________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૩ : અંગ અનોપમ દેશમાં,
નૃપ નામે હે સિંહરથ ભૂપાળ કે; રાણું કમલપ્રભા દેવી,
તસ અંગજ હે કુંવર શ્રીપાળ કે. નવ૦ ૫ ગુરુમુખ નવપદ ઉચ્ચર્યા,
નૃપ સેવે છે ધરી ચિત્ત ઉદાર કેઃ ભક્તિ કરે ગુરુદેવની,
ત્રત પાળે હે સમક્તિશું બાર કે. નવ૮ ૬ પૂવે નવપદ આચર્યા,
શ્રીમંત રાજા હે શ્રીકાંતા નાર કે તેણે પુજે દિ રમણ મળી,
વળી લીધો હે સ્વર્ગ નવમો સાર છે. નવ. ૭ આઠ સખી શ્રીમંતની,
તે રાખે છે નવપદશું પ્રેમ કે, તે પુજે નૃપકુળ ઉપની,
થઈ મયણાની તે આઠે બહેન કે. નવ૦ ૮ દેશના સુણું નૃપ રંજિયો,
હરખિત થયા હે નગરીના લેક કે; ભક્તિ કરે સિદ્ધચકની,
કહેધન ધનતે શ્રી જૈનધર્મપત . નવ વાધે કમળા કીતિ ને,
જસ પસરે હે પુન્ય જોગે તેજ કે; ચરણકમળ નિત સેવતા,
બાલા હે વળી મુક્તિસેજ કે. નવ૮ ૧૦ ઇતિશ્રી નવપદજી સ્તવન સંપૂર્ણ
For Private And Personal Use Only