ગાતમ! ૦ ૧૧ તપગચ્છ શ્રી હીરવિજયસૂરિ, દિયે મને રથ વાણું; સકળચંદ્ર પ્રભુ ગૌતમ પૂછે, ઉલટ મનમાં આણે. ગતમ!.૧૨. - નરક દુઃખ સ્વરૂપ સક્ઝાય હાંરે લાલા પાપકર્મથી પ્રાણુયા, ઉપજે નરક માઝાર રે લાલા, (૧) પરમાધામી (૨), પરસ્પર વેદન (૩) વેદન ક્ષેત્ર વિચાર રે લાલા, ભવતરણે કરણું કરો હાં રે લાલા. આંકણું૦૧. હાં રે લાલા વિહું નરકે ત્રણ વેદના, બીજા ત્રિકમાં દેય રે લાલા; સાતમીએ ક્ષેત્ર એહથી, ક્ષણભર સુખ ન હોય લાલા. ભવ૨. હાં રે લાલા લાઠી લંગર કેરડા, ચાબૂક્ત પ્રહાર રે લાલા; ઝટ પકડ કર બાંધીને, દેવે મુગર માર રે લાલા. ભવ૦૩. હાં રે લાલા સાંકળે ઘાલી સામટા રે, મારે વિવિધ પ્રકાર રે લાલા; ઘેર અંધારે ઘાલીને, પડિયા કરે પોકાર રે લાલા. ભવ૦૪. હાં રે લાલા તીર્ણ રોઢ પરિણામથી, જીવ ઘણું સંહાર રે લાલા વેર બાંધી ઉપજ્યા નરકમૅ, પામે દુઃખ અપાર રે For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : ૧૫૨ : લાલા. ભવ૦૫. હાં રે લાલા પરમાધામીએ ઘેરિયા રે, સાંકળે ઘાલ્યા સાયરે લાલા; શસ્ત્ર ઉઘાડા તે લિયે, મારણ લાગ્યા તાય રે લાલા. ભવ૦૬. હાં રે લાલા જીવહિંસા પાપે કરી, હુઆ નારકી જેહ રે લાલા; પરમાધામી તેહને મારવા, ઘાલે કુ ભીગેહ રે લાલા. ભવ૦૭. જાતાં વાર્ડ ૐઝેરતા, ચપળ સ્વભાવી જીવ રે લાલા; માથે મુગર પડતાં થાં, બહુલી પાડે રીવ રે લાલા. ભવ૦૮. હાં રે લાલા રાગતણા રસિયા વળી, સુણી સુણી કરતા તાન રે સાંભળે, તેહના કાપે કાન રે લાલા. ભવ૦૯. હાં રે લાલા પરરમણી રૂપનેા, વિષય વખાણે જોય રે લાલા; દેવગુરુ નીરખે નહિ, કાઢે આખા સાય રે લાલા. ભવ૰૧૦. હાં રે લાલા એહવું જાણી ચેતજો, અહી શિખામણ સાર રે લાલા; ખીમાવિજય મુનિ ઇમ કહે, તમે રાખા શ્વશુ પ્યાર રે લાલા. ભવ૦૧૧. ધ કથા નહિ * લા; Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આનંદધન કૃત પદ ( રાગ-આશાવરી ) અબધુ એસા જ્ઞાન વિચારી, વામે' કે ણ પુરુષ કાણ નારી ? અબધુ॰ અમ્મનકે ઘર ન્હાતી ધેાતી, જોગીકે ઘર ચેલી; લમા પઢપઢ ભઇ રે તરકડી તા, આપ હી આપ અકેલી. અબધુ॰૧. સસરા અમારા બળા ભેળા, સાસુ બળકુમારી, પિયુજી અમારા પેઢચો For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૫૩ : પારણીએ, મેં હું ઝુલાવનહારી. અબધુવ૨. નહિ હું પરણી નહિં હું કુંવારી, પુત્ર જણાવણહારી; કાળી દાઢીકે કેઈ નહિં છોડયો તો, હજુએ હું બાળકુમારી. અબધુo૩. અહીદ્વીપમેં ખાટે ખટુલી, ગગન ઓશીકું તલાઈ; ધરતીક છેડે આભકી પછાડી, તોય ન સેડ ભરાઈ. અબધુ૦૪. ગગનમંડળમેં ગાય વીયાણી, વસુધા દૂધ જમાઈ; સા રે સુને ભાઈ ! વલેણું વેલવે , તવઅમૃત કઈ પાઈ. અબધુ૫. નહિં જાઉં સાસરીએ નહિં જાઉ પિયરીયે, પિયુજીકી સેજ બીછાઈ; આનંદઘન કહે સુને ભાઈ સાધુ તે, જ્યોતિઍ જત મિલાઈ. અબધુ ૬. શ્રી નેમિનાથની સઝાય એક દ્વારિકા નયરી રાજ રે, કુષ્ણુ નૃપ જયે; તાસ છે લઘુ ભ્રાતા નામે રે, ગજસુકુમાળ જયે. ૧. તે પૂછે નેમાજિકુંદને રે, ગુજસુકુમાળ મુનિ; તે મુજથી દુઃખ ન ખમાય રે, સુણો જિનરાજ ગુણું. ૨. તે કારણે એવું દાખે રે, અક્ષય જેમ વહેલું; હું પામું જગગુરુ ભાખે રે, સુણે મુનિ છે દેહીલું. ૩. આજ વદગ્ધભૂમિકા જઈને રે, કાઉસગ્ગ જે કરશે; આજ રજની કેવળ પામી રે, શિવપદને વરશો. ૪. તેણે સુણી પ્રભુજીની વાણી રે, ૧. પૃથ્વી. ૨ નગરી ૩ સ્મશાન. ૪ રાત્રિ. For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૫૪ : દગ્ધભૂમિ ચાલ્યો; તિહાં કાજળ ગોળ શાળે, કાઉસગ્નમાં હાલ્યો. ૫. તબ સેમિલ સસરે આવી રે, શિર ઉપર સઘડ કરી ભરી અંગારા તાજા રે, ચાલે દુષ્ટ ઘડી. ૬. તિહાં મુનિવર સમતા ભાવે રે, ક્ષપકશ્રેણી ચડી; તુરંગમ કેવળ બેસી રે, શિવપંથ ચાલ્યો ચડી. ૭. સખી ! ગજસુકમાળ મુનિને રે, ભવિયણુ જે નમશે; તે શિવકમળા સુવિવેકે રે, ન્યાયમુનિ લેશે. ૮. ભવિષ્યની સઝાય ભવિષ્યમાં લખ્યું હોય તે થાય, ડહાપણું કોઈનું કામ ન આવે; કોડ કરોને ઉપાય, ભવિષ્યમાં લખ્યું હેય તે થાય. ૧. રાજાને મન ર૮ જ લાગી, ત્યારે મૃગયા રમવા જાય; સાધુ મુનિને સંતાપિયા ત્યારે, સર્પદંશ ત્યાં થાય. ભવિ. ૨. મંગળ મુહૂર્તા શુભ ઘડિયું, પ્રથમ ગ્રહ પૂજાય; પણ જેશી જાણતાં છતાં, રંગભર શીદને રંડાય ? ભવિ. ૩. રામચંદ્ર જાણતાં છતાં, વનમાં શીદને જાય; સતી સીતાને કલંક આવ્યું, ત્યારે રાવણ શિશ રોળાય. ભવિ૦ ૪. અને ભીમ નકુળ સહદેવ, રાજા ધર્મ કહેવાય; પંચે પાંડવ જાણતાં છતાં, દ્રૌપદી શીદને લુંટાય ? ભવિ. ૫. ચંદનબાળા ચઉટે વેચાણ, એને રાખ્યા છે મૂળાગેહ હાથે પગે બેડી સડક્લાએ, તેને રાખ્યા ૧ મૂળા નામની શેઠાણીના ઘરમાં. For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૫૫ : છે ગુપ્ત જ ગેહ. ભવિ. ૬. સતી અંજનાને કલંક આવ્યું ત્યારે, સાસુએ દીધું છે આળ; માબાપે પાણી ન પાયું, ત્યારે એમને કાઢી વનવાસ. ભવિ૦ ૭. સતી સુભદ્રાને લંક આવ્યું ત્યારે, સાસુએ દીધું છે આળ; જીવા તરણું કાઢયું ત્યારે, મુનિને ટીલું થાય. ભવિ. ૮. હીરવિજય ગુરુ શિશ નમાજે, લમ્બિવિજય ગુણ ગાય; માણેકવિજય મુનિ એમ ભણે છે, તમે સાંભળે રાખી સમાય. ભવિ૦ ૯. નિદ્રાની સક્ઝાય અરસપરસ ફળ કુલડા રે બાઈ, વીવીએ હરી રે ખજુર ઘેર બેઠાં કાંઈ કરો રે બાઈ, ઘો સમકિતની નીવ. નિદ્રા તુને વેચશું રે બાઈ, જે કઈ ગ્રાહક હેય. આંકણું. પહે ફાટી પગડે હુઓ રે બાઈ, સૂતા આવે રે નિંદ; મુનિવર આવી પાછા ગયા રે બાઈ, નહીં દરિશનને જોગ. નિદ્રાવર ત્રત નહિ નહિ આખડી રે બાઈ, નવિ સમરે નવકાર; સૂતા તે ઘરના પ્રાણુનું બાઈ, કું આવ્યા યું જાય. નિદ્રા ૩. તેજી છૂટયા શહેરમાં રે બાઇ, કીસીપે પડો રે પિકાર; દરવાજા જડી હાથ કરે બાઈ, નીકળી ગયા અસવાર. નિદ્રાજ. ઊગ્યા સે તે આથમશે રે બાઈ, કુલ્યા સે તે કરમાય; જાયા સે તે જામશે રે બાઈ, શાચ કરે બલાય. નિદ્રા, ૫. જે ઘેર નેબત બાજતી રે બાઈ, જે ઘરે ધરે રે For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૬૫૬ : નિશાન; એ મંદિર સૂના પડયા રે બાઈ, ચુંટણ લાયા કાન. નિદ્રા) ૬. શેર શેર નું પહેરતી રે બઈ, તીડે તપત લલાટ; એ સમય તો વહી ગયો રે બાઈ, ઘર ઘરની પનિહાર. નિદ્રા, ૭. દાન શિયળ તપ ભાવના રે બાઈ, શિવપુર મારગ ચાર, કર્મ અપાવી મુકતે ગયા રે બાઈ, ત્યાં વરત્યે જયજયકાર. નિદ્રા, ૮. રાજવિજય રંગે ભણે રે બાઈ, જીણે લીધો શિચંપુર વાસ; રાજત્રાદિ ધન સંપદા રે બાઈ, જીણે જીત્યા જયજયકાર. નિદ્રા૯. ચરખાની સઝાય સુણ ચરખાવાલી, ચરખો ચાલે છે તારે ચું, ચું, ચું, જળ થાયે થળ ઉપરે રે, ઉપની આપોઆપ એક અચંભે એસે સુણે, બેટીએ જાયે બાપ રે. સુણ ૧ નાને તારે વિવાહ કર્યો છે, વિણ જાયે ભરથાર; વિણ જાયે જે નવ મળે તે, અમ તુમણું વિવાહ રે. સુણ ૨. સાસુ મરી ગઈ સસરો મરી ગયો, પર બી મર જાય; એક ડે એમ કહે ત્યારે, ચરખે તેણે બતાય. સુણ ૩. જ્ઞાન-ધ્યાન જે રૂ મંગાવે, સુતર પી જાવણહાર; જ્ઞાન-પીંજારો પીંજણ બેઠે, ત્યાં કરે ઝણું ઝણકાર સુણ૦૪. ચરખો તારે રચણુ રંગીલ, પુણે છે ઘણું સારી; આનંદઘન વિધિથું કાંતે તો, ઉતારે ભવપાર. સુણ૦ ૫. ૧ ધણી. ૨ કપાસ–રૂ. For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૫૭ : શ્રી શાલિભદ્રજીની સઝાય રાજગૃહી નયરી મઝારેજી, વણઝારા દેશાવર સારો છે; ઈણ વેળાજી, રતનકંબળ લેઈ આવીયા. ૧ લાખ લાખની વસ્તુ લાખેણી, એ વસ્તુ છે અતિ ઝીણી; કાંઈ પરિમલજી, ગઢ મઢ મંદિર પરિહરીજી. ૨ પૂછે ગામને ચેતરે, લેક મજ્યા વિધવિધ પરે; જઈ પૂછો, શાલિભદ્રને મંદિરે જી. તેડાવ્ય ભંડારીજી, વીશ લાખનિરધારીજી; ગણી દેજોજી, એહને ઘેર પહોંચાડmજી. શેઠાણી સુભદ્રા નિરખેજ, રત્નકંબળ લઇ પરખેજી; લઈ પહોંચાડે છે, શાલિભદ્રને મંદિરે જી. ૫ રાણ કહે સુણે રાજાજી, આપણું રાજ શું કાજછ? મુજ કાજે, એક ન લીધી કંબલીજી. ૬ સુણ હો ચેલણા રાણીજી, એક વાત મેં જાણું છે; પીછાણુજી, એ વાતને અચંબો ઘણેજી. ૭ દાતણ તે જબ કરશુંછ, શાલિભદ્ર મુખ શું છે; શણગારેજી, ગજ રથ ઘોડા પાલખીજી. ૮ આગળ કેતળ હીંચાવતા, પાછળ પાય નચાવતા; રાય શ્રેણિક, શાલિભદ્ર ઘેર આવીયાજી. ૯ પહેલે ભુવને પગ દિયે, રાજા મનમાં ચમકિ; કાંઈ લેજોજી, આ ઘર તે ચાકરતણુજી. ૧૧ For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૫૮: આજે ભુવને પગ દિયે, રાજાના મનમાં ચમકિ; કાંઈ જેજેજી, આ ઘર તો સેવક્ત/છ. ૧૧ ત્રીજે ભુવને પગ દિયે, રાજા મનમાં ચમકિયે; કાંઇ જેજેજી, આ ઘર તે દાસીતણુજી. ૧૨ ચોથે ભુવને પગ દિયે, રાજા મનમાં ચમ;િ કાંઈ જેજેજી, આ ઘર તે શ્રેષ્ઠીતણુંજી. ૧૩ રાય શ્રેણિકની મુદ્રિકા ખવાઈ, ખેળ કરાવે રાય; માતા ભદ્રાજી, થાળ ભરી તવ લાવિયાજી. ૧૪ જાગે જાગે મેરા નંદજી, કેમ સૂતા આણંદજી? કાંઈ આંગણેજી, શ્રેણિકરાય પધારિયાછે. ૧૫ હું નવિ જાણું માતા બેલમાં,હું નવિ જાણું માતા તોલમાં; તુમ લેજેજી, જિમ તુમને સુખ ઉપજે છે. ૧૬ પૂર્વે કદી પૂછતાં નહીં, તે આમાં શું પૂછ સહી?. મેરી માતાજી, હું નવિ જાણું વણજમાં. ૧૭ રાય કરિયાણું લેજે, મુહ માગ્યા દામ દેજેજી; નાણુ ચૂકવીઝ, રાય ભંડારે નખાવી દીજી. ૧૮ વળ માતા ઈમ કહે, સાચું નંદન સહે; કાંઈ સાચેજી, શ્રેણિકરાય પધારિયાજી. ૧૯ ક્ષણમાં કરે કાંઇ રાજીયો, ક્ષણમાં કરે છેરાજી; કંઈ ક્ષણમાંછ, ન્યાય અન્યાય કરે સહી છે. ૨૦ પૂર્વ સુકૃત નવિ કીધાં, સુપાત્રે દાન નવિ દીધાં; મુજ માથેજી, હજુ પણ એહવા નાથ છે. ૨૧ For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૫૯ : ર ૨૩ અબ તા કરણી કરશુંજી, પંચ વિષય પરિહરશું જી; પાળી સંયમજી, નાથ સનાથ થથું સહીજી. ઈદુત્ અંગ તેજજી, આવે સહુને હેજજી; નખ શિખ લગીજી, અંગાયાંગ શોભે ઘણાજી. મુક્તાફળ જિમ ચળકે જી, કાને કુંડળ ઝળકેજી; રાજા શ્રેણિકેજી, શાલિભદ્ર ખાળે લીઆ જી. રાજા કહે સુણા માતાજી!, તુમ કુમાર સુખશાતાજી; હવે એહનેજી, પાછે. મદિર માલા જી. શાલિભદ્ર નિજ ઘર આવ્યાજી, રાય શ્રેણિક ઘેર સીધાવ્યા; પછી શાલિભદ્રજી, ચિંતા કરે મનમાં ઘણીજી. ૨૬ શ્રી જિનના ધમ આદરું, મેાહ માયાને પરિહર'; હું છાંડુજી, ગજ રથ ઘેાડા પાલખીજી. સુણીને માતા વિલખેજી, નારીએ સઘળી તલખેજી; તિણુ વેળાજી, અશાતા પામ્યા ઘણીજી. માતા પિતા ને ભ્રાતજી, સહુ આળપંપાળની વાતજી; ઇષ્ણુ જગમાંજી, સ્વાર્થનાં સર્વે સગાંજી. હંસ વિના શાં સરાવરિયાં ? પિયુ વિના શાં મંદિરિયાં ? માહવશ થકાંજી, ઊચાટ એમ કરે ઘણાજી. સવ નારીએ અમૂલ્યજી, વાટકડે તેલ ફૂલેલજી; શાહ ધન્યજી, શરીર સમારણ માંડીએજી. ધન ઘેર સુભદ્રા નારીજી, બેઠા મહેલ માઝારીજી; સમર તાજી, એક જ આંસુ ખેરીયુજી. २७ ૨૮ ૨૯ ૩૦ For Private And Personal Use Only २४ ૫ ૩૧ ૩૨ Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૬૦ : ગભદ્ર શેઠની બેટડા, ભદ્રાબાઈ તેરી માવડી; સુણ સુંદરીજી, તેં કેમ આંસું બેરિયું જી? ૩૩. શાલિભદ્રની બેનડી, બત્રીશ ભેજાઈની નણંદડલી; તે તાહરેજી, શા માટે રેવું પડે છે? ૩૪ જગમાં એક જ ભાઈ માહરે, સંયમ લેવા મન કરે; નારી એક એકજી, દિન દિન પ્રત્યે પરિહરે છે. ૩પ એ તે મિત્ર કાય, શું લે સંયમભાર? જીભલડીજી, મુખ માયાની જુદી જાણવી જી. ૩૬ કહેવું તે ઘણું સેહલું, પણ કરવું અતિ દેહલું; સુણે સ્વામીજી., એહવી દિ કુણું પરિહરેજી? ૩૭ કહેવું તે ઘણું સેહલું, પણ કરવું અતિ દેહલું; સુણ સુંદરજી, આજથી ત્યાગી તુજનેજી. ૩૮. હું તે હસતી મલકીને, તમે કિયે તમાસે હલકીને, સુણો સ્વામી જી, અબ તે ચિંતા નહિ ધરું છે. ૩૯ ચેટી અંબોડે વાળીને, શાહ ધને ઊઠ્યા ચાલીને; કાંઈ આવ્યાજી, શાલિભદ્રને મંદિરેજી. ૪૦ ઊઠો મિત્ર કાયર, સંયમ લઈએ ભાર; આપણુ દેય જણજી, સંચમ શુદ્ધ આરાધીએ. ૪૧ શાલિભદ્ર વૈરાગિયા, શાહ ધન્નો અતિ ત્યાગિયા; દેનુ રાગિયાજી, શ્રી વીર સમીપે આવિયાજી. કર સંયમ મારગ લીજી, તપસ્યાએ મન ભીને; શાહ ધન્નોજી, મા ખમણુ કરે પારણુજી. ૪૩ For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૬૧ : તપ કરી દેહને ગાળીજી, દૂષણ સઘળાં ટાળીજી; વિભારગિરિજી, ઉપર અણુશણ આદર્યો. ૪૪ ચઢતે પરિણામે સેયજી, કાળ કરી જણ દેયજી; દેવગતિએજી, અનુત્તર વિમાને ઉપજ્યા છે. ૪૫ સુરસુખને તિહાં ભેગવી, ત્યાંથી દેવ દેનુ ઍવી; મહાવિદેહે, મનુષ્યપણું તેહ પામશેજી. ૪૬ સૂધે સંયમ આદરી, સકળ કર્મને ક્ષય કરી; લહી કેવળજી, મોક્ષગતિને પામશે. ૪૭ દાનતનું ફળ દેખે, ધન્નો શાલિભદ્ર પખે; નહિ લેખાજી, અતુલ સુખ તિહાં પામશે જ. ૪૮ ઈમ જાણું સુપાત્રને પેજી,જિમ વેગે પામો મેજી; નહિ ઝે જી , કદીએ જીવને ઉપજે છે. ૪૯ ઉત્તમના ગુણ ગાવેજી, મનવંછિત સુખ પાવેજી; કહે કવિજનજી, શ્રોતાજન તમે સાંભળે છે. ૫૦ શ્રી ચંદનબાળાની સઝાય ( અરણિક મુનિવર ચાલ્યા ગૈચરી–એ દેશી ) ઢાળ પહેલી શ્રી સરસતીના પાય પ્રણમી કરી, થુણશું ચંદનબાળાજી; જેણે વીરને રે અભિગ્રહ પૂરિયો, લાધી મંગળમાળા જી. દાન ઉલટ ધરી ભવિયણ દીજીએ. ૧. આંકણ. જેમ લહીએ જગ માને છે, સ્વતણું સુખ સહેજે પામીએ; નાસે દુર્ગતિ થાનોજી, For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૬૨: દાન ઉલટ ધરી ભવિયણ દીજીએ. ૨.નયરી કૌશાંબી. રે રાજ્ય કરે તિહાં, નામે શતાનિક જાણુજી; મૃગાવતી રાણ રે સહિયર તેહની, નંદી નામે વખાણુંએજી. દાનવ. ૩. શેઠ ધનાવે રે તિણ નગરી વસે, ધનવંતમાં શિરદારે જી; મૂળ નામે રે ઘણી જાણીએ, રૂપે રતિ અવતારેજી. દાન૪.એણે અવસર શ્રી વીરજિણેશ્વર, કરતા ઉગ્ર વિહારે પાસ વદ પડવે રે અભિગ્રહ મન ધરી, આવ્યા તિણુપુર સારે છે. દાનવ પ. રાજસુતા હાય મસ્તક શુર કરી, કીધા ત્રણ ઉપવાસે જી; પગમાં બેડી રે રેતી દુઃખભરે, રહેતી પરઘરવાસે છે. દાનવ ૬. ખરે રે બપોરે ૨ બેઠી ઉમરે, એક પગ બાહિર એક માંહે; સુપડાને ખૂણે રે અડદના બાકળા, મુજને આપે ઉછાહે જી.દાન ૭. એહવું ધારી રે મનમાંહે પ્રભુ, ફરતા આહારને કાજે છે; એક દિન આવ્યા રે નંદીના ઘરે, ઇર્યાસમિતિ બિરાજે છે. દાન, ૮. તવ સા દેખી રે મન હર્ષિત થઈ. મોદક લઈ સારો; વહેરાવે પણ પ્રભુજી નવિ લીએ, ફરી ગયા તેણે વારેજી. દાનવ ૯. નંદી જઈને રે સહિયરને કહે, વીર જિનેશ્વર આવ્યા; ભિક્ષા કાજે રે પણ લેતા નથી, મનમાં અભિગ્રહ લાવ્યા . દાન ૧૦.તેણુના વયણુ મુણું નિજ નજરમાં, ઘણું રે ઉપાય કરાવે છે; એક નારી કિહાં મોદક લઈ કરી, એક જણ ગીત જ ગાવેજી. દાન ૧૧. એક નારી For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૬૩ : શૃંગાર સેહામણું, એક જણે બાળક લેઇજી; એક જણું મૂકે રે વેણુજ મોકળી, નાટક એક કરે છે. દાનવ ૧૨. તેણુપરે રામા રે રમણી રંગભરી, આણી હરખ અપારો"; વહેરાવે બહુ ભાવભક્તિ કરી, તેહિ ન લીચે આહારેજી. દાન ૧૩. ધન્ય ધન્ય પ્રભુજી વીર જિનેશ્વર, તુજ ગુણને નહિ પારેજી; દુક્કર પરિસહ ચિત્તમાં આદર્યો, એહ અભિગ્રહ સારે છે. દાન ૧૪. એણુપર ફરતાં રે માસ પંચ જ થયા, ઉપર દિન પચવીશેજી; અભિગ્રહ સરિખે રે જોગ મળે નહિ, વિચરે શ્રી જગદીશજી. દાન. ૧૫. ઢાળ બીજી ( નમો નમો મનક મહામુનિ-એ દેશી ) તેણે અવસરે તિહાં જાણીએ, રાય શતાનીક આ રે; ચંપાનગરીની ઉપરે, સેના ચતુરંગ દલ લાવ્યો રે. તેણે અવસરે તિહાં જાણીએ. ૧. આંકણું. દધિવાહન નબળે થયે, સેના સઘળી નાઠી રે; ધારણ ધુઆ વસુમતી, બાંદ પકડયા થઈ માઠી રે. તેણે. ૨. મારગમાં જાતાં થકાં, સુભટને પૂછે રાણું રે; શું કરશે અને તમે ? કરશું ઘરેણું ગુણખાણી રે. તેણેવ ૩. તેહ વચન શ્રવણે સુણી, સતીય શિરોમણિ તામ રે; તક્ષણ પ્રાણ તજ્યા સહી, જેજે કર્મનાં કામ રે. તેણે ૪. વસુમતી કુમરી લેઈ કરી, આવ્યો નિજ ઘરમાંહિ રે; કેપ કરી ઘર તિહાં, દેખી For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ': ૧૬૪ : કુમરી ઉત્સાહી રે. તેણે પ. પ્રાતસમય ગયે વેચવા, કુમારીને નિરધાર રે; વેશ્યા પૂછે મૂલ તેહનું, કહે શત પંચ દિનારે રે. તેણે ૬. એહવે તિહાં કણે આવિ, શેઠ ધના નામ રે, તે કહે કુમારી લેશું અમે, ખાસાં આપીશ દામ રે. તેણે ૭. શેઠ વેશ્યા ઝગડે તિહાં, માંહોમાંહે વિવાદે રે; ચશ્કેસરી સાનિધ કરી, વેશ્યા ઉતાર્યો નાદ રે. તેણે ૮. વેશ્યાથી મૂકાવીને, શેઠ તેડી ઘર આવે રે; મનમાં અતિ હર્ષિત થકે, પુત્રી કહીને બોલાવે રે. તેણે ૯. કુમારી રૂપે અડી, શેઠતણું મન માહે રે; અભિનવ જાણે સરસ્વતી, કળા ચેસઠ સેહે રે. તેણે ૧૦. કામકાજ ઘરના કરે, બેલે અમૃતવાણું રે; ચંદનબાળા તેહનું, નામ દીધું ગુણ જાણું રે. તેણે ૧૧. ચંદનબાળા એક દિને, શેઠાણું પગ દેવે રે; વેણી ઉપાડી શેઠજી, મૂળા બેઠી જેવે રે. તેણે૧૨. તે દેખીને ચિંતવે, મૂળા મન સંદેહ રે; શેઠજી રૂપે મહિયા, કરશે ઘરણી એહ રે. તેણે ૧૩. મનમાં ક્રોધ કરી ઘણે, નાવીને તેડાવી રે; મસ્તક ભદ્ર કરાવીયું, પગમાં બેડી જડાવી રે. તેણે ૧૪. ઓરડામાંહિ ઘાલીને, તાળું દઇને જાવે રે; મૂળ મન હર્ષિત થઈ, બીજે દિને શેઠ આવે રે. તેણે ૧૫. શેઠ પૂછે કુમારી કહાં ? ઘરણીને તિણે કાળે રે; તે કહે હું જાણું નહી, એમ તે ઉત્તર આલે રે. તેણે ૧૬ એમ કરતાં For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૫ દિન ત્રણ થયા, તેહી ન જાણે વાત રે; પાડશણું એક ડોકરી, સઘળી કરી તેણે વાત રે. તેણે ૧૭. કાઢી બહાર ઉઘાડીને, ઉમરા વચ્ચે બેસારી રે; આપ્યા અડદના બાકળા, સુપડામાંહિ તિણુ વારી રે. તેણે ૧૮. શેઠ લુહાર તેડણુ ગયે, કુમારી ભાવના ભાવે રે, ઈશુ અવસર વહેરાવીએ, જે કઈ સાધુજી આવે રે. તેણે ૧૯ ઢાળ ત્રીજી (બેડલે ભાર ઘણે છે રાજ ! બાતાં કેમ કરો છો ?-એ દેશી) એણે અવસર શ્રી વીર જિનેશર, જગમ સુરત આયા; અતિ ભાવે તે ચંદનબાળા, વંદે જિન સુખ કાયા. આઘા આમ પધારે વીર, મુજને પાવન કીજે. એ આંકણું. ૧. આજ અકાળે આંબે મેરિયો, મેહ અમીરસવુઠચા; કર્મતણું ભય સર્વેનાઠા, અમને જિનવર તુક્યા. આઘા૨. એમ કહીને અડદના બાકળા, જિનાજીને વહેરાવે; એગ્ય જાણું પ્રભુજી વહેરે, અભિગ્રહ પૂરણ થા. આઘાટ ૩. બેડી ટળીને ઝાંઝર હુઆ, મસ્તક વેણ સડી; દેવ કરે તિહાં વૃષ્ટિ સેવનની, સાડી બારહ કેડી. આઘાટ ૪. વાત નગરમાં સઘળે - વ્યાપી, ધન લેવા નૃપ આવે; મૂળાને પણ ખબર થઇ છે, તે પણ તિહાં કણે જાવે, આઘાટ ૫. શાસનદેવી સાનિધ્ય કરવા, બોલે અમૃત વાણી, ચંદન For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir :૧૬૬: બાળાનું છે એ ધન, સાંભળ ગુણમણિખાણું. આઘાટ૬. ચંદનબાળા સંયમ લેશે, તવ એ ધન ખરચાશે; રાજાને એણી પરે સમજાવે, મનમાં ધરી ઉલ્લાસે. આઘા ૭. શેઠ ધના કરી તેડી, ધન ઘર લેઈ આવે; સુખસમાધે તિહાં કણે રહેતાં, મનમાં હર્ષ ન માને. આઘા) ૮. હવે તેણે કાળે વીર જિર્ણદજી, હુઆ કેવળનાણી; ચંદનબાળા વાત સુણીને, હૈડામાં હરખાણી. આઘાવ ૯. વીર કને જઇ દીક્ષા લીધી, તત્ક્ષણ કર્મ ખપાવ્યા; ચંદનબાળા ગુણહ વિશાળ, શિવમંદિર સીધાયા. આઘા. ૧૦. એહવું જાણી સડા પ્રાણી !, કરજો શિયળ જતન; શિયળથકી શિવસંપદ લહીએ, શિયાળે રૂપ રતન. આઘાટ ૧૧. નયન વસુ સંજમને ભેદ, (૧૭૮૨) સંવત સુરત મઝારે વદિ આષાઢતણી છઠ દિવસે, ગુણ ગાયા રવિવારો. આઘાવ ૧૨. શ્રી વિદ્યાસાગર સૂરિશિરોમણિ, અચલગચ્છ સહાયા; મહિયલ મહિમા અધિક બિરાજે, દિનદિન તેજ સવાયા, આઘાવ ૧૩. વાચક સહજસુંદર સેવક, હરખ ધરી ચિત્ત આણી, શીલ ભલી પરે પાળે ભવિયણું, કરે નિત્ય લાભ એ વાણી. આઘાટ ૧૪. શ્રી સીતા સતીની સક્ઝાય ઝળહળતી બળતી ઘણું રે લાલ, ઝીલે ઝાળ. અપાર રે, સુજાણુ સીતા; જાણે કેમુ કુલીયા રે લોલ, રાતા ખયર અંગારરે, સુજાણ સીતા વીજ કરે, For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૬૭ : સીતા સતીય રે લાલ. આંકણી ૧. સતીયતણે પર-- માણુ રે અજાણું, લખમણ રામ ખડા તિહાં રે લાલ; નિરખે રાણું રાણું રે સુજાણ, સીતા વીજ કરે. ૨. સ્નાન કરી નિર્મળ જળે રે લાલ, બિમણું રૂપ દેખાય રે સુવ ધી આવીઆ નરનારી ઘણું રે લાલ, ઊભા કરે પોકાર રે સુ ધી, ૩. ભસ્મ હશે ઇણું આગમાં રે લાલ, રામ કરે છે અન્યાય રે સુટ ધીર રામ વિના વાંછયો હેવે રે લાલ, સુપને હિ નર કેય રે. સુત્ર ધી ૪. તે મુજ અગની પ્રજાળજો રે લાલ, નહીં તો પાણી હોય રે સુધીએમ કહી પેઠી આગમાં રે લાલ, તુરત થયો અગ્નિ નીર રે. સુત્ર ધી ૫. જાણું દ્રહ જળસેં ભર્યો રે લાલ, ઝીલે ધરમની ધાર રે સુત્ર ધીર દેવ કુસુમવર્ષા કરે રે લાલ, એહ સતી શિરદાર રે સુત્ર ધીર ૬. સીતા ધીજથી ઉતરી રે લાલ, ભાસર કરે સંસાર રે સુ ધીરલિયાત મન સહુક થયા રે લાલ, સઘળે થે ઉછરંગ સુત્ર ધીર ૭. લખમણ રામ ખુશી થયા રે લાલ, સીતા સયા સુરંગ રે સુ ધી, જગમેં જય થયે જેહને રે લોલ, અવિચળ શિયળ સનાહ રે સુટ ધી ૮, સતીઓના ગુણ ગાવતાં રે લાલ, આણંદ અત્યંત થાય રે સધી કહે જિનહર્ષ સીતાતણું રે લાલ, પ્રણમીજે નિત પાય રે સુત્ર ધી ૯. ૧ અગ્નિમાં પડવું વિગેરે ધીજ ( દિવ્ય ) કહેવાય છે.. ૨ વખાણ. ૩ ખુશીવાળા. ૪ શિયળરૂપી બખ્તર. For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org :૧૬૮ : હરિયાલી । ૧ । એક નારી દાય પુરુષ મળીને, નારી એક નિપાઇ, હાથ પગ નવિદિસે તેહના, મા વિના બેટી જાઈ, ચતુર નર ! એ કૃષ્ણ કહીએજી નારી? ચિર ચુંદડી ચરણા ચાળી, નિત્ર પહેરે તે સાડી; છેલ પુરુષ દેખીને માળે, તેહવી તેહ રૂપાલી. ચતુર નર ! ॥ ૨૫ ઉત્તમ જાતિ નામ ધરાવે, મન માને ત્યાં જાવે; કંઠે વળગી લાગે પ્યારી, સાહેબને રીઝાવે. ચતુર નર ! ॥ ૩॥ ઉપાસરે તે કદિય ન જાવે, ક્રૂરે જાયે હરખી; નરનારીશું. રંગે રમતી, સહુકા સાથે સરખી. ચતુર નર ! ॥ ૪ ॥ એક દિવસનું જોવન તેહનું, પાંચ અક્ષર છે સુંદર તેહના, Acharya Shri Kailassagarsuri Gyanmandir ફરીય નાવે કામ; શેાધી લેજો નામ, ચતુર નર !!! ૫૫ ઉદય વાચક એણી પેરે જપે, સુણો નર ને નારી; એ રિયાલીના અથ કરે જે, સજજનની બલિહારી. ચતુર નર! એ કુણુ કહીએજી નારી ? ! દા For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચૈત્યવંદન શ્રી પાર્જિન દેશ ભવનું ચૈત્યવંદ્યન મરુભૂતિ ને કમઠ વિપ્ર,: પહેલે ભવ કહીએ, આજે ગજ કુટઅહિ, ત્રીજે ભવ લહીએ. ૧ અહંમ કહ્યું પાંચમી નરક, કિરણવેગ ખગને જાણું; મહેારંગ સ ચેાથે ભવે, અચ્યુત સુર મન આણું. ૨ છઠ્ઠી નરક પાંચમે ભવે, છઠ્ઠ રાય વજ્રનાભ; ચંડાળ કુળે કમઠજનિત, મધ્ય ત્રૈવેયકે લાભ. લલિતાંગ દેવ સાતમે ભવે, સાતમી નરકે લાગ; ' કનકબાહુ ચક્રી થયા, કમઃ સિંહના માગ. પ્રાણત કલ્પ ચેાથી નરક, પાર્શ્વનાથ ભવ દશમે; મઠ થયેા તાપસ વળી, અન્ય તીથી બહુ પ્રણમે. ૫ દીક્ષા લઇ સુતે ગયા, પાર્શ્વનાથ જિન દેવ; પદ્મવિજય સુપસાલે, જિત પ્રણમે નિતરેવ. ૬ શ્રી પુ’ડરીકસ્વામીનું ચૈત્યવંદન ઋષભદેવના પ્રથમ પટ્ટધર, પુંડરીક ગણધર નામ; દીક્ષા લીધી પ્રભુજી કને, સાધ્યું ઇચ્છિત કામ. ૧ ઋષભદેવના પાત્ર ને, ભરત પિતા છે જેના; મુક્તિરમણી મેળવી, હણી કમની સેના. ૨ ૧ કુકુટ જાતિના સર્પ. ૨ વિદ્યાધર. For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૯૦: કમળ લંછન પાય શોભતું, કમળ પરે નિર્લેપ; નમીએ નિત ઉદય કરી, જાય કમને ચેપ. ૩ શ્રી ગૌતમસ્વામીનું ચૈત્યવંદન ગૌતમ જિનઆણુ ગયે, દેવશમકે હેત; પ્રતિબોધી આવત સુના, જાના નહિ સંકેત. ૧ વીર પ્રભુ મોક્ષે ગયા, છેડો મુજ સંસાર; હા ! હા! ભારતે હે ગયા, મોહ અતિ અંધકાર. ૨ વીતરાગ નહિં રાગ હૈ, એક પ મુજ રાગ; નિષ્ફળ એમ ચિંતત ગ, ગૌતમ મનસે રાગ. ૩ માન કિયે ગણધર હુએ, રાગ કિયે ગુરુભક્તિ; બેદ કિયે કેવળ લિયે, અદ્ભુત ગીતમશક્તિ. ૪ દીપ જગાવે રાય ને, તિણે દીવાળી નામ; એકમ ગામ કેવળી, ઉત્સવ દિન અભિરામ. ૫ શ્રી મહાવીર સ્વામીના ચૈત્યવંદને ત્રીશ વરસ ઘરવાસમાં, ત્રણ જ્ઞાને સ્વામી; ચજ્ઞાની ચારિત્રિયા, નિજ આતમરામી. બાર વરસ ઉપર વળી, સાડાષટ માસ; ઘેર અભિગ્રહ આદર્યો, કિમ કહીએ તા. ૨ માધવ શુદિ દશમી દિને, પામ્યા કેવળજ્ઞાન, પદ્ય કહે મહત્સવ કર્યો, ચાવિધ સુર મંડાણ. ૩ For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૭૧ : [ ૨ ] ત્રીશ વરસ કેવળપણે, વિચર્યા મહાવીર; પાવાપુરી પધારિયા, જિનશાસન ધીર. હસ્તિપાળ નૃપરાયની, ઋજુકા સભા મેાઝાર; ચરમ ચામાસું ત્યાં રહ્યા, લઈ અભિગ્રહ સાર, કાશી કોશલ દેશના, રાણા રાય અઢારે; સ્વામી સુણી સા આવીઆ, વંદણુને નિરધાર. ૩ સાળ પહેાર દીયે દેશના, જાણી લાભ અપાર; નિજાતમ હિત કારણે, પીધી તેહી જ પાર. ૪ દેવશર્મા એધન ભણી, ગાયમ ગયા સુજાણ; કાર્તિક અમાવાસ્યા દિને, પ્રભુ પામ્યા નિર્વાણુ. ૫ ભાવ ઉદ્દીત ગયા હવે, કરા દ્રવ્ય ઉદ્યોત; ઇમ કહી રાય સર્વે મળી, કીધી દીપક જ઼્યાત. ૬ દીવાળી તિહાંથી થઇ, જગમાંહિ પરસિદ્; પદ્મ કહે આરાધતાં, લહીએ અવિચળ સદ્. [ 3 ] For Private And Personal Use Only G સુણી નિર્વાણુ ગાતમ ગુરુ, પાછાં વળતાં જેમ; ચિતવતા વીતરાગતા, વીતરાગ હુવા તેમ. ૧ વીર નાણુ નિર્વાણુ વળી, ગાતમ કેવળજ્ઞાન; ગુણણુ ગણીએ તેહનું, છઠ્ઠ તપ સુનિર્વાણુ. ૨ સભારે ગેાયમ નામથી, કેવળી પચાસ હજાર; નાણુ દીવાળી પ્રણમતા, પદ્મ કહે ભવપાર. Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૭૨ : [ ૪ ] જ્ઞાન ઉજજ્વળ દીવા કરે, મેરૈયા સક્ઝાય; તપ જપ સેવ સુંવાળીયા, અધ્યાતમ કહેવાય. ૧ શુદ્ધ આહાર સુખભક્ષિકા, સત્ય વચન તંબોળ; શિયળ આભૂષણ પહેરીએ, કરીએ રંગરાળ. ૨ નિંદ આળસ દૂરે કરી, મોહ ગેહ સમાવે; કેવી લક્ષ્મી લાવવા, નિજ ગેહમેં આવે. ૩ દાનાદિક સ્વસ્તિક રચે, એ સાધમી સે; એમ દીવાળી કીજીએ, સુણીએ ગુરુના વેણુ. ૪ એહ દીવાળી દિન ભલેએ, જિન ઉત્તમ નિર્વાણ પદ્ય કહે આરાધતાં, લહીએ અવિચળ ઠાણુ. ૫ [ પ ] મગધ દેશ પાવાપુરી, પ્રભુ શ્રી વીર પધાર્યા, સેળ પહોર દીએ દેશના, ભવિક જીવને તાર્યા. ૧ ભૂપ અઢાર ભાવે સુણે, અમૃત જૈસી વાણ; દેશના દીએ રણુએ, પરણ્યા શિવ પટરાણી. ૨ રાય ઊઠી દીવા કરે, અજવાળાના હેત; અમાવાસ્યા તે દિન કહી, તે દિન દીવા કીજે. ૩ મેરુથકી આવ્યા તિહાં, હાથે લઈ દીવી; મેરેયા દેવ સકળ ગ્રહી, લોક કહે સવિ ઇવી. ૪ કલ્યાણક જાણું કરી, દીવા તે કીજે; જાપ જપ જિનરાજને, પાતિક સવિ છીએ. પ For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir :૧૭૩; બીજે દિન ગૌતમ સુણી, પામ્યા કેવળનાણ બાર સહસ ગુણણુ ગણું, ઘેર ઘેર ઝેડ કયાણ. ૬ સુર નર કિન્નર સહ મીલી, ગોતમને આપે ભટ્ટારક પદવી તિહાં, સહુ સાખે થાપે. ૭ જુહાર ભટ્ટારકથકી, લોક કરે જુહાર; બહેને ભાઈ જમાડિયા, નંદિવર્ધન સાર. ૮ ભાઇબીજ તિહાં થકી, વીરતણે અધિકાર; જયવિજય ગુરસંપદા, મુજને દિયે મહાર. ૯ શ્રી રોહિણી તપનું ચૈત્યવંદન શ્રી વાસુપૂજ્ય જિન વંદીએ, જગદીપક જિનરાજ રોહિણુ તપફળ વર્ણવું, ભવજળતારણ જહાજ. ૧ શુદિ વૈશાખે રેહિણી, ત્રીજતણે દિન જાણ; શ્રી આદીશ્વર જિનવર, વરસી પારણું જાણું. ૨ રોહિણી નક્ષત્રને દિને, ચલાવહાર ઉપવાસ; પિસહ પડિમણું કરી, તેડે કરમને પાસ. ૩ તે દિનથી તપ માંડીએ, સાત વરસ લગ સીમ સાત માસ ઉપર વળી, ધરીએ એહી જ નીમ. ૪ જિમ રહિણી કુંવરી, અશોક નામ ભૂપાળ; એ તપ પૂર્ણ આરાધી, પામ્યા સુરગતિ વિશાળ. ૫ ઈમ ભવિજન તપ કીજીએ, શાશ્વતણે અનુસાર જન્મ-મરણના ભયથકી, ટાળે એ તપ સાર. ૬ For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૭૪: તપ પૂરણ તે જ સમે, કર ઉજમણું સાર; યથાશક્તિ હેય જેહની, તિમ કરીએ ધરી પ્યાર. ૭ શ્રી વાસુપૂજ્ય જિનરાજની, પૂજા કરો ત્રણ કાળ; દેવ વંદી વળી ભાવશું, સ્વસ્તિક પર્વ વિશાળ. ૮ એ તપ જે સહી આદરે, પહોંચે મનની કેડ; મનવાંછિત ફળે તેહના, હંસ કરે કરજેડ. ૯ શ્રી બીજનું ચૈત્યવંદન શ્રી જિનપદ પંકજ નામ, સેવે ધરી બહુ પ્યાર; બીજતણે દિન જિનત, પંચ કલ્યાણક સાર. મહા સુદિ બીજે જનમિયા, અભિનંદન સ્વામી; વાસુપૂજ્ય કેવળ લહ્યો, નમીએ શિર નામી. ૨ ફાગણ શુદિ દ્વિતીયા વળી, ચવિયા શ્રી અરનાથ; વદ વૈશાખે બીજની, શીતળ શિવપુર સાથ. ૩ શ્રાવણ શુદિની બીજ તિથે, સુમતિ ચ્યવન જિર્ણોદ; તે જિનવરને પ્રણમતાં, પામે અતિ આણંદ. ૪ અતીત અનામત વર્તમાન, જિન કલયાણક જેહ, બીજ દિને ચિત્ત ધારીએ, હિયડે હરખ ધરેહ. ૫ દુવિધ ધર્મ ભગવંતજી, ભાખ્યું સૂત્ર માઝાર; તેહ ભણી બીજ આરાધતાં, શિવપંથ સાધનહાર. ૬ પ્રહ ઊઠીને નિત નમી, આણું પ્રમ અપાર; હંસવિજય પ્રભુનામથી, પામે સુખ શ્રીકાર. ૭ For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૭૫ : શ્રી જ્ઞાનપંચમીનું ચૈત્યવંદન સકળ સુરાસુર સાહિબ, નમિયે જિનવર નેમ પંચમી તિથિ જગ પરવડે, પાળે દિન બહુ પ્રેમ. ૧ જિન કલ્યાણુક એ તિથે, સંભવ કેવળજ્ઞાન સુવિધિ જિનેશ્વર જનમિયા, સેવે થઈ સાવધાન. ૨ ચ્યવન ચંદ્ર પ્રભુ જાણીએ, અજિત સુમતિ અનંત, પંચમી દિન મેક્ષે ગયા, ભેટે ભવિજન સંત. ૩ કંથ જિન સંજમ રહ્યો, પંચમી ગતિ જિનધર્મ; નેમિ જન્મ વખાણીએ, પંચમી તિથિ જગશમ. ૪ પંચમીના આરાધને, પામે પંચમ જ્ઞાન ગુણમંજરી વરદત્ત જે, પહેતા મોક્ષ સુથાન. ૫ કાર્તિક દિન પંચમીથકી, તપ માંડીજે ખાસ પંચ વર્ષ આરાધીએ, ઉપર વળી પંચ માસ. ૬ દશ ક્ષેત્રે નેવું જિનતણું, પંચમી દિન કલ્યાણ એહ તિથે આરાધતાં, પામે શિવપદ ઠાણ. ૭ પડિક્રમણ દેય ટંકના, કરીએ શુદ્ધ આચાર; દેવ વંદી વિહુ કાળના, પહોંચાડે ભવપાર. ૮ નમો નાગરણ ગુણ ગણે, નકારવાળી વીશ; સામાયિક શુધ્ધ મને, ધરીએ શિયળ જગીશ. ૯ અણી પરે પંચમી પાળશે, ભવિજન પ્રાણી જેહ, અજરામર સુખ પામશે, હંસ કહે ગુણગેહ, ૧e For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૭૬: શ્રી અષ્ટમીનું ચૈત્યવંદન શાસનનાયક સમરીએ, વદ્ધમાન જિનચંદ; અષ્ટમી તિથિનું ફળ કહું, ધ્યાવે મન આણંદ. ૬ કહષભ જન્મ દીક્ષા પ્રભુ, સુવિધિ યવન જિમુંદ; અજિત સુમતિ નમિનાથજી, જમ્યાતિથિ આણંદ. ૨ સંભવ ને સુપાસજી, ચ્યવન કલ્યાણક જાણુ અભિનંદન શ્રીપાસ પ્રભુ, પામ્યા પદ નિવણ. ૩ મુનિસુવ્રત અષ્ટમી તિથિ, જમ્યા જિનવર શ્યામ; દ્રાદિક દ્વાદશ કહ્યા, કલ્યાણક શુભ કામ. ૪ પર્વ તિથે પિસહ કરે, આણું મન એક તાર; અષ્ટ કમમદ તોડવા, સે એ તિથિ સાર. ૫ સુજશ રાજાની પરે, સે ધરી બહુ પ્યાર ત્રદ્ધિ સિદ્ધિ ઘર પામશો, સેવે સહું નર-નાર. ૬ શિયળ સતેજ ધારીએ, તજીએ જૂઠ અભિમાન; મન-વચ-કાયા સેવતાં, પામે અમર વિમાન. ૭ અણી પરે અષ્ટમી તિથિ, પમાડે ભવને પાર; હંસ કહે પ્રભુ સેવતાં, નિત્ય નિત્ય જયકાર. ૮ શ્રી મૌન એકાદશીનું ચૈત્યવંદન. નેમિ જિનેશ્વર ગુણનીલો, બ્રહ્મચારી શિરદાર; સહસ પુરુષશું આદરે, દીક્ષા જિનવર સાર. ૧ પંચાવન મે દિન લહ્યું, નિર્મળ કેવળનાણ; ભવિક જીવ પડિહેતા, વિચરે મહિયલ જાણુ. ૨ For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૭૭ : વિહાર કરતાં આવીઆ, બાવીશમા જિનરાય; દ્વારિકાનગરી સમેાસર્યા, સમવસરણ તિહાં થાય. આર પદા જિહાં મળી, ભાખે જિનવર ધર્માં; સર્વ પતિથિ સાચવા, જિમ પામે શિવશ૪ ત્તવ પૂછે હરિ નેમિને, દાખા દિન મુજ એક ચાડા ધ કર્યા થકી, શુભ ફળ પાસુ અનેક. ૫ નેમિ કહે કેશવ સુણા, વર્ષ દિવસમાં જોય; મૃગશિર શુદ્ધિ એકાદશી, એ સમ અવર ન કોય. ફ્ એણે દિન ક્લ્યાણક હુઆ, નેવું જિનના સાર; એ તિથિ વિધિ આરાધતાં, સુત્રતેલિયા ભવપાર, તે માટે માટી તિથિ, આરાધા મન થુ; અહેારત્તા પાસહ કરી, મન ધરી આતમબુ, ૮ દાઢસા કલ્યાણકતાણું, ગુણુણુ ગણા મનરંગ; એ તિથિ વિષે આરાધીએ, જિમ પામે શિવસ ગ. ૯ ઉજમાણુ પણ કીજીએ, ચિત્ત ધરી ઉલ્લાસ; પુઠા ને વિટામણા, ઇત્યાદિક કરા ખાસ. ૧૦ એમ એકાદશી ભાવશું', આરાધે નરરાય; સાયક સમકિતના ધણી, જિન વંદી ઘર જાય, ૧૧ એકાદશી ભવિષણુ કરા એ, ઉજજવળ ગુણુ જિમ થાય; ખીમાવિજય જસ ધ્યાનથી, શુભ સુરપતિ ગુણુ ગાય.૧૨ ૧ કૃષ્ણ, ૨ કૃષ્ણ. ૩ કૃષ્ણ. For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir :૧૭૮: શ્રી પર્યુષણનાં ચૈત્યવંદનો સકળ વ શૃંગારહાર, પર્યુષણ કહીએ; મંત્રમાંહિ નવકાર મંત્ર, મહિમા જગ લહીએ. ૧ આઠ દિવસ અમારી સાર, અઠ્ઠાઈ પાળે; આરંભાદિક પરિહરી, નરભવ અજુઆળે. ચૈત્યપરિપાટી શુદ્ધ સાધુ, વિધિ વંદન જાવે; અઠ્ઠમ તપ સંવચ્છરી, પડિક્કમણું ભાવે. સાધર્મિક જન ખામણું, ત્રિવિધ શું કીજે સાધુમુખ સિદ્ધાંત કાંત, વચનામૃત રસ પીજે. ૪ નવ વ્યાખ્યાને કલ્પસૂત્ર, વિધિપૂર્વક સુણીએ; પૂજા તપ પ્રભાવના, નિજ પાતિક હણુએ. ૫ પ્રથમ વીરચરિત્ર બીજ, પાચરિત્ર અંકુર; નેમિચરિત્ર પ્રબંધ બંધ, સુખસંપત્તિ પૂર. ષભ ચરિત્ર પવિત્ર પત્ર, શાખા સમુદાય; સ્થવિરાવલિ બહુ કુસુમપુર, સરિખા કહેવાય. ૭ સમાચારી શુદ્ધતાએ, વર ગંધ વખાણે; શિવમુખપ્રાપ્તિ ફળ લહે, સુરતરુ સમ જાણે. ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુ, જિણે કલ્પ ઉરિયે; નવમા પૂર્વથી યુગપ્રધાન, આગમ જળ દરિયો. ૯ સાત વાર શ્રી કલ્પસૂત્ર, જે સુણે ભવિ પ્રાણી; તમને કહે વીરજિન, પરણે શિવપટરાણું. ૧૦ કાલિકસૂરિ કારણે એ, પજુસણ કીધા; ભાદરવા શુદિ ચેાથમાં, નિજ કારજ સીધા. ૧૧ For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૭૯ : પંચમી કરણી ચેાથમાં, જિનવર વચન પ્રમાણે, વીરથકી નવશે એંશી, વરસે તે આણે. ૧૨ શ્રી લક્ષ્મીસાગરસૂરીશ્વર એ, અમદસાગર સુખકાર; પર્વ પજુસણ પાળતાં, હવે જય જયકાર. ૧૩ પર્વ પજુસણ ગુણુનીલે, નવકપ વિહાર; ચાર માસાંતર થિર રહી, એહી જ પર્વ ઉદાર. ૧ અસાડ શુદિ ચૌદશથકી, સંવછરી પચાસ મુનિવર દિન સીત્તેરમે, પડિક્કમતાં ચઉમાસ. ૨ શ્રાવક પણ સમતા ધરી, કરે. ગુરુના બહુમાન; કલ્પસૂત્ર સુવિહિત મુખે, સાંભળીએ એકતાન. ૩ જિનવર ચૈત્ય જીહારીએ, ગુરુભક્તિ મુવિશાળ; પ્રાયે અષ્ટ ભવાંતરે, વરીએ શિવ વરમાળ. દર્પણથી નિજ રૂપને, જોઇ સુદષ્ટિ રૂપ દર્પણ અનુભવ અર્પણ, જ્ઞાનરયણ મુનિ ભૂપ. ૫ આત્મસ્વરૂપ વિકતાએ, પ્રગટયા મિત્ર સ્વભાવ રાય ઉદાયી ખામણું, પર્વ પજુસણુ દાવ. ૬ નવ વખાણ પૂજી સુણે, શુકલ ચતુથી સીમ; પંચમી દિન વાંચે સુણે, હેય વિરાધક નીમ. એહ પર્વ, જે પંચમી, સર્વ સમાણું ચેાથે; ભવભીર મુનિ માનશે, ભાખ્યું અરિહાનાથે. ૮ શ્રુતકેળવી વયણું સુણુએ, લહી માનવ અવતાર; શ્રી શુભવીરને શાસને, પામે જય જયકાર. ૯ For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir —સ્તુતિઓ છે ** શ્રી વીરજિન સ્તુતિ નમે દુરરાગાદિ, વૈરિવારનિવારિણે; અહંત ચેગિનાથાય, મહાવીરાય તાયિને. પન્નગ ચ સુરેદ્ર ચ, કૌશિકે પાદસંસ્કૃશિ નિવિશેષમનસ્કાય, શ્રીવીરસ્વામિને નમઃ. ૨ કૃતાપરાધેપ જને, કૃપામથરતા ઇષદુબાષ્પાર્ભદ્ર, શ્રીવીરજિનનેa. ૩ નમે દલિતદેવાય, મિથ્યાદશનદિને; મકરધ્વજનાશાય, વીરાય વિગતદ્ધિશે. ૪ સર્વેષાં વેધસામાઘ-માદિમ પરમેષ્ઠિનમઃ દેવાધિદેવં સર્વજ્ઞ, શ્રી વીર પ્રણિદમહે. ૫ શ્રી પંચપરમેષ્ઠી સ્તુતિ અહં તે ભગવંત ઈદ્રિમહિતાઃ સિદ્ધાશ્ચ સિદ્ધિસ્થિતા, આચાર્યા જિનશાસનેન્નતિકરાર પૂજ્યા ઉપાધ્યાયકાર શ્રીસિદ્ધાંતસુપાઠકા મુનિવરા, રત્નત્રયારાધકાર, પંચતે પરમેષ્ટિનઃ પ્રતિદિનં કુતુ છે મંગલમૂ. ૧ શ્રી આદિ જિન સ્તુતિ જય – જગદાધાર , જય – પરમેશ્વર ! ; જય વૅ ત્રિજગત્કાર !, જય – વિમલેશ્વર ! ૧ For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૮૧ : જય – ગિજગજૂજ્ય, જય ત્રિજગદગુરે; જય – વિજગદેવ !, જ્ય – ત્રિજગદુવર ! ૨ જય વૅ ત્રિજગન્નાથ, વિશ્વકલ્યાણકારક !; જય – ત્રિજગgવીરા, ભવયનિવારક ! ૩ કષાયરલુંટાકે-વચિતે હં સદા વિશે ; કૃપા કૃત્વા મયિ ને, રક્ષ મામ્ વૃષભપ્રલે ૪ આધિવ્યાપ્યુપાધિભ્યશ્ચ, પાહિ પાહિ દયાનિધે ; મામ્ – સ્મરવરેલ્પર, રક્ષ રક્ષ કૃપાનિધેિ ! ૫ શ્રી શાંતિજિન થાય સકળ સુખાકર, પ્રસુમિત નાગર, સાગર પરે ગંભીરાજી; સુકૃત લતાવન, સિંચન ઘન સમ, ભવિજન મનત કીરાજી; સુર નર કિન્નર, અસુર વિદ્યાધર, વંદિત પદ અરવિંદજી; શિવસુખકારણ, શુભ પરિણામે, સેવે શાંતિ જિણુંછ. ૧. સયળ જિનેશર, ભુવનદિણેશર, અલસર અરિહંતાજી; ભવિજન કુમુદ સંબોધન શશિસમ, ભયભંજન ભગવંતા; અષ્ટ કરમ કરી, દલ અતિગંજન, રંજન મુનિજન ચિરાજી; મન શુધ્ધ જે, જિન આરાધે, તેહને શિવમુખ દિતાજી. ૨. સુવિહિત મુનિજન, માન સરોવર, સેવિત રાજમરાળેજી; કલિમલ સકળ, નિવારણું જળધર, નિર્મળ સૂત્ર ૧ હાથી. ૨ રાજહંસ. ૩ વરસાદ. For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૮૨: રસાળજી; આગમ અકળ, સુપદ પદ શોભિત, ઊંડા અર્થ અગાધ છે; પ્રવચન વચનતંબુ જે રચના, ભવિજન ભાવે આરાધે. ૩. વિમળ કમળદલ નિર્મળ લોયણ, ઉલ્લસિત ઉરે લલિતાંગીજી; બ્રહ્માણી દેવી નિર્વાણું, વિદાહરણ કહુયંગીજી; મુનિવર મેઘરત્ન પદ અનુચર, અમરરત્ન અનુભાવેજી; નિવણી દેવી પ્રભાવે, ઉદય સદા સુખપાવેજી.૪. શ્રી પાર્શ્વજિન થાય શ્રીપાસ જિનેશર, પૂજા કરું ત્રણ કાળ, મુજ શિવપુર આપો, ટાળે પાપની જાળ; જિન દરિશણ દીઠે, પહેચે મનની આશ, રાય રાણું સેવે, સુરપતિ થાવે દાસ. વિમળાચળ આબ, ગઢ ગિરનારે નેમ, અષ્ટાપદ સંમેત, પાંચે તીરથ એમ; સુર અસુર વિદ્યાધર, નર નારીની કેડ, ભલી જુગતે વાંદુ, દયાળુ બે કર જોડ. ૨ સાકરથી પણ મીઠી, શ્રી જિનકેરી વાણું, બહુ અરથ વિચારી, ગુંથી ગણધર જાણ; તેહ વચન સુણીને, મુજ મન હર્ષ અપાર, ભવસાયર તારો, વારે દુર્ગતિ ચાર. ૩ કાને કુંડળ ઝળકે, કઠે નવસર હાર, ૧ કનકવણું. For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ': ૧૮૩ : પદ્માવતી દેવી, સેહે સવિ શણગાર જિનશાસનકેરા, સઘળા વિઘન નિવાર, પુયરત્નને જિન છ, સુખસંપત્તિ હિતકાર. ૪ શ્રી મહાવીરસ્વામીની થાય મૂરતિ મનમોહન, કંચન કમળ કાય, સિદ્ધારથનંદન, ત્રિશલા દેવી સુમાય; મૃગનાયક લંછન, સાત હાથ હનુમાન, દિન દિન સુખદાયક, સ્વામીશ્રી માન. સુર નરવર કિન્નર, વંદિત પદ અરવિંદ, મિત ભાવ પૂરણ, અભિનવ સુરતરુ કંદ; ભવિયણને તારે, પ્રવહણ સમ નિશદિશ, વીશે જિનવર, પ્રણમું વીશ્વા વીશ. અરથે કરી આગમ, ભાખ્યા શ્રી ભગવંત, ગણધર તે શું ધ્યા, ગુણનિધિ જ્ઞાન અનંત; સુરગુરુ પણ મહિમા, કહી ન શકે એકાંત, સમરું સુખદાયક, મનશુદ્ધ સૂત્ર સિદ્ધાંત. સિદ્ધાયિકા દેવી, વારે વિદન વિશેષ, સહુ સંકટ ચૂરે, પૂરે આશ અશેષ; અહનિશિ કર જોડી, સેવે સુરનર ઇદ, જપે ગુણગણ ઈમ, શ્રીજિનલાભસૂરીદ. ૪ શ્રી સિદ્ધાચળની થાય આગે પૂરવ વાર નવાણું, આદિ જિનેશર આયા For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૮૪: જી, શત્રુજય લાભ અનંતા જાણી, વંદું તેહના પાયા જી; જગબંધવ જગતારણ એ ગિરિ, દીઠા દુર્ગાત વારે જી, યાત્રા કરતા છરી પાળે, કાજ પેાતાના સારે જી. ૧. શ્રી શત્રુંજય અષ્ટાપદ નંદીશર, ઉજ્જવળ અદ આઠે જી; સયળ તીરથ ને સમેતશિખરગિરિ, સફળ જન્મ જે વાંદે જી; અતીત અનાગત ને વમાન, જિનવર હુઆ ને હારશે જી; જે જન તીથ એણી પેરે વાંદે, તેહને શિવપદ થાશે જી. ૨. સીમ ંધર જિન સુરતિ આગે, શત્રુજય મહિમા દાખ્યા જી, વંદું આગમ ગણધર ગુથ્થુ, જેણે એ તીરથ ભાખ્યા જી; સિદ્ અનતા એણી ગિરિ હુઆ, ધન આગમ એમ એલેજી, સફળ તીર્થમાં રાજા કહીએ, નહિં કોઇ શત્રુ ંજય તાલેજી. ૩. વડ યક્ષ ચકેસરી દેવી, શત્રુ ંજય સાનિધ્યકારી જી, સકળ મનારથ સઘના પૂરે, વાંછિત સમકિતધારી જી; વિળાચળ જગમાં જયવંતુ, સબળ શક્તિ તુમારી જી, દેજો દેવા શત્રુંજય સેવા, કાર્યસિદ્ધિ અમારી જી. ૪. શ્રી દીવાળીની થાય શાસનનાયક શ્રી મહાવીર, સાત હાથ હેમ વણુ શરીર, હરિ લંછન જિન ધીર; જેહના ગાતમસ્વામી વજીર, મદન સુભદ્ર ગજન વડવીર, સાયર ૧ સિ'હુ. ૨ કામદેવ. For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : ૧૨૫: Acharya Shri Kailassagarsuri Gyanmandir પરે ગંભીર; કાતિક અમાવાસ્યાએ નિર્વાણ, દ્રવ્ય ઉદ્યોત કરે નૃપ જાણુ, દીપકશ્રેણી મંડાણુ; દીવાળી પ્રગટયુ.. અભિધાન, પશ્ચિમ રજનીએ ગાતમ જ્ઞાન, વધુ માન ધરું ધ્યાન. ૧. ચાવીશ એ જિનવર સુખકાર, પર્વ દીવાળી અતિ મનેાહાર, સકળ પ શિણગાર; મેરાઇયા કેરા અધિકાર, મહાવીર સસાય પદ સાર, જાપ જપીએ દાય હજાર; મઝિમ રજની દેવ વંદીજે, મહાવીર પારંગતાય નમીજે, તસ સહસ દાય ગુણીજે; વળી ગાતમ સજ્ઞાય નસીજે, પ દીવાળી ઘણી પરે કીજે, માનવ ભવ ફળ લીજે. ૨. અંગ અગ્યાર ઉપાંગ જ ખાર, પચન્ના દશ છ છેદ મૂળ ચાર, નંદી અનુયાગદ્વાર; છ લાખ ને છત્રીશ હજાર, ચૌદ પૂરવ વચ્ચે ગણુધાર, ત્રિપદીના વિસ્તાર; વીર પંચમ કલ્યાણક જેહ, કલ્પસૂત્રમાંહિ ભાખ્યું તેહ, દીપાસવી ગુણગેહ; ઉપવાસ છઠ્ઠ અઠ્ઠમ કરે જેહ, સહસ લાખ કોટી ફળ લહે તેહ, શ્રી જિનવાણી એહ. ૩. વીર નિર્વાણુ સમય સુર જાણી, આવે ઈંદ્ર અને ઇંદ્રાણી, ભાવ અધિક મન આણી; હાથ ગ્રહી દીવી નિશિ જાણી, મેરાઇઆ સુખ ખાલે વાણી, દીવાળી કહેવાણી; ઇણી પરે દીવાળી કરને પ્રાણી!, સકળ સુમંગળ કારણ જાણી, લાવિમળ ગુણખાણી; વદતી રવિસળ બ્રહ્માણી, કમળ મડળ વીણા પાણી, ઘો સરસ્વતી વરવાણી. ૪. ૧ ગુજરાતી આસા માસ, ૨ મધ્યરાત્રિ, For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શાંતિજિન થાય ગજપુર અવતારા, વિશ્વસેન કુમાર, અવનીતળે ઉદાર, ચીલચ્છી ધારા પ્રતિદિવસ સવાયા, સેવીએ શાંતિ સારા, ભવજલધિ અપારા, પામીએ જેમ પારા. જિન ગુણ જ મલિ, વાસના વિશ્વવલ્લી, મનસદન ચસદ્ધિ, માનવંતી નિસલ્લી; સકળ કુશલવલ્લી, ફૂલડે વેગ ફૂલી, દુર્ગતિ તસ ફૂલી, તાસદા શ્રી બહુલી. જિનકથિત વિશાળ, સૂત્રશ્રેણી રસાળા, સકળ સુખ મુખાળા, મેળવા મુક્તિ માળા; પ્રવચન પદ માળા, દુતિકાએ દયાળા, ઊર ધરી સુકમાળા, મૂકીએ મેહજાળા. અતિ ચપળ વખાણી, સૂત્રમાં જે પ્રમાણે, ભગવતી બ્રહ્માણી, વિનહંતા નિર્વાણી; જિનપદ લપટાણી, કેડી કલયાણું ખાણું, ઉદયરત્ન જાણું, સુખદાતા સયાણી. શ્રી અરનાથ જિન થાય અરજિનાય સુસાધુ સુરાસુરા, નમી નરેશર બેચર ભૂચરા; ગણિ વિરાજિત જેહ જિનેશ્વર, ભુજગ કિસર સેવિત ભૂધરા, ૧, દેષ અાદશ દલિત જે દુર્દરા, જગત પાવન સર્વ તીર્થકરા; મદન For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [:૧૮૭: ભંજન ગંજન જે જરા, અનંત તેહ નમ અજરામરા. ૨. વિશ્વપ્રકાશક કેવળભાષિતા, દુર્ગતિ પંથ પડે તસ રાખિતા; તેહ પીસ્તાળીશ સૂત્ર સંભારીએ, દુરિત પડળ દૂરે જિમ વારીએ. ૩. પીનપયોધર ધારતી ધારિણું, વિઘન શાસન વાર નિવારિણ; પરમ ઉદય પદ સંપદકારણ, મંગળવેલનેસિંચન સારણી. ૪ શ્રી નેમિનાથ જિન સ્તુતિ શ્રી ગિરનારે જે ગુણુનીલે, તે તરણતારણુ ત્રિભુવન તોલે નેમીશરનમીએ તે સદા સેવ્યા આપે સુખ સંપદા. ૧. ઇદ્રાદિક દેવ જેહને નમે, દર્શન દીઠે દુઃખ ઉપશમે; જે અતીત અનાગત વતમાન, તે જિનવરચંદુવર પ્રધાન. ૨. અરિહંતે વાણી ઉચ્ચરી, ગણધરે તે રચના કરી; પીસ્તાળીશ આગમ જાણીએ, અથ તેહના ચિત્ત આણુએ. ૩. ગઢ ગિરનારની અધિષ્ઠાયિકા, જિનશાસનની રખવાલિકા; સમર્સ સા દેવી અંબિકા, કવિ ઉદયરત્ન સુખદાયિકા. ૪. શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તુતિ કલ્યાણકારક, દુઃખનિવારક, સકળ સુખ આવાસ, સંસારતારક, મદનમારક, શ્રી શંખેશ્વર પાસ; અશ્વસેનનંદન, ભવિયાનંદન, વિશ્વવંદન દેવ, ભવભીતભંજન, કમઠગંજન, નમીજે નિત્યમેવ. ૧ For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : ૧૮૮ : શૈલાયદીપક, માહક્ષિપક, શિવ સરાવર હંસ, સુનિ ધ્યાનમડન, રિતખંડન, ભુવન શિર અવત સ દ્રવ્ય ભાવ થાપન, નામ ભેદી, જસ નિક્ષેપા ચાર, તે દેવ દેવા, મુક્તિ લેવા, નમે। નિત્ય સુખકાર. ૨ ષડ્ દ્રવ્ય ગુણ, પરજાય નયગમ, ભેદ વિશદ વખાણી, સંસાર પારાવાર તરણી, કુમતિ કંદ કૃપાણી; મિથ્યાત ભૂધર, શિખર ભેદન, વજ્ર સમ જેહ જાણી, અતિ ભક્તિ આણી, ભવિ પ્રાણી, સુણા તેજિનવાણી.૩ જસ વદન શારદ, ચંદ સુંદર, સુધાસદન વિશાળ, નિષ્કલ’કૅ સફળ, લંક તમહેર, અંગ અતિ સુકુમાળ; પદ્માવતી સા, ભગવતિ સવિ, વિઘ્નહરણ સુજાણી, શ્રીસંઘને, ચાણકારિણી, હંસ કહે હિત આણી, ૪ ܕ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સીમંધર પ્રમુખ વિચરતા જિનની સ્તુતિ શ્રી સીમંધરસેવિત સુરવર, જિનવર જંગ જયકારીજી; ધનુષ્ય પાંચશે કંચન વરણી, સૂતિ માહનગારીજી; વિચર’તા પ્રભુ મહાવિદેહે, વિજનને હિતકારીજી; પ્રહ ઊઠી નિત્ય નામ જપીજે, હૃદયકમળમાં ધારીજી. ૧. સીમંધર યુગમાડું સુમાડું, સુજાત સ્વયં પ્રભ નામજી; અનંત સુરે વિશાળ, વજ્રધર ચંદ્રાનન અભિરામજી; ચંદ્ર ભુજંગ ઇત્યર નેમપ્રભ, વીરસેન ગુણુધામ; મહાભદ્ર ને દેવયા વળી, અજિત કરું પ્રણામજી ૨ પ્રભુમુખ વાણી S For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : ૧૮૯: Acharya Shri Kailassagarsuri Gyanmandir બહુ ગુણખાણી, મીઠી અમીય સમાણી; સૂત્ર અને અચે ગુથાણી, ગણધરથી વી વાણીજી; કેવળનાણી બીજ વખાણી, શિવપુરની નિશાણીજી; ઉલટ આણી દિલમાંહે જાણી, વ્રત કરેા ભવિ પ્રાણીજી. ૩. પહેરી પટાળા ચરણા ચાળી, ચાલી ચાલ મરાલીજી; અતિ રૂપાળી અધર પ્રવાલી, આંખલડી અણીયાળીજી; વિઘ્ન નિવારી સાનિધ્યકારી, શાસનની રખવાળી; ધીવિમળ કવરાયના સેવક, મેલે નય નિહાળીજી. ૪. ખીજની સ્તુતિ મહીમ’ડણું પુન્નસાવજ્રદેહ', જાણુંદણું કેવળનાણુગે; મહાન દચ્છિ બહુમુદ્દિરાય', સુસેવામિ સીમ’ધર' તિત્થરાય. ૧. પુરા તારગા જેહ જીવાણુ જાયા, ભવિસતિ તે સવ્વ ભવ્વાણુ તાયા; તહા સપય.. જે જિણા રૃમાણા, સુહ દિન્તુ તે મે તિલાય પહાણા. ૨. દુરુત્તારસ સારકુવાયાય, લ કાવલીપ પખાલાય; મનાવયિત્યે સુમદારકષ્ટ, જિષ્ણુ દાગમાં વદિમા સુમહર્ષી’. ૩. વિકાસે જિષ્ણુ દાણ ભાજલીણા, કલાવલાવણસાહગ્સપીણા, વહું તસ્ય ચિંતામણિત્ત'પિ આણું, સિરિભારઇ ! દેહિ મે સુનાણું, ૪. ૧૩ For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૯૦ : પંચમીની સ્તુતિ નેમિ જિનેસર પ્રભુ પરમેસર, વંદા મન ઉલ્લાસજી, શ્રાવણ શુદિ પ ંચમી (દેન જન્મ્યા, હુએ ત્રિજગ પ્રકાશજી; જન્મ-મહોત્સવ કરવા સુરપતિ, પાંચ રૂપ કરી આવેજી, મેરુશિખર પર આચ્છવ કરીને, વિબુધ સયળ સુખ પાવેજી. ૧. શ્રી શત્રુંજય ગિરિનાર વંદું, ક ચનગર વૈભારજી, સમેતશિખર 'અષ્ટાપદ આબૂ, તાર ગિરિને જુહારજી; શ્રી ફળ પાસ મડાવર, શખેશ્વર પ્રભુ દેવજી, સયળ તીર્થનું ધ્યાન ધરીજે, અહાનિશ કીજે સેવજી. ૨. વરદત્ત ને ગુણુમંજરી પ્રબંધ, નેમિ જિનેશર દાખ્યા, પંચમી તપ કરતાં સુખ પામ્યા, સૂત્ર સકળમાં ભાગ્યેજી; નમો નાળમ ક્રમ ગુણુ ગણીએ, વિધિ સહિત તપ કીન્જેજી, ઉલટ ધરી ઉજમણું કરતાં, પંચમી ગતિ સુખ લીજેજી. ૩. પંચમીનું તપ જે નર કરશે, સાનિધ્ય કરે અબાઇજી, ઢાલતદાયી અધિક સવાઇ, દેવી ઘે કુરાઇજી; તપગચ્છ અબર દિનકર સરિખ, શ્રી વિજયસિંહસૂરીશજી, વી‹િજય પડિત કવિરાજા, વિબુધ સદા સુગીશ. ૪, એકાદશીની સ્તુતિ માધવ ઉજજવળ એકાદશી, ગણધર પદ થાપત ચિત્ત વસી; ચ સહસ્સ અધિક સય ચાર રિસી, For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૯ : કીયા ત્રિશલાનંદન સમરસી. ૧. ઉત્સપિણું અંતિમ જિનવરા, અવસર્પિણ આદિમ ગુણભરા; દશમી દિન કેવળશ્રી વરા, દશ ક્ષેત્રે વિચરે તીર્થકર. ૨. પ્રભુવદન પદ્મદ્રહ નીસરી, જગપાવન ત્રિપદી સુરસરી; પ્રસરી ગણધર હદે પાપ હરી, મુનિ મહંત ઝીલે રંગભરી. ૩. મહાવીર પદાંબુજ મધુકરી, રણઝણતી થાએ Bઉરી; સિદ્દા દેવી સુશાન્તિ કરી, જિનવિજયશું ભક્તિ અલંકરી. ૪. * આઠમની સ્તુતિ ( પ્રહ ઊઠી વંદુએ દેશી ). અભિનંદન જિનવર, પરમાનંદ પદ પામે, વળી તિમ શિર, જન્મ લહી શિવકામે; તિમ મોક્ષ ચ્યવન બેહ, પાસ દેવ સુપાસ, આઠમને દિવસે, સુમતિ જન્મ સુપ્રકાશ. વળી જન્મ ને દીક્ષા, ઋષભતણું જિહાં હોય, સુવ્રત જિન જમ્યા, સંભવ વનનું જોય; વળી જન્મ અજિતને, ઈમ અગ્યાર કલ્યાણ, સંપ્રતિ જિનવરના, આઠમને દિન જાણ જિહાં પ્રવચન માતા, આઠતણે વિસ્તાર, અડભંગીએ જાણે, સવિ જગજીવ વિચાર; તે આગમ આદર, આણુને આરાધે, આઠમને દિવસે, આઠ અક્ષયસુખ સાધો. For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : १८२ : વિદ્યાદેવી सोन. કરતી છાકમછાળ; शासन - रणवाणी, સમતિની સાનિધ્ય, અનુભવરસ લીલા, આપે મુજસ જગીશ, વિ ધીરવળના, જ્ઞાનવમળ કહે શિશ. दीपमालिका स्तुति Acharya Shri Kailassagarsuri Gyanmandir 11 R 1! . पापायां पुरि चारुषष्ठतपसा पर्यकपर्यासनः, क्ष्मापालप्रभुहस्तिपालविपुल - श्रीशुक्लशालामनु । गोसे कार्तिकदर्शनागकरण - तुर्यारकांते शुभे, स्वतौ यः शिवमाप पापरहितं, संस्तौमि वीरप्रभुम् ॥ १ ॥ यद् गर्भागमनोद्भवत्रतवर - ज्ञानाक्षराप्तिक्षणे, संभूया सुपर्व संततिरहो, चक्रे महस्तत्क्षणात् । श्रीमन्नाभिभवादिवीरचरमा-स्ते श्रीजिनाधीश्वराः, संघायानचेतसे विदधतां श्रेयांस्यनेकानि च अर्थात्पूर्वमिदं जगाद जिनपः, श्रीवर्धमानाभिधस्तत्पश्चाद् गणनायका विरचयां चक्रुस्तरां सूत्रतः । श्रीमत्तीर्थ समर्थनैकसमये, सम्यग्दृशां भ्रस्पृशाम्, भूयाद् भावुककारकप्रवचनं, चेतश्चमत्कारि यत श्री तीर्थाधिपतीर्थभावनपरा, सिद्धायिका देवता, चचच्चक्रधरा सुरासुरनता, पायादपायादसौ । अर्हन् श्रीजिनचंद्रगीस्सुमतिनो भव्यात्मनः प्राणिनः, या चक्रेऽवमकष्टहस्तिनिधने, शार्दूलविक्रीडितं " ॥ ३ ॥ 118 11 " For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૯૩ : શ્રી ગષભદેવની સ્તુતિ ( કલાકંદની સ્તુતિની દેશી ) શ્રી આદિ દેવા પદપ સેવા, શ્રી મારુદેવાસુત પાપબેવાફ યુગાદિદેવા વૃષ ચિહ્ન લેવા, નમામિ ભક્ત્યા શિવપંથ મેવા. ૧. સહસ્ત્ર ચારે જિન આદિ ધીરે, શ્રી મલ્લિ પાસે સય એક વીરો; દીક્ષા શતાએં પ વાસુપૂ, શેષા સહસ્ત્રાધિક પાપ ધૂજે. ૨. જિતેંદ્ર વાની ગુણુ રત્નખાની, નિર્વાણુ ઠાની સબ કર્મલાની; અર્થપ્રદાની મુખકી નિશાની, સુધા સમાની હરમાન માની. ૩. ચકેસરી શાસન શાંતિકારી, ગેમુખ યક્ષે હિત સંઘકારી; આનંદસૂરિ તપગચ્છ ધારી, સદા નામે વલ્લભ હાથ જેવી. ૪. શ્રી શાંતિજિન સ્તુતિ (શ્રાવણ શુદિ દિન પંચમીએ-એ રાગ ) શાંતિ જિણેશર સેવીએ એ, સંપદ શાંતિ દાતાર તો, વિશ્વસેન કુળ દીપતા એ, અચિરા માત લહાર તે; રાજપાટ સબ ત્યાગકે એ, સંજમસે ચિત્ત ધાર તે, આઠ કમકે પારકે એ, પહુતા મુકિત મોઝાર તે. ૧. શાંતિનાથ ચક્રી હુઆ એ, કુંથુ અર પિણ તેમ તે, વાસુપૂજ્ય જિનરાજજી એ, વીર પાસ મદ્ધિ નેમ તો; રાજ્યસંપદા નહિ ગ્રહીએ, શેષા મંડલિક રાજ્ય તો, દીક્ષા ગ્રહી કેવળ લહીએ, પામ્યા શિવપુર રાજ્ય તે. ૨. શાંતિનાથ For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : ૧૯૪ : જ્ઞાની હુઆ એ, ભાખે સાર વચન તા, દુવિધ ધકા જાણીએ એ, શ્રાવક સાધુ જતન તે; આશ્રવ દ્વારકા ત્યાગીએ એ, સ’વર ચિત્તમે' ધાર તે, દર્શન જ્ઞાન ચરિત્તસે એ, પામે ભવજળ પાર તા. ૩. ગરુડ યક્ષકો સમરીએ એ, દેવી નિર્વાણી નામ તે, શાસન સાનિધ્યકા કરે એ, કરે નિત ધમ કે કામ તે; તપગચ્છનાયક ગુણ ભર્યો એ, શ્રી વિજયાન દસૂરિરાય તેા, વલ્લભ નિશદિન ભાવસે એ, નમન તસ પાય તા. ૪. કરત Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નેમિજિન સ્તુતિ ( શિખરિણી) ચત્ર શાકાશે ઉડુપતિ સમા નેમિ જિનજી, શરીરે રભાભા રતિમદહરી રાજુલ તજી; ગ્રહી દીક્ષા ભારી ભવિજન વિ»યે દિનકરી, કરી દષ્ટિ સ્વામી ! હરિ પશુ જૈસે હિતકરી, ગયે મુક્તિ સ્વામી ગિરિશિખર ઉજ્જિ શિરસી, અપાપામે. વીરે શિવસુખ અનંતુ વિફરસી; જયાભ્રૂપ ચપામે ધવળગિરિ નાભેય જિનજી, સમેતે આનંદામૃતરસરા વીશ જિનજી ૬ ૧ ચદ્રમા. ૨ ર્ભા જેવી. ૩ રતિના મદને હરનારી. ૪ સૂર્ય સરખી. ૫ વાસુપૂજ્ય. ૬ અષ્ટાપદ. ૭ ઋષભદેવ, ૮ સમેતશિખર. For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૩૫ : અનેકાન્ત સ્યાદ્વાદ નયગમભંગાદિ વિધિથું, અજેયા હિ તીર્થાતર શત બુધૈઃ કીટ સમથું, નિહારી વાણી યાજન અતિશયા પંચસતહા', સુધાધારા સારા જિનમુખથકી નિ ત સુહા. અધિષ્ઠાતા અબ પ્રવચનસૂરિ નેમિ (જેનજી, કરા ગામેધા હિ સતત સુખશાંતિ અતિઘણી; વિજય આનંદ. શ્રી તપગમણુિ વલ્લભ સદા, નમેા ભાવે શુધ્ધ મન-વચન-કાયા ફળ તદ્દા. શ્રી પર્યુષણની થાય વળી વળી હું આવું ગાણુ જિનવર વીર, એમ પત્ર પન્નુસણુ દાખ્યા ધર્મના શિર, અશાડ ચામાસું હાતા દિન પચાસ, પડિમણુ‘સ’વચ્છરી કરીએ ત્રણ ઉપવાસ. ચાવીશે જિનવર પૂછ સત્તર પ્રકાર, કરીએ ભિવ ભાવે ભરીએ પુન્યભડાર; વળી ચૈત્યપ્રવાડી કરતાં લાભ અનંત, ઈમ પર્વ પાસણ સહુમે... મહિમાવંત, પુસ્તકની પૂજા વિનય સાથે વહેંચાય, શ્રી કલ્પસૂત્ર જીહાં ઠવતાં પાપ પલાય; પ્રતિદિન પ્રભાવના ધૂપ અગર ઉમેવ, ઇમ વિયણ પ્રાણી ૫ પન્નુસણ સેવ. ૧ પ્રભુની વાણી પાંચને સાતે ગુણીએ તેટલા (૩૫)ગુણવાળી છે. For Private And Personal Use Only ૧ Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir :-: વળી સામિવચ્છલ કરીએ વારવાર, કંઈ ભાવના ભાવે કેઇ તપસી ગુણધાર; અઠ્ઠાઇ દિન પલ્લુસણુ ઈમ સેવિત અનત, સુહદેવી સાનિધ કહે જિનલાભસૂરી’દ. [ ર ] વીર જિણેશર અતિ અલવેસર, પ્રાતઃસમય પ્રણસીજેજી, વડા કલ્પના વખાણ સુણીને, છતણા તપ કીજેજી; જન્મકલ્યાણક પડવાને દિવસે, આચ્છવ મહેાત્સવ કીજેજી, પૂર્વ પુન્ય પત્ર પસણુ, આવ્યા લાહા લીજેજી. ૧. પ્રાતસમે દીક્ષા કલ્યાણક, મીજ દિવસ ચિત્ત ધરીએજી, સાંજ સમે સ્વામી મુક્તે પહેાતા, તાસ વિયણ અનુસરીએજી; ત્રીજતણે દિન પાસ નૈમિશર, પંચકલ્યાણક સુણીએજી, ચેાવીશ જિનના અંતર કહીએ, સત્ય વચન ચિત્ત ધરીએજી. ૨. આઠ દિવસ લગી અમર પળાવા, દાન સવચ્છરી દીજેજી, તપ અઠ્ઠમ કરી મારશે' સુણીએ, મુતિતણા ફળ લીજેજી, થિરાવળી ને સમાચારી, પટ્ટાવલી ગુણ કીજેજી, લખેા લખાવેશ ભણેા ભણાવે, શાસ્ત્ર સો પ્રણમીજેજી. ૩. સવચ્છરી પડિમણુ કીજે, ખામણા સાથે કરીએજી, પારણે સ્વામીવચ્છલ કરતાં, પુન્ય ભંડાર તે ભરીએજી; શાસનદેવી સમતિધારી, સઘ સકળ હિતકારીજી, શ્રી વિજયસિંહસૂરિ સેવક પભણે, બુદ્ધિવિજય જયકારીજી. ૪. For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir :૧૭: [ ૩ ] ૫ પન્નુસણુ પુન્યે પામી, વીરવચન આરાધેાજી, મનખા દેહે શ્રાવક જન્મ, એ તેા દુર્લભ લાધાજી; સામાયિક પડિક્કમણુ પાસહ, ભાવ સહિત * સાથેાજી, સમકિત શુદ્ધ કરી તિમ કિરિયા, જીમ ગુઠાણામાંહે વાધાજી. ૧. ચાવીશ જિનવરનું મહાત્મ્ય, કલ્પસૂત્રમાંહે ભાખ્યુજી, પુણ્યવંત શ્રવણે સાંભળીને, હૃદયકમળમાંહે રાખ્યું ; ક્રોધ લાભ અને માયાકેરા, વીરે દીષ તે દાખ્યાજી, ચાર પ્રકારે ધમ જિષ્ણુ કીધા, શિવરમણી સુખ ચાખ્યાજી. ૨. આઠ દિવસ અઠ્ઠાઇ પાળા, કમ કાઠિયા ટાળાજી, જીવદયા જતનશું પાળા, મન સવેગે વાળેાજી; માયાના મત કરો ચાળો, ટાળા ચંચળ ચાલાજી, જન્મ જરાના ભયને ટાળે, સિના સુખ નીહાળેાજી. ૩. નવ વખાણ શ્રવણે સાંભળતા, દેહ તે નિમ ળ થાયજી, છઠ્ઠ અઠ્ઠમના તપ આરાધી, વિઘન વિષમ દૂર જાયજી; શ્રી તપગચ્છનાયક ધર્મધુરધર, વિજયદેવસૂરિ ધ્યાવેાજી, જક્ષ ચક્રેશ્વરી સાનિધ્યકારી, શાંતિકુશળ ગુણ ગાવાજી. ૪. ( અરિહંતપદની સ્તુતિ મળી નથી. ) શ્રી સિદ્ધપદની થાય ( પહેલી થાય મળી શકી નથી તેથી નાખી નથી) પરસંગ તજીને લીન ભર્યા નિજ સંગ, For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઃ ૧૯૮ : જસુ રૂપ અરૂપી આતમ સત્તાર ગ; ઇંગ સિદ્ અવગાહે સિદ્ અનંત સમાય, લત્તિભર પ્રભુ સિદ્ સફળ ગુણદાય. ર વિ તાપ શમાવન ભાવન અમૃતવાર, વિ દાયક સવર સખળ શિવપથમાંહ; અહી પાસ પાસ વસુર વારણ ગારુડી જાણુ, એ પ્રવચન ભજ ભજ જિયા અભિમત નાણુ, ૩ જિનશાસન પાળક ધારે જિનવર આણુ, અનિશિ જિનપદ જે સેવી કરે બહુમાન; સૌભાગ્યશિરાર્માણ શ્રી ચક્કેસરી માય, પ્રસાદ કરી નિધિ ઉદય ચરિત્ર મન લાય. શ્રી આચાર્ય પદની થાય ૪ ધન ધન સિદ્ધચક્રે પ્રણમુ વારવાર, શિવસુરતરુ કદે શ્રી જિન સ્કંધમઝાર; સિદ્ધાદિક શાખા પડિશાખા ગુણધાર, નવ નિધિ સુર પુષ્પ શિવ શુકલ સભાર. ૧ આચારજ નમીએ તીજે પદ ગણુધાર, ગચ્છભાર ધુરંધર પંચાચાર સુવિચાર; અપ્રમત્ત ગુણુઠાણે ચિદાનંદ રસ સ્વાદ, જિન શ્રુતિ અનુસારે ભાખે શ્રી સ્યાદ્વાદ. For Private And Personal Use Only ર ૧ ભાતુ. ર્ આઠ કમરૂપી નાગપાસ. ૩ નવ વિધાન ને સુર–ચાર પ્રકારના દેવ, નવને ચારે ગુણતાં ૩૬ ગુણરૂપ પુષ્પ. Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૯૯ઃ જૈનાગમપિટક શિવપુર ગત સથ્થવાહ, ષડ્ દ્રવ્યપ્રકાશકે આગમજલધિ પ્રવાહ; સવર સુસમાયે ત્યાગે પરગુણ ચાહ, શ્રુતિ ઢવણુ રમણ કર વંદું નિજ મનમાંહ. ૩ જે યહ તય ધ્યાવે જપ તપ કરી શુદ્ ભાવ, વર રૂપ કળાનિધિ પરિકર સુર નમે પાવ; સંઘ સાનિધ્યકારી શ્રી ચક્રેશ્વરી માય, તે નિધિ ઉદય કરા ચરિત્ર નદી સુખ થાય. શ્રી ઉપાધ્યાયપદની થાય સા પાપપણાસણ નવપદ શ્રી સિદ્ધચક્ર, ભવકાનન છેદક દાયક નિજ ગુણ શ±; પૂર્વ પુણ્ય ઉદયથી પાયેા ચિંતામણિ સાર, વિજન સદ્ભાવે સેવા ભક્તિ ઉદાર. પાઠક પદ નમીએ આચારજ પદ દ્વેગ, ત્રિવિધ સ્તુતિ ભાગે દઇ અથ ઉપયોગ; સુરગિર સમ ધીર સાગર સમ ગંભીર, ઇયુ વ ગુણુ સંવર્અ સૂત્રના સીર. ૨ નવતત્ત્વ પ્રકાશકે આગમ ગ્રંથ વિલાય, નિક્ષેપ નયે કરી સ્યાદ્વાદ મત જોય; પરમત ઇમ ખંડન દુર કેશરીસિંહ, જિન આગમ ભજતાં ષડ્ મતવાદ અછેહ ૩ ૧ સ્વામી. ર ઇષુ એટલે પાંચ તેને વગ ૨૫ ગુણ, ૩ શિરા-પ્રવાહ. For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૦૦: મુખ પુનમ શશિ સમ નેત્ર કમળ સુખકાર, મણિ કનક વિનિર્મિત નિરૂપમ ભૂષણ ધાર; ગરુડ વાહન ચકેસરી સેવે બહુ જન પાય, નિધિ ઉદય ચરિત્ર દેવી કરે સુપસાય. શ્રી સાધુપદની થાય સુરતરુ સમ દયા સિદ્ધચક ગુણધામે, જન પતિતઉધારણું આપે વંછિત કામે; સહુ તાપ શમાવન જળધર સમ સુખકાર, શિવતરફળ સાધન સાધુધર્મ દાતાર. પંચમ પદ નમીએ શિવસાધન અનુકૂળી, આશ્રવ પ્રતિરોધન સંવર ગુણને મૂળ; અપ્રમત્ત પ્રમત્ત વરતે વારંવાર, સા કમ ખપાવે શુકલ ધર્મ વ્યવહાર સિદાત નમે નિત વિનય કરી બહુ યોગ, શ્રી જ્ઞાન આરાધે છેદે કરમનો ભેગ; શ્રુતજલધિ અગાધે નિજ પરિણતિ અવગાહે, શુદ્ધાતમ ભાસિત તત્ત્વરમણની ચાહે. અષ્ટમી શશિ ભાળે શુમ લોચન કજમાન, સુરધનુ શરમાર્જિત શશાંક સમ મુખ જાન; ઈષકમળ મનોહર જિનશાસન ઉજમાળ, નિધિ ઉદય ચરિત્ર ચકેશ્વરી રખવાળ. For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૦ : શ્રી દર્શનની થાય અનુપમ સિદ્ધચક પૂજે ભવિ ચિત્ત લાય, મનમંદિરમાંહે ધ્યેય યાન મિલાય; તુજ નિમિત્ત કારણ કાર્ય અનૂપ ઠહરાય, જિમ દંડ નિમિત્ત મૃતઘટ કાર્ય કહાય. ત્રિક કરણ કરીને પામે દર્શન યોગ, ઈગ દુગ ત્રિક ચઉ પણ દશવિધ ભેદને ભેગ; ભવિ વંછિતપૂરણ શિવલમી સુરકલ્પ, શુદ્ધ પરિણતિ કારણ સોઉ સ્વાદ અન૫. દરશન સુરતનો બીજ તત્ત્વ સચિરૂપ, ઉપસર્ગ નિસર્ગ થડ પણુવિધ શાખ સ્વરૂપ; જમુ દશવિધ કુસુમે નિજ પદ સુખ ફળભાર, શ્રત જે નિત સેવે પામે જ્ઞાનભંડાર. શાસન-રખવાળી શ્રી ચકેશ્વરી માય, જસુ ધરમુખ ગોદય ઈખુ કજ હરખ ધરાય; તસુ મકરંદ કર સિત સેવે ભવિ અલી નંદ, નિધિ ઉદય ચરિત્ર ભણું દેવી કરો સુખકંદ. શ્રી જ્ઞાનપદની થાય સુર નર મુનિવદિત ભક્તિભરે ઇકચિત્ત, અવિચળ સુખધામી સેવ પરમ પવિત્ત; ૧ મા ટીના ઘડાનું નિમિત્ત કારણ દંડ છે તેમ. ૨ યથાપ્રવૃત્ત, અપૂર્વ ને અનિવૃત્તિ-એ. ત્રણ કરણ. ૩ એક-બે-ત્રણ-ચાર-પાંચ ને દશ ભેદ સમકિતના. For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૦૨: નિજ પર નિત ભાસે પરપરિણતિ કરે ત્યાગ. સિદ્ધચક્ર પ્રસાદે પામ્યો મુજ વૈરાગ. અત્યાદિક ભેદે ધ્યાવે જ્ઞાનસ્વરૂપ, સ્વપરપ્રકાશક ભાસ, આતમ રૂપ; દ્રવ્ય ગુણ પર્યાયે ભેદ અનંતાનંત, પડુ દ્રવ્ય વિભાસન માડ જ્ઞાન અનંત. મતિ ધારણ અઠ્ઠાવીશ શ્રુતિ ચૌદ વીશ નાણું, જ અવધિ અસંખે મન:પર્યવ દુય જાણ; લોકાલોકવિભાસક કેવળ એક પ્રકાર, દ્વાદશાંગી રૂપે શ્રત ભજ ભવિ ઉપગાર. લક્ષ્મી પ્રતિરૂપે સરસતી સમ ગુણ ધાર, સેવક શ્રુતદાયક બેધભાવ પ્રકાર; ભવવંછિત પૂરણ કામગવી અનુહાર, નિધિ ઉદય ચરિત્ર ભણી ચકકેસરીસુખકાર. શ્રી ચારિત્રપદની થાય સિદ્ધચક પણુમંતા પામે આતમ રૂપ, તત સ્પર્શનો કારણ પરમાતમ ગુણ ભૂપ; તું અગમ અગોચર શુદ્ધ ચેતનાવાન, શુભ સહજાનંદી અલખ સ્વરૂપી જાન. ચારિત્ર પદ નમીએ ભજીએ સમ અનુષ્ઠાન, ઉપચાર વિચારી સમ વિપાકે માન; એ તિન વિભાગે પ્રીતિ ભક્તિ ગુણખાણ, શુભ ધર્મવચનમેં નિઃસંગ વચનતા જાણુ. ૪ For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૦૩ : કાઉસગ્ગ પ્રતિકમણે પ્રત્યાખ્યાને પ્રીતિ, વંદન સામાયિક ચઉવિસર્થે ભક્તિ; એ આવશ્યકમાંહે અનુષ્ઠાનને સંગ, જૈનાગમ વચને કેવળજ્ઞાન અસંગ. ભવિ વિઘન નિવારણ કામગવી સુખકાર, સેવકને આપે રાજરમણું ભંડાર સુર નર સા વંદે પૂજે પદ અભિરામ, નિધિ ઉદય ચારિત્ર ભણી વંછિત પૂરે કામ. શ્રી તપપદની થાય ત્રિકરણ ભવિ યા સિદ્ધચક શુભ ધ્યાન, તમદુરિત વિનાશન અરુણુપ્રભ ચિભાવ; જે તન્મય સેવે વત-નિયમાદિક સંગ, તે શ્રી શ્રીપાળ સમ પામે લીલ અભંગ. તપ પરમ આલંબન બુધવિધ ભજતા જ્ઞાન, ધનકર દિવાના નિર્વાઇક પરધાન; જિન ચરમશરીરી તપ કર કર્મ ખપાય, શિવરામા પરણી ચારે અનંત મીલાય. ઈમ લોચન લબ્ધિ થાયે સહજ સ્વભાવ, જંત્રાદિક વિદ્યા સિદ્ધિ ઈન પરભાવ તપ શ્રત આદરતાં રોગ ભયાદિક નાશ, શ્રત ભજ કર પામે તપ ધારી શિવવાસ આભરણ અલંકૃત સાહે ચક્કસરી દેવી, અહનશિ સુરસુરગણુ ધ્યાવે તસુ પદ સેવી; For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૦૪ ઃ નિજ સેવક વંછિત પૂરણ કલ્પ સમૃદ્ધિ, નિધિ ઉદય ચરિત્ર ભણું દેવી કરે સંસિદ્ધિ. ૪ - શ્રી પુંડરીકસ્વામીની સ્તુતિ પંચ કેટિ મુનિ સાથે સિધ્યા, પ્રણ પુંડરીક સ્વામી છે; તીર્થકર ને મુનિ અનંતા, સિધ્યા કેવળ પામીજી; જિન આગમમાં ગિરિવર મહિમા, હું વંદુ શિર નામીજી; ચકેસરી જૈન શાસનદેવી. ઉદય કરે દુઃખ વામીજી. શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ રાજનગરમાં વીર જિર્ણોદા, ભવિ કુમુદ વન ચંદાજી, શેત્રુંજે શ્રી ઋષભાદિક જિન, પ્રણમું પ્રેમ આણંદાજી; સંપદકારી દુરિત નિવારી, જેણે પ્રવચન ભાખ્યું છે, શ્રીગુરુ ખીમાવિજય સુપસાથે, મુનિજન ચિત્તમાં રાખ્યું છે. ૧. For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગહુલીઓ શ્રી હરિભદ્રસૂરિજીની ગહુલી (વાડીના ભમરા ! દ્રાક્ષ મીઠી––એ રાગ) જી રે આગમજ્ઞાનરસસાગર, જી રે જિનશાસન શણગાર રે; જી રે ચિત્રકૂટના વિપ્ર તે હતા, જી રે ચોદ વિદ્યાના ભંડાર રે. ગુણવંતા ગુરુજી હરિભદ્રસૂરિ વાંદરીએ. ૧. જી રે ચડકી દુર્ગાને પાઠ સાંભળી, જી રે સમજ્યા ન અર્થ લગાર રે; ગુણવંતા જી રે યાકિની મહત્તરાની કને, જી રે અથ પૂછે છે તેણુ વાર રે. ગુણવંતા. જી રે યાકિની ગુરુ પાસે લઈ ગયા, જી રે જિનમત દીક્ષા લીધી સાર રે; ગુણવંતાજી રે હંસ પરમહંસ સાધુ બે, જી રે આજ્ઞા લઈ ગયા બદાગાર રે. ગુણવતા૩. જી રે બોદ્ધ કુમત જડ કાપવા, જી રે સામર્થ્ય લીધું તિહાં ધાર રે; ગુણવંતાજી રે બોદ્ધ તે ભાવ કળી ગયા, જી રે કર્યા તે શિષ્યોને ઠાર રે. ગુણવંતા૪. જી રે વાત એ જાણી સૂરીશ્વરે, જી રે ઉઠાવ્યા ગગન મોઝાર રે; ગુણવંતા જી રે ચોદ સે ચુમ્માલીશ બોદ્ધને, જી રે હેમવા કર્યો વિચાર રે. ગુણવતા. ૫. જી રે જાણ થતાં ગુરુરાયને, જી રે મેકલી ૧૪ For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૦૬ : બોધક ગાથા સાર રે; ગુણવંતાજીરે ચોદ સે શુમાલીશ પુસ્તકે, જી રે રચ્યાં પ્રાયશ્ચિત્ત વાર રે. ગુણવતા. ૬, જી રે સિદ્દર્ષિને જેણે બૂઝવ્યા, જી રે લલિતવિસ્તરા દ્વાર રે; ગુણવંતા જી રે સૂક્ષ્મ તત્વ વિવેચને, જી રે કર્યા છે જેણે અપાર રે. ગુણવંતા૭. જી રે ઉપકારી ગુણ ગાવતાં, જી રે આતમ હોય એ ગુણ ધાર રે; ગુણવંતાજી રે ગુણ દિગ્ગદશન એ ક્યું, જી રે સૂરિ લબ્ધિને નહીં પાર રે. ગુણવંતા૮. ઉપાધ્યાય શ્રી વીરવિજયજીની ગહેલી (રાગ ઉપર ) બહેની શાંતસુધારસસાગર, બહેની ગુણગણુ રાયણુ ભંડાર રે; બહેની વિક્રમ સંવત ઓગણી સાતમાં, બહેની જનમ “પડવા” નિરધાર રે. ગુણવંતી બહેની વીરવિજય ગુરુને વાંદીએ. ૧ બહેની મીઠાભાઇ પિતા જેહના, બહેની રામબાઇ માત મહાર રે. ગુણવંતી ૨ બહેની વિષય વિરૂપતા દેખીને, બહેની સ્વરૂપ અથિર સંસાર રે. ગુણવંતી- ૩ બહેની “અંબાલા” શહેરે સંયમ લીધું, બહેની ઓગણીસે પાંત્રીશ ધારે રે. ગુણવતી૦૪ બહેની વિજયાનંદસૂરીશના, બહેની શિષ્યરત્ન મને હાર રે. ગુણવંતી ૫ For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૦૭ : બહેની સૂત્ર સિદ્ધાંતાદિ શાસ્ત્રમાં, બહેની પ્રવીણ થયા જે શ્રીકાર રે. અહેની ‘વાચકપદ' પાટણ મળ્યું, ગુણવંતી ૬ બહેની આગણી ના સત્તાવન સાર રે. ગુણવતી ૭ અહેની ચાર કષાયને ચૂરતા, ગુણવંતી ૮ બહેની ભાવના ભાવતા માર રે. અહેની મેાહ માયાને મારતા, બહેની વારતા વિકથા ચાર રે. અહેની દાય એ તાળીશ ટાળતા, ગુણવંતી॰ ૯ ગુણવંતી ૧૦ બહેની લેતા યુદ્ધ આહાર રે. અહેની વીરવચન વિસ્તારતા, ગુણવંતી ૧૧ બહેની કરતા ઉગ્ર વિહાર રે, બહેની ઓગણીશ ઞા ૫ચાત્તેરમાં, બહેની નગર ‘ખંભાત' શ્રીકાર રે. ગુણવંતી ૧૨ અહેની વજીર શ્રી કમળસૂરિતણા, બહેની પહોંચ્યા સ્વર્ગ દુવાર રે. ગુણવંતી ૧૩ અહેની દાન ગુરુના ગુણ ગાવતાં, બહેની મેળવે મગળ રુડા ચાર રે. ગુણવંતી૦ ૧૪ શ્રી બુદ્ધિવિજયજી (બૂઢેરાયજી) મહારાજની ગડું લી ( અહે ! મુનિ સંયમમાં રમતા—એ સગ ) અહા ગુરુ અષ્ચાતમ રમતા, બુદ્ધિવિજયજી મનગમતા; જેણે મારી છેઅનથકી મમતા, અહા ગુરુ૰૧. For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૦૮: શીખ કુળમાં જનમ ધારી, દેશ પંજાબ મેઝારી; મત ઢંઢકને દીયો ટારી, અહે ગુરુ૨. તેડી મુહપત્તિ મુખ પરથી, ધાર્યું સમકિત જીગરથી; જસવિજય સ્તવન વાંચન પરથી, અહે ગુસ૮ ૩. રામનગર ગુજરાવાલા, તાર્યું પણ ખાવાલા; કર્યા અનેક જીવને ગુણવાળા, અહા ગુરુ૪. ઘણા ઢેઢકને ધ્યા, કમળ અંતરના શોધ્યા; આપી ઉત્તર ઢંઢકને ધ્યા, અહો ગુરુ પ. ત્યાંથી ગુજરાત વિચરંતા, લેક વિનવે વીલવીલતા; જાઓ અમને કેનું શરણ દિંતા? અહે ગુરુ. ૬. અદૂભુત નરરત્ન થાશે, કીતિ ભૂખંડ પથરાશે; શુદ્ધ ધર્મ તેથી ઘણે વિક્સાશે, અહો ગુરુ. ૭. વિજયાનંદસૂરિ જાગ્યા,ગુરુવર સત્ય વચન લાગ્યા;સિંહ જોઈ ઢંઢક હરણ ભાગ્યા, અહે ગુરુ. ૮. ગુરજી ગુજરાતે આવ્યા, મુક્તિ વૃદ્ધિ સાથે લાવ્યા; દાદા મણિવિજય ગુરુ ભાવ્યા, અહે ગુરુ૦ ૯. ગુરુ અધ્યાત્મી પૂરા, કેઈ વાતે ન અધૂરા; કર્મસૂદન કરવામાં શૂરા, અહે ગુરુ. ૧૦. મુક્તિ વૃદ્ધિ નીતિ નામી, ચોથે શાન્તિ તપોધામી; આત્મારામ શિષ્ય પંચમ જ્ઞાની. અહે ગુરુ. ૧૧, ગુરુરાજના ગુણ ગાવે, આત્મ કમળ વિકસાવે; વરી લબ્ધિ તે શિવપૂર જાવે, અહો ગુસ. ૧૨. For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૦૯: શ્રી મનક મુનિની ગહુલી સખી શ્રી મનક મુનિ ગુણ ગાઇએ રે,ગુણ ગાવાથી નિર્મળ થઇએ. સખી૰ વીર પ્રભુના ચાથા પટ્ટધારી રે, શય્યંભવ સૂરિ હિતકારી રે; તેમના પુત્ર મનક બ્રહ્મચારી, સખી ૧. બાળપણામાં બાપની પાસે રે, લીધે। સયમ મનમાં ઉલ્લાસે રે; તેજથી તારા સમ ભાસે, સખી. ૨. અલ્પ આયુષ્ય સૂરિએ જાણી રે, દશવૈકાલિક ગુણખાણી રે; રચ્યું સૂત્ર આગમસાર તાણી, સખી ૩. માસ છમાં પૂરણ ભણી લીધું રે, આળસ અંગથી દૂર કીધું રે; સ્વગે ગમન ઝટપટ કરી દીધું, સખી ૪. પુત્રમરણથી દિલગીર થાવે રે, પણ હનાં આંસુડા આવે રે; કારણ આરાધકનુ જણાવે, સખી. ૫. આતમલક્ષ્મી સપદદાયા રે, ગુરુ'વિજય વિરાયા રે; કપૂરે મનક મુનિ ગાયા, સખી ૬. શ્રી વિજયકમળસૂરીશ્વરજીની ગહુલી ( અણિક મુનિવર ચાલ્યા ગેચરી–એ રાગ ) શાસનએ રે જગથી સીધાવીએ, વિજયકમળસૂરિરાયા રે; સંવત ઓગણીસ ક્યાશી સાલમાં, મહા વિદે છઠ્ઠ બુધ ાયા રે. શાસન૦ ૧. રૂપચંદ પિતા રે જિતા માઇએ, શાસન કોહીનૂર સ્થાપ્યા રે; જૈન સૂરિ થઇ ધમ દીપાવીએ, રગે રગે પુણ્ય પૂર For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૧૦ : વ્યા રે. શાસન) ૨. પરવાદી ઘૂડ ભાનુ જગતિ, નિઃસ્પૃહતા ગુણ હરે રે; આતમગુણમાં અહનિશ જાગતે, ચારિત્રે શર વીર રે. શાસન૦ ૩. સ્વપર ગચ્છમાં જેના ગુણ ગ્રહે, ગુણ ગાતા મુનિરાયા રે; સંગી સવ મુનિમંડળે, તસ સમ રૂપ ન પાયા રે. શાસન) ૪. સત્ય પ્રરૂપે રે નિભીક નિત્ય એ, માન તજી મુનિરાય રે; શાસન સ્થંભ એ ભૂપ પ્રબોધ, નૃપવરથી પૂજાયો રે. શાસન, ૫. મીઠી વાણું રે કદી ન વિસરે. ભાવદયાપ્રધાને રે; બાળપણુથી રે જ્ઞાની ધ્યાની એ, ગુણ બ્રહ્મચર્ય મહાને રે. શાસન ૬. કામ કરતા રે શાસનવૃદ્ધિના, શાસન દાઝ અપાર રે; મૂકયા અમને અધવચ લટકતા, કેણુ હવે આધાર રે ? શાસન. ૭. શાસનવૃદ્ધિની નિત્ય વર્તાના, પૂછતા અહનિશ રે; છેવટ સમયે પણ એ ભાવના, ધન્ય ધન્ય એ જગઈશ રે. શાસન ૮. નિડર નિઃસ્પૃહ થઈ કેણુ દેશના, દેશે ગુરુવાર જેવી રે? ખોટ પડી આ શાસને તેહની, હાય ! દશા. એ કેવી રે? શાસન ૯. શ્રી વિજયાનંદસૂરિવર પટ્ટધરા, જલાલપુરમાં છેડી રે; કાયા છાયા નિજ શિષ્ય મંડળ, સ્વર્ગ ભણું ગયા દેડી રે. શાસન ૧૦. શાસનમાંહે રે લબ્ધિ મૂકો, આપી દેવ સહાય રે; જેમ ગુરુ ધારેલી ગુણવાતની, ઝટપટ સિદ્ધિ થાય રે. શાસન. ૧૧. For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org :૨૧: Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી દેવગિણિ ક્ષમાશ્રમણની ગડું'લી ( યાત્રા નવાણુ કરીએ વિમળગિરિ, યાત્રા॰-એ દેશી ) દેવણિ ગુરુ પ્યારા હૈા, ગુણીજના દેવ[ણ ગુરુ પ્યારા; નામ સમરતા પાપ પલાયે, ક્ષમાશ્રમણ પદ ધારા હો, ગુણીજના॰ શશશ સમ નિળ કાયા ગુરુની, તરણીથી તેજ સવાયા; પ્રોઢ પ્રતાપી ને પુન્યશાળી ગુરુ, જગજીવને સુખદાયા હા. ગુણી॰ ૧. અમૃત સરખી વાણી સુણીને, હરખે સફળ નરનારી; જગમતી જગગુરુ શાભે, વાર વાર અલિહારી હા. ગુણી ૨. હે વિક્રમ સંવત પાંચ સે દશમાં, થયા વાત નહિ છાની; એક હાથીપુર શાહીથી લખાય, તેવા પૂના જ્ઞાની હા. ગુણી ૩. પુસ્તક ક્રોડ લખાવ્યા ગુરુએ, શહેર વલ્લભીપુરમાંહે; દુષમ કાળમાં સંઘની ઉપર, કર્યા ઉપકાર ઉત્સાહે હા. ગુણી॰ ૪. એવા ગુરુની મૂતિ મનેાહર, વલ્લભીપુર માઝાર; હ‘વિજય ગુરુના ઉપદેશથી, આવી છે સુખકાર હૈ. ગુણી૦ ૫. પાર્શ્વનાથ પ્રભુના દેવળમાં, તે ગુરુમૂર્તિ સુહાવે; જે ભવી ભાવ ધરીને સેવે, મનવાંછિત ફળ પાવે હા. ગુણી ૬. આતમલક્ષ્મી સપદાદાયક, ધમદાલતના ભંડાર; હું...સવજય મહારાજ પસાથે, કપૂર વંદેવાર વાર હા. ગુણી ૭. For Private And Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૨ : શ્રી આત્મારામજી મહારાજની ગહેલી ( સાંભળજે તમે અદ્દભુત વાતોએ રાગ ) કહાં ગયા મારા સુગુરુ નેહી? રત્નત્રયીના ધારી રે; જ્ઞાન અપૂર્વ દાન દઈ ગુરુ, જડતા દૂર નીવારી રે. કહાં ૧. સંવત એગણશે બત્રીશે, રાજનગર માઝાર રે; સંયમ લીયા સુવિહિત ગુરુ પાસે, સેળ શિષ્ય પરિવાર રે. કહ૦ ૨. ચરણકરણ ગુણ ધાર અનુપમ, શ્રી ગુરુ આતમરામ રે; જિનશાસન શણગાર મહામુનિ, તરવરમણના ધામ રે. કહ૦ ૩. નય ગમ ભંગ પ્રમાણુ કરીને, જીવાદિકનું સ્વરૂપ રે; ધ્રુવ ઉત્પાદ નાશથી ગુરએ, જાણ્યું નિખિલ અનૂપ રે. કહ૦ ૪. જાણ્યા દ્રવ્ય ગુણ પર્યાય, ધર્માધર્મ આકાશ રે; પુદ્ગળ કાળ અને વળી ચેતન, નિત્યાનિત્ય પ્રકાશ રે. કહ૦ ૫. પરમ કર્યો ઉપકાર ગુરુ તમે, દુમત દૂર નસાય રે; જય જયકાર થયે જિનશાસન, આનંદ અધિક સવાય રે. કહાં ૬. જે ન હેત આ વખત મારા, વચન દીવડા રુડા રે; તે દુષમ અંધારી રાતે, લેતે અમે મત કુડા રે. કહ૦ ૭. વિધાની વૃદ્ધિ કરવામાં, જેના વિવિધ વિચાર રે; એ ગુરુને ઉપકાર કહે કીમ ? ભૂલે આ સંસાર રે. કહ૦ ૮. દેશ બહુ વિચર્યા ગુરાયા, કોડ કર્યા શુભ કામ રે; અંતરઘટમાં શાંતિવિજય પણ, રાખે છે દ્રઢ હામ રે. કહ૦ ૯. For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૧૩: [ ર ] ( ભિવ ! તુમે સુષુજો રે, ભગવતીસૂત્રની વાણી-એ રાગ ) ભવ ! તમે સુણજો રે, ગુરુમુખ મધુરી વાણી, દિલમાં ધરો રે, સમતારસ ગુણખાણી. પંજાબ દેશમાં જન્મ લિયા ગુરુ, બાળપણે વ્રત લીધા; વ્યાકરણાલ કારા ભણીને, દુત દૂરે કીધા. ભવિ૦ ૧. નામ સમાન ગુણે શાભ'તા, સુમતિ ગુપ્તિના ધારી; આતમ નિજપદ ધ્યાનમાં લીના,ભીના જિનગુણ કથારી. વિ॰ ૨. આગમ અનુસારી કિરિયામાં, અપ્રમત્ત ગુરુરાયા; તૃષ્ણા તરુણીથી મન તાણી, સંયમ તાન લગાયા. વિ૦ ૩. ગામ નગર પુર દેશ-વિદેશે, વિચર’તા વ્રતધારી; બહુ જનનેપ્રતિબંધ દઇને, દુતિ દૂર નિવારી. ભિવ॰ ૪. સંશય શત્રુ ભયંકર વારી, ભયથી નિશ્ચિત કીધા; ષડ્મત તત્ત્વસ્વરૂપ બતાવી, લેાચન અમને દીધા. વિ૦ ૫. કુમત વાદળા દૂર નિવારી, કીધા હમ સુપસાય; ઝળહળ દીવડા જિનવાણીના, પ્રગટાયા ગુરુરાય. વિ૦ ૬, એહ ઉપકાર તુમારા કહેા ગુરુ, વિસ કેમ જાય ! સ્મરણ કરી ઉપકારીતણા સહુ, ગુણ ગાતાં દુઃખ જાય. વિ૦ ૭. જ્ઞાન વધે જ્ઞાની ગુણ ગાતાં, જ્ઞાની ગુણથી ભરીયા; શાંતિવિજય કહે ગુરુ ગુણદરીયા, કેમ તરાયે તરીયા ? વિ૦ ૮. For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૬૧૪ : શ્રી કલ્પસૂત્રની ગડુલી ( રઘુપતિ રામ હૃદયમાં રહેજો-એ રામ ) સુણા સખી ! કપ આગમની વાણી રે; નરનારીના મનમાં સાહાણી સુણા॰ પર્યુષણ દિન પર્વમાં મેાટા રે, સ પ છે એહથી છેટા રે; જાણા મિથ્યા પવને ખાટા. સુણા॰ ૧. અઠ્ઠાઇધર પાષધ લીજે રે, ગુરુવાણી અમૃતરસ પીજે રે; વળી દાન સુપાત્રે દીજે, સુણા૦ ૨. ખંડણુ-પીસાદ વર્જીયે રે, વસુ-પ્રક્ષાલન પ માં તજીએ રે; એક ચિત્તથી સદ્ગુરુ ભષ્ટએ, સુણા ૩. પ્રાણીઓને અભયદાન આપે રે, રાગ-દ્વેષની ગ્રંથી કાપેા રે; પુન્યદાન કરી છેડો પાપા, સુણા ૪. ચેાથ છઠ્ઠ અઠ્ઠમ તપ કરીએ, ગુરુભક્તિ વિનય આદરીએ રે; નાગકેતુ પરે શિવ વરીએ, સુણા૦ ૫. હુય ગય રથ શણગારીજે રે, રાત્રિજાગરણ ભાવથી કીજે રે; પસૂત્રને ઘેર લાવીજે, સુણા॰ ૬. દેવગુરુતણા ગુણ ગાવે રે, પૂજા આંગી રચી ભાવ ભાવા રે; બહુમાનથી સૂત્ર વધાવા, સુણા ૭. કલ્પસૂત્રને પૂરું... સાંભળીએ રે, મહાપુરુષના પંથમાં સળીએ રે; નવા કર્મના બંધથી વળીએ, સુણા૦ ૮. પ્રતિક્રમણ સંવત્સરી કીજે રે, સર્વ જીવાને ખામણા દીજે રે; જેથી સામાના અંતર લીજે, સુણા૦ ૯. સ્વામીવાત્સલ્યમાં દિલ લાવે રે, સંઘ ભક્તિથી ઘેર પધરાવા રે; લી મનુષ્ય જન્મના હાવે, For Private And Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૫ : સુણે૧૦. કલ્પસૂત્રનું મહાસ્ય કહેવું રે, તે તે આ રણ જોઇ લેવું રે; તેની રચનાનું શું કહેવું? સુણ૦ ૧૧. સૂરિ નીતિવિજય ગુરુરાય રે, તસ ચરણકમળ સુપસાય રે; લઘુ શિષ્ય ઉદય ગુણ ગાય. સુણાવ ૧૨. ગુરમહારાજના વિહાર વખતે બોલવાની ગહેલી ( સહીયર શરદ પૂનમની રાત ઘણી રળીયામણી હો રાજ ! વહેલા આવજો મહારાજ-એ રાગ ) તરણતારણુ ગુરુરાજ ભદંત, સુણે એક વિનતિ હે રાજ, વહેલા આપને વિહાર જાણીને અમને, મળતી નથી રતિ હો રાજ, રહેલા. આપ તરસ્થી મળતે ધર્મને, લાભ સહામણે હો રાજ, વહેલા આપના દર્શન નિત્ય થયાથી, હરખ ઘણે થતો હે રાજ, વહેલા) ૧. પરઉપકારી ગુણ તમારા, નજરે દેખતાં હે રાજ, રહેલા. હર્ષથી દદય ભરાય, નામ તમારું સુણતાં હો રાજ, વહેલા, સુખ-દુઃખ વેઠી ધર્મ દેવામાં, રાખી નહીં મણું હે રાજ, વહેલા આર્ષક વિદ્યાથી શ્રોતાજન, ખેંચ્યા ઘણું હે રાજ, વહેલા૨. શિવપુર પંથ બતાવી સીધે, મારગ આપીને રાજ, વહેલા સર્ટીફીકેટ દીધું મોક્ષનું, સમકિત થાપીને હું રાજ, વહેલા વિવેકજ્યોત દેખીને ભાગ્યે, મિથ્યાત્વ ભૂતડું હે રાજ For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૧૬ : રહલા, મેહનું લશ્કર નામ્યું દેખી, અજ્ઞાન લડથડયું હે રાજ, વહેલા-૩. જન્મ-મરણના સંકટમાંથી, આપે બચાવીઆ હે રાજ, વહેલા તેથી ભવભવમાં તુમ દર્શન, હૃદયે સ્થાપિયા હે રાજ, વહેલા આપનું સ્મરણ કરશું નિરંતર, શુભ ભાવથી હે રાજ, વહેલા. જેથી ભવમાં પડતાં બચાવ્યા, આપે પાપથી હે રાજ, વહેલા ૪. આપની પાસે ધર્મ સુણીને, લાભ લીધે ઘણે હે રાજ, વહેલા ક્રોડ ઉપાયે તેને બદલે, ન વળે આપને રાજ, વહેલા- જ્ઞાન ખગથી મેહની ફેજ, નિવારી ભયંકરી હ રાજ, રહેલા અજ્ઞાનતિમિર હરાવી, જ્ઞાન અંજન આંજી કરી હે રાજ, વહેલા૫. કયાં જઈ કરશું ધર્મની ગેઝી ? આપ વિના હવે હો રાજ, હેલા વખાણું આપનું સુણતાં રસ લાગે છે તાળવે હે રાજ, રહેલા. હર્ષથી પૂર્ણ ચોમાસું જાતાં ખબર પડી નહીં સહી હે રાજ, વહેલા આશ્ચર્ય કીધું આપે, સવપ્ન સરખું અહીં રહી છે રાજ, વહેલા૦૬. અમને બોધ વિનાના, ના દિવસે લાગશે હે રાજ, રહેલા મેહની જ સૂતેલી, જલદી પાછી જાગશે હે રાજ, હેલા નવપલ્લવ થયેલી, ધર્મની ડાળ તે ભાંગશે હે રાજ, વહેલા કુમતિ દૂતી કામણગારી, કેડે લાગશે હે રાજ, હાલા૭. કરુણા આણી અમ પર, શીઘ વહેલા For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૭ : પધારશેા હા રાજ, વ્હેલા॰ નિર્યામક થઇ અમને, ભવસાગરથી તારો હો રાજ, વ્હેલા અમને છે મેાટા આધાર, તુમારા જાણજો હો રાજ, વ્હેલા શ્રાવક-શ્રાવિકા આપના જાણી, અમને પીછાણજો હા રાજ, વ્હેલા૦૮. સદ્ગુરુ આપની પાસે, નિર ંતર એક માગણી હો રાજ, વ્હેલા દન દેજે વારવાર, તે ધની લાગણી હા રાજ, વ્હેલા॰ અમને પ્રભુવાણીના વિરહ, હૃદયમાં સાલશે હો રાજ, વ્હેલા સૂની પાટ દેખીને આંખથી, અશ્રુ ચાલશે હેા રાજ, વ્હેલા૦૯. વિહાર આપના જાણી, અંતર મુજ ગભરાય છે હા રાજ, વ્હેલા શાકના શં અમને, હૃદયમાં ભેદાય છે હા રાજ, વ્હેલા॰ મીઠી વાણી આપની, અંતરમાં ઉભરાય છે હા રાજ, વ્હેલા તેનું સ્મરણ છે તાજું, તેથી ખેાલી જવાય છે હા રાજ, વ્હેલા ૧૦. આપના દર્શન અમને, ક્યારે પાછા આપશે। હા રાજ ? વ્હેલા॰ કરુણા લાવી રાજનગરમાં, જલ્દી પધારશેા હા રાજ, વ્હેલા॰ વેળાસર આવીને પ્રભુ-વાણી સંભળાવશે। હ। રાજ, વ્હેલા ધમની નાકા આપી ગુરુજી!, અમને તરાવશેા હા રાજ, વ્હેલા॰૧૧. જ્યારે પુન્ય ઉદયથી, આપના દર્શન પામશું હા રાજ, વ્હેલા વાણી સુણુજી પ્રભુની, ત્યારે દિન ધન્ય માનશું હ। રાજ, વ્હેલા॰ આપના મેધથી નીતિ,નિત્ય હૃદયમાં સ્થાપશુ” હા રાજ, વ્હેલા॰ મુક્તિરમણી સાથે, ઉદય અમારા કરાવથું હેા રાજ, વ્હેલા૦૧૨. . For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૧૮ : [૨] ( પંથીડા ! સંદેશે કહેજો મારા શ્યામને-એ રાગ ) ગુરુ અમારા વિહાર વિહાર શું કરે ? કર જોડી કરું વિનતિ વારંવાર જે; ગુરુજી આપની આગળ વિશેષ શું કહું ?, ક્ષમાનિધિ ! આપ કૃપાતણુ અવતાર . ગુરુ૦ ૧ આશ્રય લીધે આજ દિવસ સુધી આપને, શરણું લઈશું અમે કેનું હવે ગુરુરાજ જે ; આપ વિના અમારી ધર્મની ડાળ તૂટી જશે, કેમ કરીશ હું સર્વ ધર્મના કાજ જે ? ગુસવ ૨ સૂત્ર સિદ્ધાંતને બોધ હવે કેણ આપશે ?, ભરી સભામાં વાંચશે કેણુ વખાણ ; સંશય સવે કેણ અમારા કાપશે ?, આપ છેસમજુ ચતુર પુરુષ સુજાણ જે. ગુરુ૦ ૩ કયાં જઈ કરશું ધર્મક્રિયા સઘળી અમે ?, માગશું કેની પાસે અમે આદેશ જે; ઈચ્છકારી ભગવન્! હવે કેને બોલશું ?, ઉત્તરમાં કેણુ દેશે આદેશ મુનીશ ? ગુરટ ૪ ધર્મની ગેછી કરશું કયાં જઈને અમે ?, સ્થાનક સૂનું લાગશે અમને આજ જે ગુરુજી ગુરુજી કેને જઈ કરશું અમે ?, પાછું વાળીને જુએ જરા મહારાજ ! જે. ગુરુ. ૫ આટલા દિવસ સુખસિંધુમાં મહાલતા, For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir :૨૧૦: કોની પાસે કરશું હવે સત્સંગ જે; સુવિચાર સદવર્તનને કેણુ આપશે ?, લગાડશે કોણ અમને ધર્મને રંગ છે? ગુરુ છે દાન હમેશાં સત્પાત્રે અમે આપતા, તેથી અમે તે મેળવતા મહાલાભ જે; તેવું સુપાત્રદાન હવે કયાં આપશું ?, ઘેર આવીને કેણુ દેશે ધર્મલાભ જે? ગુરુ ૭ અનાદિ કાળનું અજ્ઞાન આપે છોડાવીયું, પરોપકારની સીમા ન રાખી લગાર જે; એક જીવાથી કહી શકુ ગુણ કેમ આપના? આપે છે. મોટા ગુણ મણિના ભંડાર જે. ગુરુ. ૮ કરુણુ નજરથી વિવેક લોચન આપીને, મારા હૃદયના ખેલ્યા આપે દ્વાર જે; જ્ઞાન દીપક દઇ મેહતિમિર હઠાવીયું, તે કેમ ભૂલીશ આપને હું ઉપકાર જે ? ગુર૦ ૯ ભવસાગરમાં પડતા મારા જીવને, આપે બચાવી ધર્મની દીધી ટેક જે; આટલા કાળમાં તેહ કે મળીયે નહિ, તેથી કહું છું સાચા ગુરુ તમે એક જે. ગુરુ૦ ૧૦ આપની આજે વિહારની વાત સાંભળી, છૂટી કંપારી મારા હૃદયમાં આજ જે અશ્રુની ધારને પ્રવાહ ચાલ્યો આંખથી, અરે ! જરા દયા લાવે ગુરુ મહારાજા જે. ગુર૦૧૧ For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૩૦ : મારા વિહારથી લાકનું પાછળ શું થશે ?, એટલા કેમ ન કીધા આપે વિચાર એ !; શાંતિ કરીને થાડા વખત રહેા ગામમાં, લાકાની ઉપર છેાડી ઉપદેશ યાર જો. ગુ૦ ૧૨ ભક્તિભાવથી હું મેલુ. આપ આગળે, ખાટુ લગાડશેા નહિ' જરા ગુરુરાજ જો; વિહારની વાત સાંભળી ખેાલી જવાય છે, દયા લાવીને ક્ષમા કરજો મહારાજ જો. ગુરુ૦ ૧૩ ધ્રુમના પથૈ કાણુ અમને ચડાવશે ?, આધ વિના અમારા દિવસ કેમ જાય એ નીતિના નિયમા કાણુ અમાને ધરાવશે ?, મારા ઉદયમાં કરશે કાણ સહાય જો ? ગુરુ॰ ૧૪ ગુરુ મહારાજ પધારે ત્યારે બેલવાની ગ ુલી ( સાંભળજો મુનિ સજમ રાગે, ઉપશમશ્રેણી ચડિયા રે–એ દેશી ) ભાગ્ય ઉદય થયા આજ હમારા, સદ્ગુરુ સાચા મળીયા રે; પ્રગટયા પુણ્યતણા અંકુરા, દુઃખ દાહગ વિ ટળીયા રે. ભાગ્ય૦૧. ગીતા થઇને ઉપદેશ દેવા, વિચર્યા દેશવિદેશ રે, ગામ અમારું... પાવન કીધું, આવ્યા સારઠ દેશ રે. ભાગ્ય૦૨. શાસન ઉન્નતિ સારી કરીને, જૈન ધમ દીપાવ્યા રે; જ્ઞાનદીપકની ન્યાત કરીને, માહિતમિર હઠાવ્યા રે. ભાગ્ય૦૩. સૂત્ર સિતૢાંતના સદ્બધ આપી, ધર્માંતર રીપાવ્યા રે; અહિંસા For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૨૩ : પરમ ધર્મ એ વીરના, મુદ્રાલેખ બતાવ્યા રે. ભાગ્ય૪. આટલા કાળ અજ્ઞાન અંધારે, આથડીયા મેાહજોરે રે; જ્ઞાનનું આજે અંજન આંજી, પાપપડળ કર્યું. દૂરે રે. ભાગ્ય૫. સાનાના સુરજ ઊગ્યા આજે, મેાતીતા મેહ વરસ્યા રે; રત્ન ચિંતામણિ આવી મળીયુ’, ધમના દાડા ફરસ્યા રે. ભાગ્ય૬. ધન્ય દિવસ ધન્ય ઘડી પળ આજે, વિરતિ રમણી વરાવી રે; જિનવર પંથે થયા વિશરામી, નીતિના ઉદય કરાવી ૨. ભાગ્ય૦૭. જવાના અલ્પમહુત્વની ગહુલી ( સિદ્ધચક્ર પદ વદ-એ દેશી ) જ્ઞાની ગુરુજી ગામે પધાર્યા, અણુધાર્યા મેહ વરસ્યા, કરુણાથી વાણીનું પાન કરાવ્યું, હતા અમે તેા તરસ્યા રે ભવિકા ! સાંભળો જિનવાણી, ગુણ અનંતની ખાણી રે. ભવિકા ! સાંભળજો જિનવાણી. ૧. ગજ નરની સંખ્યા થેાડી, સમૂચ્છિમ સાથે અસંખ્ય, નારક તિય ચ દેવ અસખ્ય, તરુ ગણુ વ અનંત રે, ભવિકા!૦ ૨. ભૂ જળ તે વાઉ જીવ અસંખ્ય, પાંચમાન તે સિદ્; અભવી જીવા છે ચેાથે અનંતે, શાસ્ત્રમાંહે પ્રસિદ્ રે, ભવિકા!૦ ૩. સમકિત પ્રતિપાતિ પાંચમાન તે, સિનુ તે પણ માન; ૧૫ For Private And Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૩: મધ્યમાનતાના ભેદ અનંત, શાસ્રમાં કીધુ પ્રમાણ રે, ભવિકા!૦ ૪. સર્વ જીવાથી લાક ભર્યા છે, એક ન ખાલી પ્રદેશ; જીવ નિગેાદના એકઠા કરતાં, આઠમાનતે શેષ રે, ભવિકા! ૫. કથા નિગેાદના ગાળા અસંખ્ય, ગાળે અસંખ્ય નિગેાદ; એક નિગેાદે જીવ અનંતા, કરતા જન્મ ને માત રે, ભવિકા! ૬. એકેક જીવે અસંખ્ય કથા છે, લેાકપ્રમાણ પ્રદેશ; પ્રતિપ્રદેશે ક વ ણા, રુચક મૂકીને શેષ રે, વિકા!૦ ૭. એક કર્મીમાં વણા અનંતી, ક`માં રસ છે. વિશેષ; રસમાં શક્તિ વિપાક દેવાની, છેડે નહિ લવલેશ રે, વિકા!૦ ૮. ઇત્યાદિક અમને સમજાવ્યા, અલ્પબહુત્વ વિચાર; સ્ત્ર પન્નવણા ત્રીજા પદથી, એહ કહ્યો અધિકાર રે, ભવિકા!૦ ૯. કમ–બંધનથી પાછા હઠો, સુણીને સૂત્રની વાણી; હૃદયમાં નીતિને ઉદય કરીને, કરજો આત્મકમાણી રે, ભવિકા !૦ ૧૦. ગુરુ મહાત્મ્યની ગડું લી ( રાગ ધનાશ્રી, વીસરું નહીં પ્રભુ નામ-એ દેશી ) જ્ઞાન કદી નવ થાય, ગુરુ વિષ્ણુ જ્ઞાન કદી નવ થાય; જ્ઞાન દીપક ત્રિણ ચારે ગતિમાં, જેમ તેમ ગાથાં ખાય. ગુરુ વિષ્ણુ જ્ઞાન કદી નવ થાય. ૧. ભવસાગરમાં નાવ મળ્યું. પણ, નાવિક વિષ્ણુ ન For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir |ઃ ૨૨૩ : તરાય; ષધ મળ્યું પણ નાડી ન જાણી, રેગ નાબૂદ કેમ થાય? ગુરુ. ૨. ગાડી મળી પણ ડ્રાઈવર વિના, ચલાવી શી રીતે શકાય; અટવી ભયંકર પાર ઉતરવી, સહાયક વિણ ન જવાય. ગુરૂ૦ ૩. ગામગામના રસ્તા પીછાયા, ભોમિયા વિણુ ન પહેચાય; ગાડી લાવીને માલ ભર્યો પણું, વૃષભ વિણું ન ખેંચાય. ગુરુ. ૪. હુંડી લખી પણ સહી કર્યા વિણ, કેમ શીકારી શકાય ?; પારસમણિ જરા દૂર રહે છે, લેહ કંચન કેમ થાય? ગુરુ. ૫. તાળાને કુંચી લાગુ કરી પણ, કળ વિણુ નવિ ખેલાય; દીપશ્રેણી સન્મુખ છે પણ, આંખ વિણુ ન દેખાય. ગુરુ. ૬. વાજિત્ર નાદની ધૂન લાગી પણુ, કાન વિના ન સુણાય; અરણ કાઠમાં અગ્નિ પ્રગટ છે, ઘસારા વિણુ નાવિ થાય. ગુરુ૦ ૭. બીજમાં વૃક્ષ થવાની શક્તિ છે, જળ વિણુ અંકુર ન થાય; મંત્રાક્ષમાં લબ્ધિ રહી પણ, સાધક વિણ ન સધાય. ગુરુ. ૮. ઘટ ઉત્પન્નની સત્તા માટીમાં, કુંભાર વિણું કેમ થાય; વસ થવાની શક્તિ તંતુમાં, શાળવી વિણું ન વિણાય. ગુરુ ૯ તેમજ જ્ઞાનની સત્તા છમાં, ગુરુ વિષ્ણુ પ્રગટ ન થાય; નીતિસૂરિની કૃપાદષ્ટિથી, ઉદય મનોહર થાય. ગુરુ૦ ૧૦. For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .:૨૨૪: શ્રી ભગવતી સૂત્રની ગહેલી (સાંભળજો તમે અભુત વાત, વયરકુંવર મુનિવરની રે–એ દેશી ) કૃપા કરી ગુરુદેવ સુણુવે, ભગવતી સૂત્રની વાણી રે તત્વ વાણું ગણજે ગુણખાણું, જેથી કર્મની હાણું રે. કૃપાટ ૧. અર્થથી અરિહંતજીએ પ્રકાયું, સૂત્રથી ગણધરે ડયું રે; સત્ય પદાર્થ પ્રરૂપણું કરતું સૂત્ર સુણવા ચિત્ત દેડયું રે. કૃપા ૨. એકતાલીશ શતક છે તેમાં, અનુગ ચારથી ભરેલું રે; શતકે શતકે દશ ઉદેશા, ગણુધરે ગુંથીને કરેલું રે. કૃપા. ૩. દ્રવ્યાનુયેગની મુખ્યતા રાખી, અનુગ ત્રણની ભજના રે; પ્રશ્નોત્તર છત્રીશ સહસ છે, ગેયમ ને વિભુ વીરના રે. કૃપા૪. ગાયમવાચક જેટલા શબ્દો, તેટલી મહેર મૂકાવી રે; સંગ્રામ સેનાએ ભગવતી સુણ્ય, ઉપાધિ વધતી રોકાવી રે. કૃપા૫. શ્લોકની સંખ્યા છત્રીશ સહસની, મૂળ ને ટીકા મળીને રે; શ્રવણુ કરે પ્રભુ વીરના વચને, દુઃખ દારિદ્રય દળીને રે. કૃપા૦૬. પાંચમું અંગ વિવાહપન્નત્તિ, ભગવતીના ઉપનામ રે, અંતર્ગત સુણી જયંતીના પ્રશ્નો, પાપથી પામે વિરામા રે. કૃપાટ ૭. પંચમ કાળમાં દઢ આલંબન, જિન આગમને જણું-- વ્યો રે; વસ્તુ તત્ત્વની ઓળખાણ માટે, દ્રવ્યાનુગ ગણું રે. કૃપા ૮. જડ ચેતનની વહેચણી અથે, For Private And Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૨૫ : જ્ઞાન છે હંસની સરખું રે; નીતિને ઉદય કરાવે હૃદયમાં, જ્ઞાન રતન ખરું પરખ્યું રે. કૃપા . શ્રી વિપાક સૂત્રની ગહુલી (ધન ધન સંપ્રતિ સાચા રાજાએ રાગ ) ભવ્ય જીવે ! સુણજે હિતકારી, વિપાક વની વાણી રે; ગણધરદ્વારા સૂવે ગુથાણી, ચોગ્ય જીવોને જાણી રે. ભવ્ય. ૧. કમપીલણમાં ઘાણું સમાણી, ગુણ અનેકની ખાણું રે; મેહભેદનમાં વધુ સમાણી, કર્મજગલને કૃપાણી રે. ભવ્ય. ૨. સમકિત વૃક્ષને સીંચવા માટે, પાણી સદશ પ્રભુવાણું રે; ભવસાગરમાં નાવડી સરખી, ભાખે છે કેવળનાણું રે. ભવ્ય૦ ૩. વિપાકસૂત્રમાં બે શ્રુતસ્કંધા, પાપ ને પુન્યના જાણે રે; એક એક સ્કંધે દશ દશ અધ્યયન, અધ્યયન વીશ પ્રમાણે રે. ભવ્ય, ૪. મૃગાપુત્રાદિ દશ અધ્યયનમાં, પાપફળના વિપાકે રે; સાંભળી પાપના બંધથી અટકે, રાખીને ધર્મને ફાંકે રે. ભવ્ય પ. સુબાહુ કુમારાદિક અધ્યયન, પુન્યવિપાકથી ભરિયા રે; પુન્યાનુબંધી પુન્ય કરીને, દેવલોકથી ઉતરીયા રે, ભવ્ય૦ ૬. સુખ અનુભવી સંજમ લે છે, ગતિ પંચમ કહી તેની રે; સુપાત્રદાન તે શિવફળ આપે, ધર્મવેલડી ફળ જેની રે. ભવ્ય. ૭. પુન્ય પાપ વિપાક For Private And Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir :૨૨૬: બતાવ્યા, સુખ-દુઃખ શાતા અશાતા રે; સાંભળી નીતિ નિયમ વધારે, ઉદયથી શિવસુખ દાતા રે, ભવ્ય૦ ૮. ઘડીઆળની ગહુલી ( રાગ ગઝલ ) અરે ઘડીઆળ ! ૨૫ શાંતિ, ધડાધડ ક્યાં તું ચલતી હૈ ? રસિક વ્યાખ્યાન સુનને, જરા ભી ક્યુ ન ઢરતી હૈ ? ભરા સંસાર દુઃખિયારી, ધરમ હૈ સી સુખકારી; મોલા ગુરુરાજ ઉપગારી, જહાં સુખશાંતિ મીલતી હૈ, અરે૦ ૧૮ ગુરુ ઉપદેશ દેતે હૈ, વચન શાંતિકા કહતે હૈ; વિ સુણને આતે હૈ, જહાં ઘડી દા નીકળતી હૈ. અરે૦ ૨. નહીં કાઈ માત કરતે હૈ, નહીં બાળક ભી રહેતે હૈ, અજબ શાંતિ ઇસીપે હૈ, કટાટ તું હી કરતી હૈ. અરે૦ ૩. ચૂપાચૂપ હૈ સમી જના, કરત હૈ કી નહી શકા; અજાતે હૈ તુંહી ઠંકા, શ્રવ મે વિઘ્ન કરતી હૈ. અરે ૪. રંદર પળ એક ચલતી હૈ, તું હી ઘંટાસે લગતી હૈ; વખત જલ્દી બતાને મે, શરમ તું ક્યુ ન કરતી હૈ ? અરેષ્ઠ ૫. પૂરણ ટાઇમ ઠરતે હૈ, ગુરુજી મોન ધરતેહે;ઘડી કાઇ ઇસકાં કહતે હૈ, તું હી કયું જલ્દી ચલતી હૈ ! અરે૦ ૬. સુધા જ્યું વાણી અરતી હૈ, પ્રથમ ચારિત્ર ધરતી હૈ; મિલ દનકા કરતી હૈ, જરા સુન કાં તું ભગતી હૈ ? અરે ૯. For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . છ -એ ભા ત શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથને છંદ. સરસ વચન દે સરસ્વતી માત, વંદુ શ્રી આદિ જિન વિખ્યાત; અંતરીક્ષ શ્રી ત્રિભુવનને ધણું, પ્રતિમા પાશ્વ જિનેશ્વરતણું. લંકાધણી જે રાવણ રાય, તેને તે બનેવી કહેવાય; ખરદૂષણ નામે ભૂપાળ, અહનિશ ધર્મતણે પ્રતિપાળ. સદ્દગુરુ વચન સદા મન ધરે, - તીન કાળ જિનપૂજા કરે; મન આખડી ધરી છે એમ. જિનપૂજા વિણુ જમવું નહિં નેમ. એક દિવસ મન ઉલટ ધરી, ગજ રથ ઘોડા પાયદળ ચડી; વેગે રવાડી સંચર્યો, સાથે દેરાસર વિસર્યો. દેરાસર છે નહિં અપની પાસ, બીનદેરાસર કરીશું કેમ ખાસ? For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ': ૨૨૮ : ૬ રાયતણે મન છે આખડી, જિનપૂજા વિણ ન લે સુખડી. પ્રતિમા વિષ્ણુ લાગી ચટપટી, દિવસ ચડયો ત્યાં દશ-બાર ઘડી; એક વેળુ ને બીજું છાણ, પ્રતિમાને આકાર પ્રમાણ. કીધી પવાસન આસની, પ્રતિમા નીપાઈ શ્રી પાસની; તે કરતાં ન લાગી વાર, થાપી મહામંત્ર નવકાર ધરી પંચપરમેષ્ઠીનું ધ્યાન, કરી પ્રતિષ્ઠા સહી પ્રધાન દેરાસર દેખી હૈડું હસે, પ્રતિમા દેખી મન ઉલ્લશે. આ રાજા કરી અંઘેળ, બાવનાચંદન કેસર ઘોળ; પૂછ પ્રતિમા લાગ્યા પાય, મન હર ખરદૂષણ રાય. રાજા હવે મન ચિન્તા કરે, પ્રતિમા આશાતનાથી ડરે; તે જ વેળા ને તેહ જ ઘડી, પ્રતિમા વનતણું પર જડી. ખેદ કરી ખરદૂષણ ભૂપ, પ્રતિમા મૂકી જ્યાં જળકૂપ For Private And Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૨૯ : ગયે કાળ જળમાંહે ઘણે, પ્રતિમા પ્રગટી તે પણ સુણે. એલચપુર એલચદે રાય, કુદી છે ભૂપતિની કાય; ન્યાયવત નહીં દંડે લેક, સગુણ બાંધે પુણ્યના થોક. પ્રતિમા પ્રગટી પુણયસંગ, રાયતણું શરીરે મહા રેગ; રયણ ભરણું ચાલ્યા રંગ, દિવસે કાયા દિસે ચંગ. રેમ રેમ કીડા નીસરે, રાય રાણી સબ નિંદ પરિહરે રાય રાણું સંકટ ભેગવે, કર્મના ફળ એકલા નીગમે. એક વાર હયવર ગડગડ્યા, વેગે રવાડી રમવા ચડ્યા; સાથે છે સમરથ ભૂપાળ, પાયદળ પાલખીને નહિં પાર. જાતાં ભાનુ મથાળે થયો. તબ રાજા અટવીમાંહે ગયો; થાયે રાજા વડવિશ્રામ, દીઠી છાયા અતિ અભિરામ. લાગી તૃષા જળ નિર્મળ ઘણું, દીઠું પાણી જાવલતણું ૧૫ For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : ૧૩૦ : પાણી પીધુ ગલણે ગળી, હાથ પાય સુખ ધાયા વળી. કરી રચવાડી પાછા વળ્યા, પાછે જઇ પટરાણી મળ્યે, પટરાણી હરખી તૃપ્ત થઇ, રાજા પેાઢ સે જઇ. આવી નિદ્રા રાયને ઘણી, પાસે જઇ પટરાણી મળી; હાથ-પાય-સુખ નીઅે જામ, તા કીડા નહિં દેખે ઠામ. રાણીને મન કોનુક વસ્તુ, હરખે હૈડે કારણ કિશ્યુ ? જાગ્યા રાજા આળસ માડ, રાણી પૂછે એ કર જોડ. સ્વામી ! કાલ રચવાડી ગયા, Acharya Shri Kailassagarsuri Gyanmandir હાથ પાય સુખ ચાયા કિહાં? તે જળના પ્રભાવ છે ઘણા, સ્વામી ! કારજ સરશે . આપણા. રાજા કહે છે રાણી ! સુર્ણા, તે અટવી પથ છે અતિ ઘણા; પત્ની પૂછે તેને ભેદ, આપણુ જશું તજીને ભેદ. રથ જોતરીઆ તુરગ મનાહાર, રાજા રાણી બેઠા અભિરામ; For Private And Personal Use Only ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧. ૨૨. Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : ૨૩૩ : વડ પહોંચ્યા તે વેગે તીર, માન સરાવર જાણા નીર. ગયા કુષ્ટના વ્યાધિ જિહાં, સુવણૅ સમ દેહ થયા તિહાં; આવ્યા રાજા એલચપુર, મનમાંહે આનંદ ભરપૂર, ઘર-ઘર તરીયા તારણદ્વાર, કરી વધામણી માણેક સાર; ઘર-ઘરના આવે ભેટણાં, દાન અમુલખ આપ્યા ઘણાં. સપ્તમ ભૂમિએ છત્ર પલંગ, ત્યાં પાઢે રાજા નિઃશંક ચૌદન કેશર કસ્તૂરી ભરપૂર, વાસ અગરે તન્મય ભરપૂર. રાજા રાત્રે નિદ્રા તિહાં લક્ષ્યો, Acharya Shri Kailassagarsuri Gyanmandir જાણે નર કોઇ આવી કથો; અતિ ઊંચા અતિ મેાટા પલાણ, લીલા ઘેાડે! લીલા કમાણુ, સુણ રે એલચપૂરના ભૃપ ! જ્યાં જળ પીધું ત્યાં છે. કૂપ; કરી મલેાખાની પાલખી, માણેક મેાતીડે જડી નવલખી. કાચેા તાંતણે હાથે ધરી, તેને ઉપર બેસારી કરી; For Private And Personal Use Only ૨૩ ૨૪ ૫. ૨૪ ૨૭ ૨૮ Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : ૨૩૧ : એક દિવસના જાયા જેમ, બાળ વાછડા જોતરી તેમ. કાચા તાંતણા મૂકે જામ, આવી બેઠા ત્રિભુવન સ્વામ; રથને જોડયા એ વાછડા, જોડયા વિણ તે ચાલે છડા. ગધ કામિની કરે કલેાલ, વાજે ભેરી ભુંગળ ઢેલ; તાલી પ્રતિમા ભારી ઘણી, પાલખડી છે મલેા ખાતણી. પાલખડી નહિ ભારે આકાર, Acharya Shri Kailassagarsuri Gyanmandir નહિ' ભાંગે પરમેશ્વર ભાર; રાયને મન આવે સંદેહ, એ પ્રતિમા આવે છે કેમ ? વાંકી દૃષ્ટિ કરી આરંભ, એ પ્રતિમા ત્યાં થઇ સ્થિર સ્થભા રાજા લાક ચિન્તાતુર થયા, એ પ્રતિમા વિષ્ણુ સ્થાનક રહ્યા. સૂત્રધાર શિલાવયં સાર, રાજા લાવે અમુલખ ભડાર, આળસ તન મનથી પરિહરા, વેગે જઇ જિનમંદિર કરા. શિખર ઉપર રંગ રસાળ, કીધા જિનેદ્ર પ્રાસાદ વિશાળ; For Private And Personal Use Only ૨૯ ૩૦ ૩૧ ૩ર 33 ૩૪ Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૩૩ : ૩૫ ૩૬ વજ તેરણ ને મંડપ ચંગ, મંડપ મોટા નાટારંભ. પબાસણુ તે કીધું જિહાં, એ પ્રતિમા નહિ બેસે તિહાં; અંતરીક્ષ ઊંચે રહ્યા એટલે, નીચે સ્વાર જાય તેટલે. રાજા-રાણી મનની કેડ, ખરચ્યા દ્રવ્ય તેણે બહુ કોડ; સપ્ત ફણમેં બેઠા પાસ, એલચરાયની પૂરી આશ. પ્રભુને ઉખેવે અગર તગર, શ્રીપુર નામે વસાવે નગર; રાજલોક રાજકામિની, - સેવા કરે સદા સ્વામીની. સેવા કરે સદા ધરણુંક, પદ્માવતી ગાવે આનંદ; આવે સંઘ સહુ દેશના, મોટા ઓચ્છવ માંડે ઘણુ. લાખેણું પ્રભુ પૂજા કરે, મેટા મુગટ મનહર ધરે; આરતિ ઓચ્છવ મંગળમાળ, ભેરી ભુંગળ ઝાકઝમાળ. આજ લગી પ્રભુ એમજ રહે, હવે એક દેરે ઊંચા રહે, For Private And Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : ૨૩૪ : આગે તેા જાતા'તા સ્વાર, જ્યારે એલચરાય અવતાર. નર તંતુ જાણે કેવળી, પરંપરા સદ્દગુરુ કહે વળી; અશ્વસેનના કુલમાં સાર, વામાદેવી કળે અવતાર. સ્વામી કરા સેવકની સાર, બનારસી નગરી અવતાર; ભણે ગણે જે સમરે ખાસ, તાસ ઉપદ્રવ ટાળે પાસ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧ For Private And Personal Use Only ૪૨ ૪૩ ધરણીધરનું ધ્યાન જે ધરે, ઘર બેઠા જાત્રાળ લહે; સવત પાંચશે પંચાવન વખાણુ, વૈશાખ શુદિ ત્રીજ રવિવારી જાણુ, ૪૪ અખાત્રીજે ઉલટ ભર્યા, ગાયેા પાર્શ્વ જિનેશ્વર જા; કવિ લાવણ્યસમય કહે મુદાય, દરિશનથી સુખ-સપદા થાય. જિતુ ॐ श्री विषहर पार्श्वनाथनो महामंत्र ૐ જિતુ ૐ જિતુ જિતુ ઉપામે, પાર્શ્વ અક્ષર જપતે; ભૂત ને પ્રત જોતીંગ વ્યંતર સુરા, ઉપશમે વાર એક્વીશ ગુણુંતે. ૩ ૧ દુષ્ટ ગ્રહ રાગને શાક જરા જંતુને, તાવ એકાંતરા Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૩૫ ઃ દિન તપ તે; ગમબંધન વારણ સ૫ વીંછી વિષ, બાલકા લાલની વ્યાધિ હંતે. . ૨. શાયણું ડાયણી રોહિણી ગંધણી, ફેટિકા માટિકા દુષ્ટ હતી; દાઢ ઉંદરતણી કેલ નેલાતણી, શ્વાન શિયાળ વિકરાળ દંતી. ૩૦ ૩. ધરણે પદ્માવતી સમરી શોભાવતી, વાટ આઘાટ અટવી અટતે લક્ષ્મી લાહે મળે સુજશ વેલા વળે, સર્વ આશા ફળે મન હસંતે. ઍ૦ ૪. અષ્ટ મહાભય હરે સર્વ પીડા ટળે, ઉતરે શૂળ શિક્ષક ભણું તે; વદતિ વર પ્રીતિશું પ્રીતિ વિમળ ! પાશ્વજિન નામ અભિરામ સંતે ૩૪૦ ૫. શ્રી સરસ્વતીને છંદ મા ભગવતિ ! વિદ્યાની દેનારી, માતા સરસ્વતી; તું વાણીવિલાસ કરનારી, અજ્ઞાનતિમિરને હરનારી. તું જ્ઞાનપ્રકાશ કરનારી, માત્ર ૧. મા તું બ્રહ્માણી જગ માતા, આદિ ભુવનની તું ત્રાતા, કાશ્મીરમંડણુ સુખદાતા, માત્ર ૨, માને મસ્તકે મુગટ બિરાજે છે, દેય કોને કુંડળ છાજે છે, હૈયે હાર માનીને રાજે છે, માત્ર ૩. એક હાથે વીણું સહે છે, બીજે પુસ્તક પડિહે છે, કલા કર માળા મેહે છે, માત્ર ૪. હંસ આસન બેસી જગત ફરે, કવિ જનના મુખમાં સંચરે, મા મુજને બુદ્ધિપ્રકાશ કરે, માત્ર . મા સચરાચરમાં તું વસી, તુજ ધ્યાન ધરે ચિત્ત ઉલસી, તે For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૩૬: વિદ્યાને પામે હસી હસી, મા૦ ૬. તુ ક્ષુદ્રોપદ્રવ હરનારી, તું જનાનંદ ને જયકારી; જિનશાસન દેવી સનેાહારી, હું જાઉં તારી બલિહારી, મા૦ ૭. શ્રી નવકારના છંદ સુખકારણ વિષણુ, સમરા નિત્ય નવકાર, જિનશાસન આગમ, ચોદ પૂર્વના સાર; તે મંત્રના મહિમા, કહેતાં ન લહું પાર, સુરતરુ જિમ ચિંતિત, વંછિત ફળ દાતાર. ૧ સુરદાનવ માનવ, સેવ કરે કરોડ, ભુવિમંડળ વિચરે, તારે ભવિષણુ ફાડ; સુરઈ દે વિલસે, અતિશય જાસ અનત, પહેલે પદ નમીએ, અરિગંજન અરિહંત. ૨ પન્નર ભેદ્દે, સિદ્ધ થયા થયા ભગવંત, પચમી ગિત પહેાતા, અષ્ટ કરમ કરી અંત; કળ અકળ સ્વરૂપી, પ’ચાન તક તેહ, જિનવર પણ પ્રણમું, ખીજે પદ વળી એહ. ૩ ગચ્છાધાર પુરધર, સુદર શિહર સામ, કરે સારણુ વારણ, ગુણુ છત્રીશે થેાભ; શ્રુતજાણ શિરામણ, સાગર જેમ ગંભીર, ત્રીજે પદ નમીએ, આચાર્જ ગુણધીર. ૪ થતધર ગુણુ આગર, સૂત્ર ભણાવે સાર, તળિય સચાગે, ભાખે અથ વિચાર; For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = ૨૩૭ : મુનિવર ગુણજીત્તા, કહીએ તે ઉવેક્ઝાય, ચેાથે પદ નમીએ, અહોનિશ તેહના પાય. ૫ પંચાશ્રવ ટાળે, પાળે પંચાચાર, તપસી ગુણધારી, વારે વિષયવિકાર; વસ થાવર પિયર લોકમાંહે જે સાધ, ત્રિવિધે તે પ્રણમું, પરમારથ જિણે લાધ. ૬ અરિ કરી હરિ સાયણી, ડાયણ ભૂત વેતાળ, સવિ પાપ પણશે, વાધે મંગળમાળ; એણે સમરણ સંક્ટ, દૂર ટળે તત્કાળ, ઈમ જપે જિનપ્રભસૂરિશિષ્ય રસાળ. ૭ પ્રભાતીયું પ્રભાતે ઊઠીને લીજે નામ, શિયળવંતને કરું પ્રણામ; પહેલા શ્રી નેમીશ્વર રાય, બાળબ્રહ્મચારી લાગું પાય. ૧. બીજા જંબૂએ ગ્રહીઓ વૈરાગ, આઠ રમને જેણે કીધો ત્યાગ; ત્રીજા સ્થૂલભદ્ર ચતુર સુજાણ, કયા પ્રતિબોધી ગુણખાણું. ૨. ચેથા વિજય શેઠ નર-નાર, વ્રત લઇ ઊતર્યા ભવપાર; પાંચમા સુદર્શન શેઠ ગુણવંત, જેણે કીધા ભવને અંત. ૩. સુતા ઊઠી જે લેશે નામ, તસ ઘર લક્ષ્મી લીલા ઠામ; કહે સેવક શિયળ મન ધરો, શિવરમણ તમે નિશ્ચય વરો. ૪. ૧૬ For Private And Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org :૨૩૮: Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મહાવીરસ્વામીના પચકલ્યાણકનું ચેાઢાળીયુ' દુહા પ્રેમે પ્રણમુ` સરસ્વતી, માગુ' અવિરલ વાણ; વીરતા ગુણ ગાઇશું, પંચ કલ્યાણુક જાણુ. ૧ ગુણ ગાતાં જિનજીતણા, લઇએ. ભત્રને પાર; સુખસમાધિ હાય જીવને, સુણુઅે સહુ નર-નાર. ૨ ઢાળ ૧ લી ( ચાલે ગરમે રમીએ રુડા રાજ-એ દેશી ) જબૂઢીપના ભરતમાંજી, રુડું' માહણ' છે ગામ જો; ઋષભદત્ત માહણ તિહાં વસેજી, તસ નારી દેવાન’દા નામ જો. ચરિત સુણા જિનજીતા રે જો. આંકણી. જિમ સમકિત નિળ થાય જ, અષ્ટ મહાનિધિ સ'પજે જો; વળી પાતિક દૂર પલાય ો, ચરિત સુણા જિનજીતા રે જો. ચરિત॰ ૨. ઉજળી છઠ્ઠ અશાડની જો, ચેાગે ઉત્તરાફાલ્ગુની સાર જો; પુષ્પાત્તર સુવિમાનથી જો, ચ્યવી કૂખે લીયેા અવતાર જો. ચરિત૦ ૩. દેવાનંદા તિણે રયણીએ જો, સૂતા સુપન લહ્યાં દશ ચાર જો; ફળ પૂછે નિજ કે તને જો, કહે ઋષભદત્ત મન ધાર જો, ચરિત૦ ૪. ભાગ અર્થ સુખ પામો જો, તમે લહેશેા પુત્રરતન જો; દેવાન‘દા તે સાંભળી જો, કીધે મનમાં તહત્ત વચન જો. ચરિત૦ ૫. સાંસારિક સુખ For Private And Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૩૯ : ભગવે જે, સુણે અચરજ હવે તેણી વાર જે; સુધર્મા ઈદ્ર તિહાં કણે જે, જે અવધિતણે અનુસાર જે. ચરિત. ૬. ચરમ જિણેશર ઉપના જે, દેખી હરખ્યો ઈદ્ર મહારાજ જે; સાત આઠ પગ સાહસે જઈ જે, ઈમ વંદન કરી શુભ સાજ જે. ચરિત. ૭. શકસ્તવ વિધિશું કરી , ફરી બેઠો સિંહાસન જામ જે; મન વિમાસણમાં પડયો જે, ચિત્ત ચિંતવે સુરપતિ તામ જે. ચરિત. ૮. જિન ચકી હરિ રામ તે જે, અંતપંત માહણકળે જોય જે; આવ્યા નહિ નહિં આવશે જે, એ તે ઉગ્ર ભાગ રાજકુળ હોય છે. ચરિત૮ ૯ અંતિમ જિનેશ્વર આવીયા જે, એ તે માહણુકુળમાં જોય જે; એ તે અરાભૂત છે થયું જે, હુંડા અવસર્પિણું તેણે હોય જે. ચરિત. ૧૦. કાળ અનંતે જાતે થકે જે, એહવા દશ અછરા થાય છે; ઈશું અવસર્પિણમાં થયા છે, તે કહેજે ચિત્ત લાય જે. ચરિત૭ ૧૧. ગભહરણ ઉપસર્ગના જે, મૂળ રૂપે આવ્યા રવિ ચંદ્ર જે; નિષ્ફળ દેશના જે થઇ જે, ગયા સોધમેં ચમક જે. ચરિત ૧૨. એ શ્રી વીરના વારમાં જે, કૃણ અમરકંકા ગયા જાણ જે; નેમિનાથને વારે સહી , સ્ત્રી તીરથ મલિ ગુણખાણ જે. ચરિત૧૩. એક સે આઠ સિદ્ધયા ઋષભના જે, વારે સુવિધિને અસંચમી જે; શીતળનાથ વારે થઇ જે, કુળ હરિવંશની ઉત્પત્તિ For Private And Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૪૦ : છે. ચરિત) ૧૪. અમે વિચાર કરી ઇદલો જે, પ્રભુ નીચ કુળે અવતાર જે; તેહને કારણુ શું અછે જે, ઇમ ચિંતવી હૃદય મેઝાર જે. ચરિત) ૧૫. ઢાળ બીજી ( આસો માસે શરદ પૂનમની રાત જે–એ દેશી ) ભવ મોટા કહીએ પ્રભુના સત્તાવીશ જે, મરિચી ત્રિદંડો તેમાંહિ ત્રીજે ભવે રે ; તિહાં ભરત ચકીશ્વર વાદે આવી જાય છે, કુળને મદ કરી નીચ ગેત્ર બાંધ્યો તેહરે જે. ૧ એ તે માહણકુળમાં આવ્યા જિનવર દેવ જે, અતિ અણુજુગતું થાય થયું થાશે નહીં રે જે જે જિનવર ચકી નીચ કુળમાંહે જે, છે માહરે આચાર ધરું ઉત્તમ કુળે સહી રે જે. ૨ મ ચિંતી તેચો હરિણગમેથી દેવ જે, કહે માહણુકડે જઈને એ કારજ કરો રે ; છે દેવાનંદાની કુખે ચરમ જિણુંદ જે, હર્ષ ધરીને પ્રભુને તિહાંથી સંહરે રે જે. ૩ નયર ક્ષત્રિય કુંડ રાય સિદારથ ગેહ જે, ત્રિશલા રાણું તેહની છે રૂપે ભલી રે ; તસ કુખે જઈ સંક્રમા પ્રભુને આજ જે, ત્રિશલાનો જે ગર્ભ અછે તે માહણુકડે રે જે. ૪ જિમ ઈકે કહ્યું તિમ કીધું તતખણ તેણે જે, ખ્યાશી રાતને અંતરે પ્રભુ સંહર્યો રે ; For Private And Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૪૧ : માહણી સુપના જાણે ત્રિશલા હરીને લીધે જે, ત્રિશલા દેખી ચાદ સુપન મનમાં ધૈર્યા રે જો. પ ગજ વૃષભ અને સિંહ લક્ષ્મી ફૂલની માળ જો, ચંદા સૂરજ ધ્વજ કુંભ પદ્મ સરાવરી રે ; સાગર ને દેવવમાન જ રત્નની રાશ જે, ચોદમે સુપને દેખી અગ્નિ મનેાહરા રે જો. ૬ શુભ સુપના દેખી હરખી ત્રિશલા નાર જો, પ્રભાતે ઊઠીને પિયુ આગળ કહે રે જો; તે સાંભળી દિલમાં રાય સિદ્દારથ તેહ જે, સુપનપાઠકા તેડીને પૂછે ફળ સહી રે જો. તુમ હારશે રાય અરથ ને સુત સુખભાગ ો, સુણી ત્રિશલાદેવી સુખે ગર્ભ પાષણ કરે રે જો; તવ માતાહેતે પ્રભુજી રહ્યા સલીન એ, તે જાણીને ત્રિશલા દુઃખ દિલમાં ધરે રે જો. ૮ મે' કીધા પાપ અઘાર ભવાભવ જેડ ને, દૈવ અટારા દ્વેષી દેખી નવ શકે રેજો, સુજ ગ હર્યા જે કિમ પાસું હવે તેહ જો ?, રાંતણે ઘર રત્નચિંતામણિ કેમ ટકે રે જો? ૯ પ્રભુજીએ જાણી તતખીણુ દુઃખની વાત જો, માહ વિડંબન જાલિમ જગમાં જે લહું રે જો; સુજ દીઠા વિષ્ણુ પણ એવડા લાગે માહ ો, નજરે બાંધ્યા પ્રેમનું કારણ શું કહું રે જો. ૧૦ પ્રભુજીએ ગર્ભથી અભિગ્રહ લીધા તેહ ો, માતપતા જીવતા સંજમ લેશુ નહીં રે જો; For Private And Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : ૧૪૨ : એમ કા લાવી તુરત હલાવ્યુ અંગ ો, માતાને મન ઉપન્યા હષ ઘણા સહી રે જો. ૧૧ અહા ભાગ્ય અમારું જાગ્યુ. સહીયર આજ જો, ગર્ભ અમારા હાલ્યા સહુ ચિંતા ગઇ રે જો; એમ સુખભર રહેતા પૂરણ હુવા નવ માસ જો, તે ઉપર વળી સાડીસાત ચણી થઇ રે જો. ૧૨ તવ ચૈત્રતણી દિ તેરસ ઉત્તરા નક્ષત્ર જો, જન્મ્યા શ્રી જિનવર હુઇ વધામણી રે જો; સહુ ધરણી વિકસી જગમાં થયા પ્રકાશ જો, સુધમ પતિ ધરી વર્ષ વૃષ્ટિ કરે સાવનતણી રે જો. ૧૩ ઢાળ ત્રીજી ( માહરી સહી ર્ સમાણીએ દેશી ) Acharya Shri Kailassagarsuri Gyanmandir જન્મ સમય શ્રી વીરને જાણી, આવી છપ્પન કુમારી રે, જગજીવન જિનજી; જન્મ મહાત્સવ કરી ગીત જ ગાવે, પ્રભુજીની જાઉં બલિહારી રે. જન્મ ૧ તતખીણુ ઇંદ્ર સિંહાસન હાલ્યુ, સુધાષા ઘંટા વગડાવે રે, જગજીવન જિનજી; મળીઆ કેડ સુરાસુર દેવા, મેરુ પર્વત આવે રે. ઈંદ્રપંચ રૂપે પ્રભુજીને, For Private And Personal Use Only જન્મર સુરગિરિ ઉપર લાવેરે; જગજીવન૦ Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૪૩: યત્ન કરી હિયડામાં રાખે, પ્રભુજીને શિશ નમાવે રે. જન્મ ૩ એક કોડ સાઠ લાખ કળશા, નિર્મળ નીરે ભરિયા રે; જગજીવન, નાનું બાળક એ કિમ સહશે ?, ઇદ્ર સંશય ધરિયા રે. જન્મ. ૪ અતુલબળી જિન અવધે જોઈ, મેરુ અંગુઠે ચાં રે; જગજીવન પૃથ્વી હાલકલોલ થઈ તવ, ધરણીધર તિહાં કંપે રે. જન્મ૫ જિનનું બળ દેખીને સુરપતિ, - ભક્તિ કરીને ખમા રે; જગજીવન ચાર વૃષભના રૂપ ધરીને, જિનવરને નવરાવે રે. અમૃત અંગુઠે થાપીને, માતા પાસે મેલે રે, જગજીવન દેવ સહુ નંદીશર જાયે, ભવના પાતિક ઠેલે રે, જન્મ- ૭ હવે પ્રભાતે સિદ્ધારથ રાજા, અતિઘણું ઓચ્છવ મંડાવે રે, જગજીવન ચકલે ચકલે નાચ કરાવે, જગતના દાણુ છોડાવે રે. જન્મ ૮ બારમે દિવસે સ્વજન સંતેલી, નામ દીધું વર્ધમાન રે; જગજીવન For Private And Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : ૨૪૪ : અનુક્રમે વધતાં આઠ વરસના, હુઆ શ્રી ભગવાન રે, એક દિન પ્રભુજી રમવા ચાલ્યા, તેલ તેવડા સંગાતી રે; જગજીવન॰ ઇંદ્રમુખે પ્રશંસા નિસુણી, આવ્યા સુર મિથ્યાતી રે. પન્નગરૂપે ઝાડે વળગ્યું, Acharya Shri Kailassagarsuri Gyanmandir માપિતા સ્વગ પામે રે, ભાઇના આગ્રહ વિશેષ જાણી, પ્રભુજીએ નાખ્યેા ઝાલી રે, જગજીવન તાડ સમાન વળી રૂપ જ કીધું, સુઢીએ નાખ્યા. ઉછાળી રે. ચરણે નમીને ખમાવે તે સુર, નામ ધરે મહાવીર રે; જગજીવન૦ જેહવા તુમને ઇંદ્રે વખાણ્યા, તેવા છે. પ્રભુ ધીર રે. માત-પિતા નિશાળે ભણવા, મૂકે બાળક જાણી રે; જગજીવન૦ ઇંદ્ર આવ્યા તિહાં પ્રશ્ન જ પૂછે, જન્મ જન્મ૦ ૧૦ For Private And Personal Use Only પ્રભુ કહે અર્થ વખાણી રે. ચાવન વય જાણી પ્રભુ પરણ્યા, નારી જશેાદા નામે રે; જગજીવન॰ અઠાવીશ વરસે પ્રભુજીના, જન્મ૦ ૧૧ જન્મ૦ ૧૨ જન્મ૦ ૧૩ જન્મ૦ ૧૪ દાય વરસ ઘરાસી રે; જગજીવન Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૪૫ : તેહવે લાકાંતિક સુર એલે, પ્રભુ કહેા ધર્મ પ્રકાશી રે. ઢાળ ચેાથી For Private And Personal Use Only જન્મ૦ ૧૫ (થારે માથે પચરંગી વણુ સાનારા છેગàા, મારુજી !–એ દેશી ) પ્રભુ આપે વરસીદાન ભલુ રવિ ઊગતે, જિનવરજી, એક કાડીને આઠ લાખ સાનૈયા દિન પ્રતે, જિનવ૨૭; માગશર શુદ દશમી ઉત્તરાનેગે મન ધરી, જિનવરજી, ભાઇની અનુમતિ માગીને દીક્ષા વરી, જિનવર૭. ૧. તે દિવસથકી ચાનાણી પ્રભુજી થયા, જિનવરજી,સાધિકએક વરસ ચીવર ધારી પ્રભુ રહ્યા, જિનવરજી; પછે દીધું બ્રાહ્મણને બે વાર ખડ ખડે કરી, જિનવરજી, પ્રભુ વિહાર કરે એકાકી અભિગ્રહ ચિત્ત ધરી, જિનવરજી. ૨. સાડાબાર વરસમાં ધાર પરીષહ જે સહ્યા, જિનવરજી, શૂળપાણી ને સંગમ દેવ ગોશાળાના કહ્યા, જિનવરજી; ચંડકોશી ને ગાવાળે ખીર રાંધી પગ ઉપરે, જિનવરજી, કાને ખીલા ખાડયા તે દુષ્ટ સહુ પ્રભુ ઉર્દૂ, જિનવરજી, ૩. લઇ અડદના બાકુલા ચંદનબાળા તારીયા, જિનવ૨૭, પ્રભુ પરઉપકારી સુખદુઃખમાં ધારીયા, જિનવરજી; છ માસી એ ને નવ ચામાસી કહીએ રે, જિનવર્લ્ડ, અઢી માસ તીન માસ દાઢ માસ એ એ એ લહીએ રે, જિનવરજી. ૪. ખટ કીધા એ એ માસ પ્રભુ સાહામણા, જિનર્જી, બાર માસ ને પક્ષ Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૪૬: બહોતેર રળીયામણું, જિનવરજી; છઠ્ઠ બાઁ એગણુક ત્રીશ બાર અઠ્ઠમ વખાણુએ, જિનવરજી, ભદ્રાદિક પ્રતિમા દિન એ ચ દશ જાણીએ, જિનવરજી. ૫. સાડાબાર વરસે તપ કીધે વિષ્ણુ પાણુએ, જિનવરજી, પારણું ત્રણશે ઓગણપચાસ તે જાણીએ, જિનવરજી; તવ કર્મ ખપાવી ધ્યાન શુકલ મન ધ્યાવતા, જિનવરજી, વૈશાખ શુદિ દશમી ઉત્તરાજેગે સેહાવતા, જિનવરજી. ૬. શાળ વૃક્ષ તળે પામ્યા કેવળનાણું રે, જિનવરજી, કાલોતણું પ્રકાશી થયા પ્રભુ જાણું રે, જિનવરજી; ઈદ્રિભૂતિ પ્રમુખ પ્રતિબોધી ગણધર કીધ રે, જિનવરજી, સંઘ થાપના કરીને ધર્મની દેશના દીધ રે, જિનવરજી. ૭. ચાદ સહસ ભલા અણુગાર પ્રભુને શોભતા, જિનવરજી, વળી સાધ્વી સહસ છત્રીશ કહી નિર્લોભતા, જિનવરજી; ઓગણસાઠ સહસ એક લાખ તે શ્રાવક સંપદા, જિનવરજી, તીન લાખ ને સહસ અઢાર તે શ્રાવિકા સંપદા, જિનવરજી. ૮. ચોદ પૂરવધારી તીનશે સંખ્યા જાણુએ, જિનવર, તેરશે એહીનાણું સાતશે કેવળ વખાણીએ, જિનવરજી; લબ્ધિધારી સાતશે વિપુલમતિ વળી પાંચશે, જિનવરજી, વળી ચારોં વાદી તે પ્રભુજી પાસે વસે, જિનવરજી. ૯. શિષ્ય સાતશે ને વળી ચૌદશે સાદવી સિદ્ધ થયા, જિનવરજી, એ પ્રભુજીને પરિવાર કહેતાં મન For Private And Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૪૭ : અહગદ્યા, જિનવરજી, પ્રભુજીએ ત્રીશ વરસ ઘરવાસે ભાગવ્યા, જિનવરજી, છદ્મસ્થપણામાં આર વરસ તે ોગવ્યા, જિનવરજી, ૧૦, ત્રીશ વરસ કેવળ એ તાલીશ વરસ સંજમપણું, જિનવરજી, સપૂર્ણ મહેાંતેર વરસ આયુ શ્રી વીરતણું, જિનવર૭; દીવાળી દિવસે સ્વાતિ નક્ષત્ર સાહ'કરુ, જિનવર્જી, મધ્યરાત્રે મુગતિ પહેાતા પ્રભુજી મનેાહરુ, જિનવરજી, ૧૧. એ પાંચ કલ્યાણુક ચાવીશમા જિનવરતણા, જિનવરજી, તે ભણતા ગુણતાં હર્ષ હાચે મનમાં ઘણા, જિનવર; જિનશાસનનાયક ત્રિશલાસુત ચિત્તરજણા, જિનવરજી, ભત્રિયણને શિવસુખકારી ભવભયભંજણા, જિનવરજી. ૧૨. કળશ જય વીર જિનવર સંઘ સુખકર છુછ્યા જિન ઉલટ ધરી, સંવત સત્તર એક્યાશીએ (૧૯૮૧) સુરત ચામાસું કરી; શ્રી સહજસુંદરતણા સેવક ભતિશું એણી પરે કહે, પ્રભુશું પૂરણ પ્રેમ પામી નિત્ય લાભ વંછિત લહે ૧૩. શ્રી મહાવીરસ્વામીનું ચાઢાળીયું ખીજું સિદ્ધાર્થ કુળ ઉપના, ત્રિશલાદે થારી માતજી; થે' વરસીદાન દેઇ કરી, સંજમ લીધા જગનાથજી. થે મન મેાથો મહાવીરજી-આંકણી. ૧ થારી કંચનવરણી છે. કાયજી, નયણુ નિામે For Private And Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૪૮ : નિરખતાંજી મારી દીઠડે જાય ભૂખજી, મેં મન, ૨. આપે એક્લા સંજમ આદ, થાને ઉપજયું ચેાથું જ્ઞાનજી શેં ઉત્કૃષ્ટતપ આદર્યો, ધરતાં નિર્મળ ધ્યાનજી. થે મન ૩. ઉગ્ર વિહાર આદર્યો, કદી વાસ કિયે વનવાસજી; કદી વાસ વસ્તીમેં વસી રહ્યા, ન રહ્યા એક ઠેકાણે ચોમાસજી. થે મન ૪. પ્રભુ પહેલે ચોમાસે થૈ કી, અOીગામ મેઝાર; દુજે વાણુંજગામમેં પાયાનગરી ચંપામેં સારજી. થે મન પ. પાંચ પૃષચંપાએ કીયા, વિશાળા નગરીમાં તીનજી; રાજગૃહીમાં ચઉદ કીયા, નાલંદે પાડે લયલીન છે. થે મન. ૬. છ માસા મિથિલા કીયા, ભદ્રિકા નગરીમાં દેયજી; એક િરે આયંભિકો, એક નગરી સાવસ્થીપિણ હેયજી. ચૅ મનહ૭.એક અનારજ દેશમાં, અપાપાનગરીમાં એક જાણજી; એક કિયે પાવાપુરી મળે, જિહાં પહેતા પ્રભુ નિરવાણુજી. થેં મન૦ ૮. હસ્તિપાળ રાજા ઈમવિનવે,હું થારા ચરણ દાસજી; એક મોટી શાળા મારે સૂઝતી, આપ કરેને તિહાં ચોમાસજી. થેં મન૦૯ ચાર ચોમાસા શહેરમાં, દાખ્યા દેશ નગરરાં નામજી; એક અનારજ દેશમાં, એમ સર્વ ચોમાસે ગામજી. મન, ૧૦. પ્રભુ ગામ નગર પુર વિચરતાં, જ્યાં ભવ્યજીવાર ભાગજી; મારગ બતાવ્યો જ મોક્ષને, કર્યો ઉપગાર અથાગજી. મેં મન. ૧૧. સાડાબારા વરસાં લગે, ઉપર આ માસ; For Private And Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૪૯ : છવાસ્થ રહ્યા પ્રભુ એટલા, પછી લિયે કેવળજ્ઞાન પ્રકાશજી.મેં મન. ૧૨. વરસ બેચાલીશાં લગે, પાળ્યું સંજમ સધીરજી; ત્રીશ વરસ ઘરમાં રહ્યા, મોક્ષદાયક મહાવીરજી. મેં મન. ૧૩. પ્રભુ પાવાપુરીમાં પધારીયા, નરનારી હુઆ ઉ૯લાસજી;ત્રષિ રામચંદજી. ઇમ વિનવે, હું આજે પ્રભુજીને પાસજી. ચૅ મન૧૪. સંવત (૧૯૩૯) અઢાર ઓગણચાલીશમાં, નાગર શહેર ચેમાસ; પૂજ્ય જેમલજીરા પસાયથી, એહ કિ અરદાસજી. થેં મન. ૧૫. ઢાળ બીજી શાસનનાયક વીર જિણુંદ, તીર્થનાથ જાણે પુનમચંદ; ચરણે લાગે ચોસઠ ઇદ્ર, સેવા કરે સુર નરને વૃંદ. મેં અબકે ચોમાસે સામીજી! અઠે કરે છે, મેં ચરમ માસે સામીજી! અઠે કરાજી, અઠે કરે, અઠે કરે છે, થે પાવાપુરી સુપાએ આવવા મતિ ધરજી. થેં ૨ હસ્તિપાળ રાજા વિનવે કર જોડ, પૂરો પ્રભુજી ! મારા મનડાની કેડ; શિશ નમાવી ઊભે જોડી હાથ, મેં કરુણાસાગર વાછકૃપાજી નાથ. થે અબકેટ ૩ For Private And Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૫૯: રાય ને રાણી વિનવે રાજલેગ, મારે પુજોગે મળિયા સેવારા સંજોગ; માને મનવંછિત સહુ મળીયા કાજ, થેં મયા કરે સામે જઉ જિનરાજ. હેં અબકે ૪ શ્રાવક-શ્રાવિકા કેઇ નર-નાર, મળી મળી વિનતિ કરે વારેવાર; પાવાપુરીમાં પધારીયા શ્રી વીતરાગ, પ્રગટી પુન્યાઇ મારા મોટાજી ભાગ હૈં અબકે ૫ વળી હસ્તિપાળ રાજા વિનવે ભૂપાળ, પ્રભુજી મેં છા છ દીનદયાળ; સુઝતી મારી એક મોટી જી શાળ, હવે લાભ દિયે પ્રભુ વર્ષાને કાળ. અબ૦૬ માની વિનતિ પ્રભુજી રહ્યા ચેમાસ, પાવાપુરીમાં હુએ હર્ષ ઉલ્લાસ, ગાતમ ગણધર ગુરાજીરે પાસ, જ્ઞાનરે નિશદિન કરે અભ્યાસ. ચૅ અબ૦૭ સાધ અનેક રહ્યા કરજેડ, સેવા કરે સદા હેડાછ હેડ; ચૌદ હજાર ચેલા રતનારી ચાલ, જેણે દીક્ષા લઈ છેડયા હજજાળ. ચેં અબકે૦૮ બડી ચેલી ચંદનબાળાજી જાણ, હુઈ કુમરી મહાસતી ચતુર સુજાણ; ત્યારી માળા છત્રીસ હજાર, સંઘ માવડી સાધવી શિરદાર, હૈં અબકે૦૯ For Private And Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૫૧ : ચારા હિ સંઘ નિત સેવા કરે, પ્રભુજીને પેખતા અંખીયાજી રે; નવ મલ્લિ નવ લચ્છીજી રાય, થારા દરિશણકેરા ચિતમાંજી ચ્હાય. થે’અકા૦૧૦ સંઘ-સંઘમાં રે હુઇ રંગરની, પુન્યોગે પ્રભુજીરી સેવા મળી; ઋષિ રાયચંદ વિનવે જોડી હાથ, માને કૃપા કીજે કરુણા કીજેનાથ. થે' અબકા૦૧૧ શહેર નાગારમાં ચિાજી ચામાસ, પ્રભુ માને દીજીએ મુતરા વાસ; હું સેવક તુમે સાહેબ સામ, અવર દેવાળું નહીં રે મારે કામ. થે' અબક૦૧૨ ઢાળ ત્રીજી શાસનનાયક શ્રી મહાવીર, તીરથનાથ ત્રિભુવન ધણી; પાવાપુરીમાં કિયા ચરમ ચામાસ, હુંઈ માક્ષદાયક ચરમ તણી. ગાતમને મેલ દીયા શ્રી મહાવીર, દેવશર્માને પ્રતિમાધવા, ઉત્તરાધ્યયનનાં છત્રીશ અધ્યયન, કાર્તિક દિ અમાવાસ્યાએ કહ્યા; એક સા ને દેશ અધ્યયન, વળી સૂત્ર વિપાકતા લડ્યા. પ્રતમને૦૨ For Private And Personal Use Only આંકણી. ૧ Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૫૨ : પેાસા કીના મહાવીરજી રે પાસ, દેશ અહારરા રાયા; નવ મલ્લિ નવ લચ્છી રાય, વીરા ભક્ત માયા. પ્રભુ શાસણા શિરદાર, સવા સંઘને સતાષતા; સાળ પહાર લગે દેશના દીધ, પછી વીર બિરાજ્યા મેાક્ષમાં, તીન વરસ સાડાઆઠે માસ, ચેાથા આરાના બાકી ત્યા; દિન દાયતણેા થાર, કસ ખપાવી સુતે ગયા. ઇંદ્ર આવ્યાછ ચિત્ત ઉદાર, દેવ દેવીયાં રે સામે; જાણુ કે જગમંગળ ગરહી શ્વેત, અમાવાસ્યારી રાતમે. સુગતે પહેાતા પ્રભુ એકાકી એક, સાતશે' સિધ્યા રાજા કેવળી; ચદશે સાધવીઆ હુઇ સિદ્ધ, હું સહુને વંદું મન લી. પ્રભુ ત્રીશ વરસ રહ્યા ઘરવાસ, ખ્યાલીશ વરસ સજમ પાલીયા; પ્રભુ જગતારણ શ્રી જગદીશ, યા મારગ ઉજવાળીયા. For Private And Personal Use Only ગાતમને૦૩ ગીતમનેજ ગાતમને૦૫ ગાતમને૬ ગીતમને૦૭ ગૌતમને૮ Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૫૩ : આવે હે દેવ દેવી ને દ્ધ, નિવણ મહોચ્છવ ક્યિો; અરિહંત થારે પડયો વિગ, સુર નરને ભર્યો હિય. ગૌતમને સાધુ-સાધ્વીઓ કરતાં શાચ, શ્રાવક-શ્રાવિકા પણ ઘણે; ભરતખેતરમાં પડયો વિજોગ, આજ પછી અરિહંતાણે. ગૌતમને૦૧૦ પછી પાટે બેઠા સુધર્માજી સ્વામ, બીરૂ સંઘ ચરણ સેવતાં; જાસ પાળતાં અખંડ આણુ, સેવ કરે દેવી ને દેવતા. ગતમને૦૧૧ મુગતગઢમાં ગયા શ્રી મહાવીર, પ્રભુ સુખ પામ્યા છે શાશ્વતા; કષિ રાયચંદજી ભણે એમ, મારે અરિહંત વચનારી આપતા. ગૌતમને૦૧૨ ઢાળ ચોથી શ્રી મહાવીર હુઆ નિરવાણું, ગૌતમસ્વામીએ વાત જાણું; ગુરાજી! મેં માને ગેડે ન રાખે, માને મુગતિ જાણુ મારગ ન દાખે. ગુરાછા ૧ ૧૭ For Private And Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૫૪ : હું સઘળા પહેલા હુઆ થારા ચેલા, ચે' ઇણ વેળા આઘા કિમ મેળ્યેા ગાતમ૦ પ્રભુ તુમ ચરણે મારા ચિત્ત લાગે, પિણુ થેં તા સુને મેલ દીએ આધા. ગુરૉજી! ૨ સુને દરશણુ આપરા લાગત પ્યારા, આપ પહુતા નિર્વાણ મુને મેલ દીએ ન્યારી; ગીતમ૦ આપને માથું અંતર રાખ્યું, પિણુ થેં મારા મનરા દર્દ ન દાખ્યા. ગુરાંજી! ૩ હું કાંઈ આડા રહી ન ઝાલતા પલા, પિણુ સાહેબ કામ કિયા થૈ. ભલા, ગાતમ૦ હું થાને અંતરાય ન દેતા, કાંઇ સાખમાં લઇ જવા વચન ન લેતા. ગુરાંજી! ૪ દુસકડાઈ ન કરતા કાંઇ, ગાતમ૦ થારે સાથમેં હું મેખમાં આઇ; હવે હું.. પૂછા કરશ કાણુ આગે ?, પ્રભુ! મારા તા મન એક થાશુંજ લાગે. ગુરાંજી! પ મારા સાંસા કહા કુણુજી ટાળે, આપ વિના પાખ‘ડીયારા મદ કુણુ ગાળે? ગાતમ હું તે ચાદપૂર્વી ને ચનાણી, પિણુ માહની કમ લપેટચો આણી. ગુરાંછા ૬ એસા ગાતમસ્વામી ક્રિયા વિલાપાત, માહિનીરી કાંઇ અચરજ વાત; ગાતમ૦ For Private And Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૫૫ : હવે માહિની કર્મ દરે ટાળે, ગતમસ્વામી સુરત સંભાળે. ગુરાંજી! ૭ વીતરાગ રાગ ને દ્વેષ શું જીત્યા, - હવે મારે ચિત્તમાં આઇ ગઈ ચિંતા; ગાતમા તિણ વેળા નિરમળ ધ્યાન થાયે, કેવળજ્ઞાન ગૈાતમસ્વામી પાયો. ગુરાંજી! ૮ બાર વરસ રહ્યા કેવળનાણું, વાત જમ્મુ કાંઈ ન રહી છાની; વીતરાગટ ગૌતમ પિકિ મુગતિમાં વાસે, સંસારી કાંઈ બાજી તમાશે. ગુરાંજી! ૯ જીણ રાતે મુગતે ગયા વર્ધમાન, ઈદ્રભૂતિને ઉપજે કેવળજ્ઞાન; વીતરાગટ તિણ દિનથી વાજી દીવાળી, માટે દિન ને મંગળમાન. ગુરાંજી ! ૧૦ શ્રી દેવચંદ્રજીકૃત શ્રી સીમંધરસ્વામીની વિનંતિ પ્રભુ નાથ તું રિલેકને, પ્રત્યક્ષ ત્રિભુવન ભાણ સર્વજ્ઞ સર્વદશી તુમે, તમે શુદ્ધ સુખની ખાણું. જિનાજી ! વિનતિ છે એક એ ૧ પ્રભુ જીવ જીવન ભવ્યના, પ્રભુ મુજ જીવનપ્રાણુ તાહરે દરિશણે સુખ લહું, તુંહિ જગત સ્થિતિ જાણુ માજિના ૨ તુજ વિના હું ચઉ ગતિ ભમે, ધર્યા વેષ અનેકનિજ For Private And Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૫૬ : ભાવને પરભાવને, જાણે નહિ સુવિવેકાજિનારા ધન્ય તેહ જે નિત્ય પ્રહસમે, દેખે શ્રી જિનસુખ ચંદ; તુજ વાણી અમૃતરસ લહે, પામે તે પરમાનંદ જિનજી જ છે. એક વચન શ્રી જિનરાજનું, નય ગમ ભંગ પ્રધાન; જે સુણે રુચિથી તે લહે, નિજ તત્વસિદ્ધિ અમાન | જિન છે ૫ છે જે જે ક્ષેત્રે વિચરે નાથજી, તે ક્ષેત્ર અતિ સુપસF; તુજ વિણ જે ક્ષણ જાય છે, તે માનીએ અયસ્થ છે જિનછ ૬ | શ્રી વીતરાગ દરિશણ વિના, વીત્યે જે કાળ અતીત; તે અફળ મિચ્છા દુક્કડું, તિવિહં તિવિહંની રીત | જિન) | ૭ પ્રભુ વાત મુજ મનની સહુ, જાણે તમે જગનાથ; થિર ભાવ જે તુમ લહું તે, મીલે શિવપુર સાથ જિનજી ( ૮ પ્રભુ મીલે હું સ્થિરતા લહું, તુજ વિરહે ચંચળ ભાવ: એક વાર જે તન્મય રમું તો, કરું અચળ સ્વભાવ છે જિનછ ૯ પ્રભુ અચ્છા ક્ષેત્ર વિદેહમાં, હું રહું ભરત મઝાર; તે પણ પ્રભુના ગુણ વિષે, રાખું સ્વ ચેતન સારો જિન ૧૦ | જે ક્ષેત્રભેદ, ટળે પ્રભુ તો, સરે સઘળાં કાજ; સન્મુખ ભાવ અભેદતા, કરી વરું આતમરાજ જિનછ ૧૧પરપંઠે બહાં જેહની, એવડી જે છે મામ; હાજરહજુર જે મીલે તે, નીપજે તે કેટલું કામ છે જિન ૧૨ હું ઇદ ચંદનરિંદનું, પદ ન માગું તિલમાત્ર; માગું છું For Private And Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૫૭ : સુર્જ મનથકી, નવિ વિસરા ક્ષણમાત્ર ૫ જિનજી।૧૩। જો પૂરણ સિદ્ધ સ્વભાવની, નવ કરી શકું નિજ સ્ક્રૂ; તેા ચરણ શરણ તુમારડાં, એડ઼ી જ મુજ નનધ. ॥ જિનજી। ૧૪ । માહરી પૂર્વ વિરાધના, જોગે પડચા એ ભેદ; વસ્તુ ધમ વિચારતાં, તુજ મુજ નહિ છે ભેદા જિનજી। ૧૫ ।। પ્રભુ ધ્યાન રંગ અભેદથી, કરી આત્મભાવ અભેદ; છૂંદી વિભાવ અનાદિના, અનુભવું સ્વસ વેગ ાજિના૧૬ વિનવું અનુભવ મિત્રને, તુ' મ કરીશ પર રસ ચાહ; મુદ્દાતમ રસર’ગી થઇ, કરી પૂર્ણ શક્તિ અય્યાહ જિનજી ! ૧૭૫ જિનરાજ સીમંધર પ્રભુ, તેં લહ્યો કારણ થુ; હવે આત્મસિદ્ધિ નીપાવવી, શી ઢીલ કરવી મુદ્ ? । જિનજી ૫ ૧૮ ॥ કારણ કારસિદ્ધિના, કરવા ઘટે ન વિલબ; સાધવી પૂર્ણાનંદતા, નિજતા અવિલંબાજિના ૫ ૧૯।। નિજ શકતે પ્રભુગુણમાં રમે, તે કરે પરમાનંદ; ગુણીગુણ ભાવ અભેદથી, પીજીએ શમ મક૨૬૫ જિનજી ! ૨૦ પ્રભુ સિદ્ મુદ્દે મહાદયી, યાને થઇ લયલીન, નિજ દેવચંદ્ર પદ આદરે, નિત્યાત્મ રસસુખ પીન । જિનજી॥ ૨૧ " For Private And Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ હરિયાળીઓ દૂધ, હરિયાલી ૧ વરસે કાંબલ ભીંજે પાણું–કાંબલી કહેતાં ઇદ્રિય વરસે, અને પાણી કહેતાં જીવ કમે ભારે થાય છે એટલે ઇંદ્રિયરૂપ કાંબલ વરસતાં જીવરૂપ પ્રાણું કર્મ જળથી ભીંજાય છે. માછલીએ બગ લીધે તાણું–માછલી તે લોભ અને બગલે તે જીવ, તેને લેભે સંસારમાં તાણું લીધું છે. ઊડે રે આંબા કોયલ મારી—ઊડે કહેતાં સાવધાન થાય, આંબે કહેતાં જીવ, કોયલ કહેતાં તૃષ્ણ, મેરી કહેતાં વિસ્તરી. કલિય સીંચતાં ફલીય બીજેરી લા–કલીય કહેતાં - માયારૂપી કળીને સીંચતાં લેભરૂપ બીજોરું વૃક્ષ ફ એટલે વા . ઢાંકણીએ કુંભારજ ઘડીઓ–ઢાંકણ કહેતાં માયા કહીએ, તે માયાએ કુંભાર તે જીવતેને ઘડ્યો-સંસારમાં ભમાડ્યો. લગડા ઉપર ગહ ચા –લગડે કહેતાં રાગ-દ્વેષ અભિમાન તે ઉપર ગર્દભરૂપ જીવ ચઢ્યો. નિશા ધવે ઓઢણુ રેવે–નિશા કહેતાં કાયા, ધોવાણી એટલે જરા આવી તે જોઈ ઓઢણું તે જીવ રોવે એટલે ખેદ પામે છે. For Private And Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૫: કરો બેઠે કેતુક જોવે રા–સકો કહેતાં સઘળું કુટુંબ બેડું બેડું વિનેદ જુએ છે પણ સહાય કરી શકતા નથી તેમ જાણવું. આગ બળે અંગીઠી તાપે કે ધરૂપી અગ્નિ તે બળે, અને અંગીઠી તે શરીર તાપે કહેતાં ઉત્તાપ પામે છે. વિશ્વાનલ બેઠે ટાઢે પે–વિશ્વાનળ તે કામાગ્નિ, તેની પાસે વિષયતૃષ્ણાથી ધ્રુજતે જવ બેઠે છે. ટાઢને વિષયતૃષ્ણારૂપ જાણવી. ખીલ દુઝે ને ભેંશ વીલોએ—ખલો તે જીવ પુણ્ય કરીને દુઝે, તેના વડે ભેંશ તે કાયા વીલોએ કહેતાં સુખ ભોગવે. મીની બેઠી માખણું તાપે ૩મીની તે માયા ને માખણ તે છવ, તેને તાપે તે સંસાર સમુદ્રમાં રોલાવે. વહુ વીઆઈ સામુ જાઈ–વહુ તે કુમતિ, વીઆઈ તે વ્યાપી તેણે ચિંતારૂપી સાસુ ઉપાઈ-નીપજાવી. લહુડે દેવરે માત નીપાઈ-લડે દેવરે તે હળવા કર્મોરૂપ દિયરે માતા કહેતાં સુમતિ નીપજાવી. લઘુકમીએ સુમતિ માતા ઉત્પન્ન કરી. સસરે સૂતે વહુ હળ–સસરે તે જીવ, સૂતે તે પ્રમાદમાં પડયો, તિહાં વહુ તે સુમતિ છવને હીંડળે છે. હાલે હાલે સે ભાવી બેલે કા–તે એમ કહે છે કે હાલે હાલે એટલે ઉદ્યમ કરે; ઉદ્યમ કરે, કાળ ટુકડો આવે છે. સરેવર ઉપર ચડી બીલાઈ–સરોવર કહેતાં શરીરની ઉપર ચઢી કહેતાં વ્યાપી, બીલાઈ કહેતાં જરા. For Private And Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બંભણુ ઘરે ચંડાલણી જાઈ–બંભણ કહેતાં જ્ઞાનવંત જીવ, એહને ઘરે ચંડાલી તે કદાગ્રહતા ઉપજાવે છે. જ્ઞાનવંત જીવને ત્યાં કદાગ્રહરૂપ ચંડાલી ઉત્પન્ન થઈ છે. કીડી સૂતી પોલી ન મા–કીધ તે માયા તે સૂતી કહેતાં વિસ્તાર પામી છે તે પિલી કહેતાં કાયા તેની અંદર સમાતી નથી, ઘણી વિસ્તરી ગઈ છે. ઉં. વહી પરનાળે જાવે પા–ઉટ તે લેભ, વ્યાપા રાદિક પાપ તે પરનાળે વહી જાય છે. કરી દુઝી ભેંશ વહુકે–ડોકરી તે ચિંતા દુઝે છે ત્યારે ભેંશ કહેતાં કાયા તે વસુકે છે–સુકાય છે. શેર ઘેરે ને તલાર બાંધી મૂકે–ચોર તે મન ચોરા કરે છે, પાપ કરે છે અને તલાર કહેતાં કેટવાળરૂપ શરીરને સ્વામી તે બંધનપણું પામે છે. એ હરિઆલી જે નર જાણે–એ હરિઆલીને અર્થ કોઈ ચતુર હોય તે જાણે. મૂરખ કવિ દેપાળ વખાણે –તે મૂખ હોય તે પણ દેપાળ નામને કવિ એને વખાણે છે. હરિયાલી ૨ સખી રે મેં તે કાકદીઠું –વજીસ્વામી આશરે છ માસના હતા ત્યારે તેની માતા સુનંદાએ ધનગિરિ સાધુને સોંપ્યાવહોરાવ્યા. તેને સાધ્વીના ઉપાશ્રયમાં પાલણે સુધારીને શ્રાવિકાઓ હીંચાળતી થકી હાલરડાં ગાતી ગાતી માંહેમાંહે સખીઓને કહે છે-હે સખી! મેં કૌતુક દેખ્યું. For Private And Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૬ : સાધુ સરોવર ઝીલતા રે–સ્નાન વર્યું છે તે પણ મુનિ સમતારૂપ જળથી ભરેલા ઉપશમ સરોવરમાં ન્હાય છે-ઝોલે છે. સ, નાકે રૂપ નીહાળતા રે–તપસ્યા કરી સંન્નિશ્રેતા દિક લબ્ધિઓ ઉપજી છે જેને તેવા મુનિ આંખ મીચી હેય છતાં નાસિકાએ કરીનેત્રનું કામ કરે-રપાદિક જુએ. સ. લેચનથી રસ જાણુતા રે–તથા નેત્રે કરી સેંદ્રિયનું કામ કરે એટલે દીઠા થકી મીઠે-ખાટે રસ માલમ પડે. એકેકી ઈદ્રિયવડે પાંચે ઇંદ્રિયનું કામ કરે-પાંચ ઈદ્રિનું જ્ઞાન થાય સત્ર મુનિવર નારી શું રમે રે ૧-વિરતિરૂપી જે નારી તેની સાથે મુનિરાજ સદૈવ-નિરંતર રમે છે. સનારી હીંચેલે કંથને રે–સમતા સુંદરી તે નારી પિતાના આત્મારૂપી જે ભર્તાર તેને ધ્યાનરૂપ હીંચોળે બેસાડીને હીંચોળે છે. સત્ર કંથ ઘણું એક નારીને રે--તૃષ્ણારૂપી જે સ્ત્રી તેણે જગતના સર્વ જીવોને ભર્તારરૂપ કર્યો છેસર્વને પરણી છે એટલે તેને સ્વામી ઘણા છે. સસદા યોવન નારી તે રહે રે–વળી મોટું કૌતુક એ છે કે તૃષ્ણા નારીને પરણેલા અનેક સંસારી જી મૃત્યુ પામ્યા છતાં પણ તે સ્ત્રી યૌવનવતી જ છે, કદાપિ વૃદ્ધપણું પામતી જ નથી.વિધવા પણ થતી નથી. સ, વેશ્યા વિહુધા કેવળી રે. ૨ –મુક્તિરૂપી સ્ત્રીને અનંત સિદ્ધોએ ભોગવી તેથી તે વેશ્યા કહેવાય For Private And Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૬૨: તેની સાથે કેવળજ્ઞાની એવા લુબ્ધ થયા છે કે જે ફરીને સંસારમાં આવતા જ નથી. સ, આંખ વિના દેખે ઘણું રે—કેવળજ્ઞાનીને દ્રવ્યે દ્રિયનું પ્રયોજન નથી તેથી આંખ એટલે નેત્ર વિના પણ તે ઘણું દેખે છે. જ્ઞાન–નેત્રે કરીને આખા જગતને દેખે છે. સ, રથ બેઠા મુનિવર ચલે રે–અઢાર હજાર શીલાંગરૂપ રથમાં બેઠા થકા મુનિરાજ મુક્તિમાર્ગ તરફ ચાલે છે. સ, હાથ જળ હાથી ડુબી રે–અધપુદુગળપરાવર્તન માંહે સંસાર તે હાથ જળ સંસાર કહીએ, જે જીવ ઉપશમશ્રેણિએ ચડતે થકે સરાગ સંયમે પડતે કદાચિત મિથ્યાત્વપણું પામે છે ને સંસારમાં રખડે છે તે હાથી સરખા જીવ હાથ જળે ડખ્યા જાણવા. સ, કતરીએ કેશરી હો રે રા–નિદ્રારૂપી કુત રીએ ચૌદ પૂર્વધર સરીખા કેશરીસિંહને હણ્યા એટલે પાડી દીધા–પ્રમાદને ચગે ચૌદ પૂર્વધર : ૫ણ સંસારમાં ભમે છે. અનંતકાળ પરિભ્રમણ કરે છે. સ. તર પાણી નહીં પીયે રે–સંસારી જીવ અનાદિ કાળથી તરસ્યો છે. તેને પરમાત્માની વાણરૂપ અમૃત ગુરુ પાય છે પણ તે પોતે નથી. સ૮ પગવિખુણે મારગ ચલે રે-શ્રાવક તથા સાધુને ધર્મ એ બે પગમાંહેલે એકે પગ સાજે નથી અને આત્મા પરભવના માર્ગે ચાલે છે તે બહુ દુઃખને પામે છે. For Private And Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૬૩ : સ. નારી નપુંસક ભગવે રેમન નપુંસક છે, તે ચેતનારૂપી સ્ત્રીને ભેગવે છે એટલે મન સહચારી ચેતના યથેચ્છાએ વિષયાદિકને વિકસે છે. સ, અંબાડી પર ઉપરે રે જા—ભવાભિનંદી દુભવ્ય અથવા અભવ્ય અથવા અરોચક કૃષ્ણપક્ષીયા મનુષ્યને ગર્દભ કહીએ, તેને ચારિત્ર આપવું તે ગધેડા ઉપર અંબાડી જાણવી. સવ નર એક નિત્ય ઊભો રહે રે–સદૈવ એક પુરુષ ઊભે જ રહે છે, તે ચંદ રાજપ્રમાણ એક પુરુષ છે, તેની મધ્યે કહ્યા અને કહેશે તેવા સવભાવ–પદાર્થો રહેલા છે, તે લેક પંચાસ્તિકાયરૂપ ઊર્ધ્વ, અધે અને તિરછૅ એમ ત્રણ વિભાગવાળે છે. તે પુરુષાકારે છે, જેમ પુરુષ બે પગ પહોળા કરી કેડે બે હાથ રાખી ઊભું રહે તે આકારે જાણો. સબેઠો નથી નવિ બેસશે રે–શાશ્વત લોક છે તે ઊભા રહેલા પુરુષને આકારે છે, માટે લોકપ્રકાશને પુરુષ કહી બોલાવેલ છે. તે બેઠે નથી તેમ બેસશે પણ નહીં. સઅર્ધા ગગન વચ્ચે તે રહે રે–– , અધે અને તિઓં એમ ચોતરફ અલેક છે, તે મધ્યે લોક છે, માટે અનંત આકાશપ્રદેશની વચ્ચે અદ્ધર લક રહ્યો છે. સવ માંકડે મહાજન ઘેરીયો રે . ૫ --વહેવારીયા ભવ્ય જીવ મનુષ્ય, દેવ અને તિર્યંચાદિક ગતિને પામ્યા થકા સંસારમાં રહે છે, તેને મહાજન કહીએ, તેને For Private And Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૬૪ઃ કપરૂપ માંકડે સંસારમાં ઘેરી રાખ્યા છે, મુક્તિમાં જવા દેતા નથી. સ૦ ઉદરે મેરુ હલાવીયેા રે—પચ મહાવ્રતને ધારણ કરનાર મુનિરાજ છે તેને કદાચિત સંજવલનને ઉચે અતિચારરૂપ ઉદર જો લાગે તે પાંચ મહાવ્રતરૂપ મેરુ હાલે અને સ ંજવલન કષાયરૂપ 'દર ઉત્તરગુણુને વિરાધે. સ૦ સૂરજ અજવાળું નવિ કરે રે—એકેદ્રિયાક્રિક પચે દ્રિય પર્યંત સ`સારી જીવને તિરેહિત ભાવે કેવળજ્ઞાન છે, પણ તેને આવિર્ભાવ થયા વિના આત્મામાં અજવાળું પડતું નથી. કેવળજ્ઞાનરૂપ સુરજ સમજવા, સ॰ લઘુ બધુ ખત્રીશ ગયા રે—અજ્ઞાનથી સ'સારમાં રહેતા થકા વય અને ખળ હાનિ પામ્યું. વળી જીભની પછી જન્મ્યા એવા જે મત્રીશ દાંત તે જીભના નાના ભાઇ છતાં પ્રથમ જ ગયા-પહેલા પડી ગયા. સ॰ શાકે ઘટે નહીં એનડી રે ।। ।।-ખત્રીશ લઘુ ભાઈ ગયા તેના શેાકથી પશુ માટી બેન જીભ વૈરાગ્ય પામી નહીં, તેને આહારાદિકની લાલચ વધતી જાય છે, પણુ લેાલુપતા ઘટતી નથી-ઓછી થતી નથી એટલે ચૈતન જરા ( વૃદ્ધાવસ્થા) આવ્યા છતાં ચેતતે નથી. સ૦ શ્યામલા હહંસ મેં દેખીયા રે—સમકિત વિનાના આત્મારૂપી હુ‘સને કાળા જ કહીએ. અથવા કૃષ્ણ લેફ્સાના પરિણામે ચેતનરૂપ હુંસ કાળેા જ દિસે છે. સ૦ કાટ વળ્યાં "ચનગર રે—અઢી દ્વીપમાં એક હજાર કંચનગિરિ છે, તેની જેવા અથવા મેરુપર્યંતનુ નામ કચનગિરિ છે તેની જેવા નિળ આત્માના For Private And Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૫ : અસંખ્યાતા પ્રદેશ છે, તેને કમરૂપ કાટ વળે છે; માટે તે સંસારી કહેવાય છે. સવ અંજનગિરિ ઉજજવળ થયા રે-અંજનગિરિના શિખર રૂપ માથાના શ્યામ કેશ પણ ઉજજવળ થયા, આત્મા જરાવસ્થાવડે કંપવા લાગ્યો અને મરણની સન્મુખ થયે. સવ તે ચે પ્રભુ ન સંભારીયા રે . ૭-તે પણ સ્ત્રી, પુત્ર, ગૃહ, ધન વિગેરેની લીલાને વાંછે છે, પ્રભુનું સ્મરણ કરતો નથી, ધર્મની સામગ્રી પામ્યા છતાં મનુષ્યભવ એળે ગુમાવે છે. સઠ વરસ્વામી પાલણે સૂતા રે–વજકુમાર બાળ૫ણે ભાવચારિત્રયા થકા પારણામાં સૂતા છે. સત્ર શ્રાવિકા ગાવે હાલરાં રે–શ્રાવિકા સાધ્વી પાસે ભણતી થકી કુંવરને હીંચળતી થકી એ ફૂલરૂપ હાલરડાંને ગાય છે. સ૦ થઈ મોટા અર્થ તે કહેજે રે–વળી કહે છે કે હે વજકુમાર ! તમે મેટા થઈ ચારિત્ર લેજે અને હરિયાળીનો અર્થ કહેજે. સત્ર શ્રી શુભવીરને વાલેરાં હેજે રે ૮-પડિત શ્રી શુભવિજય ગણિ શિષ્ય પંડિત શ્રી વીરવિજય ગણિને આને અર્થ કરીને હાલા થજે. @ For Private And Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org :૨૬૬: હરિયાળી ૩ ચેતન ! ચેતેા ચતુર અખેલા—હે ચેતન ! ચતુર વાકયે શિક્ષાને સમજો Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર અએલે જે નર ખીજે—ચતુરની ચતુરાઇએ જે મૂખ અણુસમજણે કરી ખીજે, મૂરખ વાતે હઇડું રીઝે--અને ચાર મૂર્ખા મળે તેની સાથે વાતા કરી જેનું મન રીઝે, તેહને શી શામાશી દીજે? ।। ૧ા—તે મૂખને પંડિત શો રીતે શાખાથી આપે ? મૂખ છે, ગભ છે, એવી રીતે શાખાશી આપે. ભૂખ આગળ શાસ્ત્ર તે શસ્રરૂપ જ છે માટે ચતુર હોય તે સમજે. પાયે ખાટે મહેલ ચણાવે—આત્મા મનુષ્યભવ પામી સમકિતરૂપ પાચા વિના ચરણસીત્તરીરૂપ ચિત્રશાળાવાળા મહેલ ચણાવે એટલે તે ચારિત્રરૂપી મહેલ નશેાલે થંલ મલાખે માળ જડાવે—વળી દાન, શીળ, તપ અને ભાવ એ ચાર સ્તંભ ચાખ્ખા-સારા નથી, તેને મલેાખા સરખા જાણવા. તેને આધારે માળ ચડાવે છે તે યેાગ્ય નથી. વાઘની આડે માર મુકાવે—પરમાધામીરૂપ વાઘ સામા વસે છે, તે પશુ જીવ અવિરતિરૂપ આરણાં ઉઘાડાં મૂકે છે તે મૂખ છે. વાંદરા પાસે નેવ વાંદરા પાસે પાપ તે કેમ ઢંકાય ? ચળાવે ॥ ૨ ॥-મનરૂપ ચપળ ઢાંકવારૂપ ને-નેવાં ચળાવે છે, For Private And Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૬૭ : નારી મોટી કંથ છે છે–સંસારમાં તૃષ્ણારૂપી નારી મેટી છે અને આત્મારૂપ ભર્તાર છેટે કહેતાં માને છે. નાવે ભરતાં પાણુંને લેટે–અજ્ઞાની છવને ઉપશમરૂપ જળને લોટે ભરતાં પણ ન આવડે. પૂંજી વિના વેપાર છે માટે–જ્ઞાનરૂપી પૂંજી-ધન વિના કષ્ટક્રિયારૂપ વેપાર માટે કરે છે. કહો ઘરમાં કેમ ન આવે ટેટે? ૩તે માટે કહો! ઘરમાં ટેટ કેમ ન આવે ? અજ્ઞાની કષ્ટક્રિયા કરતાં ઊલટા દુર્ગતિમાં જાય છે. બાપ થઈને બેટીને ધાવે–આત્મારૂપ પિતાથી કર્મની બહુલતાએ કુમતિ નામની બેટી થઈ તેને વધાવે છે. કુલવંતી નારી કંત નચાવે-કુળવંતી સ્ત્રી ઘરમાં ધંધ મચાવે છે. આત્મા અશુભ ચેતનારૂપ સ્ત્રીને પરણ. તે સ્ત્રી આત્મારૂપ ભર્તાને નચાવે છે. વરણ અઢારનું એ ખાવે–તે સ્ત્રીના જોરે અનંતા સિદ્ધોની એંઠ ખાય છે એટલે પુદ્ગલાભિનંદી જીવ સંસારી અવસ્થામાં સિદ્ધના અનંત જીવોએ આહારાદિક પુદ્ગલો ભક્ષણ કરી કરીને વસેલા છે તે પગલેરૂપ અઢારે વર્ણની એઠને અશુદ્ધ ચેતનાયેગે જીવ ભગવે છે-ખાય છે. નાગર બ્રાહ્મણ તેહ કહાવે છે ૪-આ પ્રમાણે છતાં શુદ્ધ સ્વરૂપી આત્મા હુ જીવપણે નાગર તે સિદ્ધ જે છું એમ કહેવરાવે છે. For Private And Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : ૨૬૮ : 66 મેરુ ઉપર એક હાથી ચડીયા—ઉપશમશ્રેણિરૂપ તે મેરુપવ ત ઉપર ચાદ પૂર્વધર મૂનિરૂપ હાથી ચઢ્યો છે. કીડીની કુકે હેઠા પડીયા—પણ તે નિદ્રારૂપી કીડીની કુ કે હેઠા પડ્યો એટલે પ્રમાવશે કરી સસારમાં પાછા પડીયેા. કહ્યુ` છે કેઃ— Acharya Shri Kailassagarsuri Gyanmandir " चउदसपुव्वी आहारगा य मणनाणी वीयरागा वि हुंति । "માયપરવતા તય—ન્વંતરમેવ ચ || ’ ચૌદપૂર્વી, આહારક શરીરી, મન:પર્યંત્રજ્ઞાની અને વીતરાગ છદ્મસ્થ ( ૧૧ મા ગુણુઠાણાવાળા ) પ્રમાદને પરવશ થયા થકા અનંતર ભવમાં ચારે ગતિમાં જાય છે. ’ હાથી ઉપર વાંદરા મેઢા—ચારિત્રરૂપી હાથી અને અલવ્યરૂપી વાંદરા એટલે અલભ્ય ચારિત્ર ઉપર બેઠા છે. તે ક્રિયાના મળે નવ ચૈવેયક સુધી જાય છે. કીડીના દરમાં હાથી પેઢા । ૫ ।-હાથી સરખા ચૌદ પૂર્વધર પ્રમાદના ચેાગે નિગેાદરૂપી કીડીના દરમાં પેસે છે. એટલું જ્ઞાન મેળવ્યા છતાં પણ પડે છે. ઢાંકણીએ કુંભાર જ ઘડીયેા——માચારૂપી ઢાંકણીએ આત્માને ઘડ્યો. આત્મા ચતુર છે પણ તેને અજ્ઞાની હાવાથી કુંભાર કહ્યા. લગડા ઉપર ગર્દભ ચઢીયા—તે કુંભારને ઘેર મનરૂપ ગભ છે, તે રાગ-દ્વેષરૂપી લગડા ઉપર ચડયો છે. આંધળા દરપણમાં સુખ નીરખે—અજ્ઞાનથી અધ થયેલા આત્મા ધ્યાનરૂપ ક્રેપણુમાં સુખ જુએ છે, એટલે For Private And Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૬૯ : અતીત (બાવા) લેક સમાધિ ચઢાવે, પણ તેથી તેની મુક્તિ થતી નથી. માંકડું બેઠું નાણું પરખે છે દ–તેમ વળી જૈન શાસન પામે તો પણ શી સિદ્ધિ થઈ? ચપળ ચિત્તે અતિવિષયી છતે નવતવાદિક નાણું પરખે છે એટલે નાણું તે ચોખ્ખું પણું વ્રતધારી ચપળ મર્કટ જે છે તે કૌતુક છે. સૂકે સરોવર હંસ તે હાલે-જ્ઞાન-ઉપશમરૂપી જળ રહિત મૃગતૃષ્ણ જેવા સાંસારિક-સુખરૂપ સુકા સરોવરે વરૂપ હંસ હાલે છે. અથવા પડવાઈ મુનિ ચારિત્રરૂપ સરેવરથી ભ્રષ્ટ થયા, તે સંસારમાં વિષયરૂપ સુકા સરોવરમાં રતિ પામે છે. પર્વત ઊડી ગગને ચાલે–તે ભ્રષ્ટ ચારિત્રીયા પર્વત સરખા સંયમથી પડવાઈ થયા ત્યારે એકેદ્રિયપણું પામી તપ આકાશમાં રઝળે છે. છછુંદરીથી વાઘ તે ભડકયા–તે મુનિ અવધિજ્ઞાની, મનઃ પર્યાવજ્ઞાની અને પૂર્વધર હોવાથી વાઘ સરખા હતા, તે પણ માયારૂપ છછુંદરીથી ભડકયા-સંસારમાં પડ્યા. સાયર તરતાં જહાજ તે અટકયાં છે ૭ –તે મુનિ ચારિત્રરૂપી જહાજ (વહાણ) વડે ભવસાગર તરતા હતા તેમાં માનરૂપ ગિરિ પાસેના વમળમાં અટક્યા છે, તે કોઈક કાળે ભારડ પક્ષીરૂપ જ્ઞાની મળશે ત્યારે તરો. સુતર તાંતણે સિંહ બંધાણે-સિંહ સરખા આદ્રકુમા For Private And Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૭૦ : રાદિક સુતરને તાંતણે બંધાયા-ઘરવાસે રહ્યા એ ભાવાર્થ છે. છીલર જળમાં તારું મુંઝાણે-ઉપશમશ્રેણી પામતાં સંસાર અલ્પ કર્યો છે, તે પણ સરાગ સંયમે દેવ ગતિ પામ્યો એ ઘેડા જળમાં તાજી છતાં મુંઝાયે. ઉઘણુ આળસુ ઘણું કમા–જે મુનિ પાંચે ઈન્દ્રિાના વિષયે દેખવા, સાંભળવા અને ભોગવવામાં ઉઘણું છે તથા નવીન કર્મ બંધ કરવામાં આળસુ છે તે મુનિ કેવળજ્ઞાનરૂપ ધન કમાયા છે ને કમાય છે. કીડીએ એક હાથી જાય છે ૮ –તે વખતે ચરમ ગુણઠાણે ચરમ શ્રેણીરૂપ કીડીએ સિદ્ધત્વરૂપ હાથી જણે એટલે સિદ્ધસ્વરૂપ જીવ થયો. પંડિત એહને અથ તે કહેજે–પંડિત કહેતાં પંડિતપણું હોય તે એહને અર્થ કહેજે. નહીં તે બહુ શ્રત ચરણે રહેજે–નહીંતર ગીતાર્થ–બહુ શ્રત મુનિની પાસે રહેજે એટલે તેને અર્થ પામશે. શ્રી શુભવીરનું શાસન પામી–શ્રી વીર પરમાત્માનું ઉત્તમ શાસન પામીને, ખાધા પીધાની ન કરે ખામી છે ૯ -ખાધા પીધાની ખામી ન રાખશે એટલે જ્ઞાનામૃત જનની અને ઉપશમ જળ પીવાની ખામી રાખશે નહીં. તે ભજન અને પાણે વાપરવા અહર્નિશ ઉદ્યમવંત થજે. શ્રી શુભવિજય ગણે શિષ્ય પંડિત શ્રી વીરવિજય ગણે આ પ્રમાણે કહે છે. For Private And Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી માનવિજયજીકૃત દશ ચંદરવા બાંધવાની સઝાય ઢાલ ૧ લી સમરી સિદ્ધ અનંત મહંત, કેવલજ્ઞાની સિદ્ધિ વત; ચંદરવા ઘરમાં દશ ઠામ, તેહતણું કહું સુણજે નામ : ૧ ભેજનપાન પીષણ ખાંડણે, શય્યા સંપેરે અશ્વતણે ઘર દેરાસર સામાયિક જાણુ, છાશ દહિં વિગયાદિક ઠામ ને ૨ ચૂલા ઉપર ચતુર સુજાણ, ચંદરવા બાંધે ગુણખાણ તેહતણું ફળી સુણજે સહુ, શાસ્ત્રાંતરથી જાણું કહું પરા જંબુદ્વીપ ભરતખંડણે, શ્રીપુરનગર દક્તિ ખંડણેક રાજ કરે શ્રી જિન મહારાજ, તસનંદન કુષ્ટિ દેવરાજ ઝા ત્રિક ચેક ચાચર ને ચેતરે, પડતા વજાવી એમ ઉચ્ચરે; કેટ ગુમાવે નૂપસુતતણે, અર્ધ રાજ દેઉ તસ આપણે જે પ. જાદિત્ય વ્યવહારીતણી, એણી પેરે કુંવરી સબલી ભણ; (લક્ષ્મીવંતી નામ છે) પડેહ છબી તેણે ટાયે રેગ, પાયા તે બહુ વિલસે ભગ ૫ ૬ અભિનંદનને આપી રાજ, દીક્ષા લહે રાજા જિનરાજ, દેવરાજ હુઆ મહારાજ, અન્ય દિવસ આવ્યા મુનિરાજ | ૭ | સુણી વાત વંદન સંચર્યો, હય ગય રથ પાયક પર ૧. એક દશમો વધારાનો રાખવાનું કહેલ છે. For Private And Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧ રાત્રિ. : ૨૯૧ : વર્યા; અભિગમ ૫ંચ તિહાં અનુસરી, નૃપ બેઠી ગુરુ વંદન કરી ।। ૮ ।। સુણી દેશના પૂછે વાત, વિલસી સાત વરસ જે વ્યા; કમ કુંવરી કર સે ટળી, કિમ રેપીડન એહશું વળી ? ॥ ૯॥ જ્ઞાની ગુરુ કહે સુણ તું ભૂપ, પૂરવ ભવનુ` એહ સ્વરૂપ, મિથ્યામતિવાસિત પ્રાણીયા, દેવદત્ત નામે વાણીયા ।। ૧૦ ।। મહેશ્વરીનંદન તસ સુત ચાર, લઘુ અધત્ર તુ તેહ મઝાર; કૂડ-કપટ કરી પરણી હુઆ, મૃગસુંદરી શ્રાવકની ધુઆ । ૧૧ ।। લઘુ વયથી તેણીને નિયમ, જિનવંદન વિષ્ણુ નવિ ભુજિમ શુભ ગુરુને વળી દેઇ દાન, રાત્રિભેાજનનું પચ્ચખાણ ।। ૧૨ । પરણીને ઘરે તેડી વહુ, રાતે જમવા બેઠા સહુ; મૂળા મેાઘરી ને વતાક, ઇત્યાદિક તિહાં પીરસ્યાં શાક ।। ૧૩ । તેડે વહુ જમવા પાંતમાં, તે કહે હું ન જમું જિહાં લગે તમા; સસરા કહે તુમ પડચા ફંદમાં, મત વાંદ જિનવર મહાતમા ।। ૧૪ ।। ત્રણ દિવસ કીધા ઉપવાસ, ચેાથે દિન ગઇ મુનિવર પાસ; વાંદી કહે નિશિભાજન તજી, કિમ જિન ચરણકમળને ભજું ? કિણી પરે દ મુનિત્રને દાન, મિથ્યામતિ ઘરમાં અસમાન ।। ૧૫ । Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૭૩: ઢાળ ૨ જી. (પુન્ય પ્રશંસીએ દેશી.) શાસ્ત્ર વિચારી ગુરુ કહે રે, સુણ મૃગસુંદરી બાળ; ચૂલા ઉપર ચંદ્ર રે, તું બાંધે સાળ રે, લાભ એ છે ઘણે છે ૧ | પંચતીર્થ દિનપ્રતે કરે રે, શત્રુંજય ગિરનાર; આબુ અષ્ટાપદ વળી રે, સમેતશિખર શિરદાર રે છે લાભ૦ ૨ ! પાંચ મુનિવરને ભાવથી રે, પડિલા જેટલ; તેટલે ફળ તું જાણુજે રે, એક ચંદ્રોદ્રય સારે રે લાભ ૩ ગુરુવારી નિજ ઘર જઈ રે, ચૂલા ઉપર ચંગ; ચંદ્રોદય તેણે બાંધિયા રે, જીવદયા મન રંગ રે માલાભનાકા સસરે નિજ મુતને કહ્યું કે, દેખી તેણે તત્કાળ; તુજ કામિની કામણુકીયાં રે, તેણે તે નાખ્યો જવાલ રે. લાભ ૫ છે વળી વળી બાંધે કામિની રે, વળી વળી જવાલે રે કંત; સાત વાર એમ જ્વાળી રે, ચંદ્રોદય તેણે તંત રે છે લાભ | ૬ સસરો કહે શું માંડીયે રે?, એ ઘરમાંહે રે બંધ ચંદ્ર હ્યું કરે રે? નિશિભજન તમે મડે રે છે લાભ. | ૭ સા કહે જીવ જતના ભણી રે, એ સઘળે રે પ્રયાસ; નિશિભોજન હું નવિ કરે રે, જે છે કાયામાં શ્વાસ રે | લાભ | ૮ | શેઠ કહે નિશિભોજન ૧. બાળી દીધે. For Private And Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૭૪ : કરે રે, તે રહો અમ આવાસ; નહિ તે પીયર પહોંચજો રે, તુમ શું છે ઘરવાસ રે લાભના ૯ સા કહે જેમ જન પરવર્યા રે, તેડી લાવ્યા છે. ગેહર તિમ મુજ પરિવારે પરવર્યા રે, પહચાડો સનેહ લાભ . ૧૦ || ઢાળ ૩ જી (કપૂર હોયે અતિ ઉજલો રે–એ દેશી) દેવદત્ત વ્યવહારી રે, આણું મનમાં રસ; વહુ લાવણું ચાલીયો રે, લઈ સાથે જગીશ રે પ્રાણી ! જીવદયા મન આપ્યું છે ૧ મે એ સઘળા જિનની વાણું રે પ્રાણી! એ ધમરાય પટરાણું રે પ્રાણ ! એ આપે કેડી કલ્યાણી રે પ્રાણી છે જીવટ છે ૨ છે. અનુક્રમે મારગ ચાલતાં રે, શેઠ સહોદર ગામ જામની જમવા તેડીયા રે, તે તેણે નિજ ધામ પ્રાણી છે જીવ છે ૩ એ ન જમે શેઠ તે વહુ વિના વહુ પણું ન જમે રાત; સાથે સર્વે નવિ જમ્યા વાધી બહેલી રાત રે પ્રાણી છે જીવ છે ૪ શે સગા રાતે જમ્યા રે, મરી ગયા તે આપ; ચોખા ચરૂમાં દેખીયે રે, રાતે રંધાણે સાપ રે પ્રાણી છે જીવટ | ૫ | શેઠ કહે અમ કુળતણી રે, તું કુળદેવી માય; કુટુંબ સહુ જીવાડી રે, એમ કહી લાગ્યો પાય રે પ્રાણી છે જીવ૦ છે . નમસ્કા For Private And Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ર૭પ : મંત્ર ભણી કરી રે, છાંટીયાં સહુને નીર; ધમપ્રભાવે તે થયા રે, ચેતન સઘળા જીવ રે પ્રાણુ જીવટ પાછા મૃગસુંદરીએ પ્રતિબૂઝ રે, શેઠ સયલ વડભાગ; જિનશાસન દીપાવી રે, પામી તે સયલ સેભાગરે પ્રાણું છે જીવટ | ૮ | રણુજન પરિહર્યા રે, ચંદુવા સુવિશાળ; ઠામ ઠામ બંધાવીયા રે, વત્યે જય જયકાર રે પ્રાણી છે જીવટ ૯ ચુલક ઘરંટી ઉખલે રે,ગ્રહની સંમાર્જની જેહ; પાણિયારૂં એ ઘરકેરાં રે, પાંચ આખેટક એહ રે પ્રાણી છે જીવ૦ ૧૦ | પાંચે આખેટક દિન પ્રત્યે રે, કરતાં પાતક જેહ; ચૂલા ઉપર ચંદ્રવ રે,નવિ બાંધે તસ ગેહરે પ્રાણુ જીવટ છે. ૧૧ સાત ચંદુવા બાળીયા રે, તેણે કારણુ ભવ સાત; કે પરાભવ તે સહ્યો રે, ઉપર વરસ તે સાત રે. પ્રાણી છે જીવટ | ૧૨ માં જ્ઞાની ગુરુમુખથી સુણી રે, રવ ભવ વિસ્તાર; જાતસમરણ ઉપવું રે, જાણો બથિર સંસાર રે પ્રાણી છે જીવટ | ૧૩ | પંચ હાવ્રત આદરી રે, પાળી નિરતિચાર સ્વર્ગ સિધાવ્યા દંપતી રે, જિહાં માદળના ધંકાર રે પ્રાણી છે જીવ છે ૧૪ . સંવત (૧૭૩૮) સતર આડત્રીશમે રે, વદિ દશમી બુધવાર; રત્નવિજય ગણિવરતણે રે, એ રચિ અધિકાર રે પ્રાણી જીવાપા તપગચ્છનાયક સુંદર રે, શ્રી વિજયપ્રભસૂરીંદ; કીર્તિવિજય વાચકતણે રે, માનવિજય કહે શિષ્ય રે પ્રાણી છે જીવટ | ૧૬ | For Private And Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૭૬ : ક્યારે કેટલી અસજઝાય ૧. તારા ખરે તે સૂત્રની અસક્ઝાય એક પહેાર સુધી ૨. પાંચવણ વાદળાં થાય તે , ૩. અકાળે ગાજવીજ થાય તે , ૪. અકાળે વીજળી થાય તે , ૫. અકાળે (કરા) પડે તે , ૬. અંજવાળી બીજની , રાતની ૪ ઘડી સુધી ૭. ધુંવર (ધુમસ) પડે તો સૂત્રની , વરસે ત્યાં સુધી ૮. ઠાર પડે તે સૂત્રની પડે ત્યાં સુધી ૯. લીલું હાટકું પડ્યું હોય તે ઉત્કૃષ્ટ ૧૦૦ હાથ, જઘન્ય ૬૦ ૧૦. મંસ (માંસ) પડ્યું હોય તે ઉત્કૃષ્ટ ૧૦૦ હાથ, જઘન્ય૬૦ ૧૧, આંધી (વંટોળી) ચડે તે સૂત્રની અસઝાય જ્યાં લગી રહે ત્યાં સુધી ૧૨. રુધિર લેહી)પડે તે અસઝાય ઉત્કૃષ્ટ ૧૦૦ હાથ જ ઘ. ૬૦ ૧૩. મસાણ ભૂમિથી અસક્ઝાય ૧૦૦ હાથ સુધી ૧૪. ચંદ્રગ્રહણ વખતે , ઉત્કૃષ્ટ ૧૨ પહેર, જઘન્ય ૮ ૧૫. સૂર્યગ્રહણ વખતે , ઉત્કૃષ્ટ ૧૨ પહેર, જઘન્ય ૮ ૧૬. સ્ત્રી શરીરમાં અશુચિપણું હોયત દ્રષ્ટિમાં આવે ત્યાં સુધી અસલ ૧૭ માટે રજા પડે તે નો રાજા બેસે ત્યાં સુધી ૧૮. પંચેંદ્રિયનું કલેવર પડયું હોય તે ૧૦૦ હાથ, જઘન્ય ૬૦ ૧૯. પ્રાતઃકાળે, મધ્યાહે, સંધ્યાએ, મધ્યરાત્રિએ બે ઘડી. ૨૦, રાજાઓની લડાઈ થતી હોય તે લડાઈ થતાં સુધી. - - - - For Private And Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only