________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૨ :
વાયુ ખૂણે ચારિત્ર ભલું,
સિતેર ગુણ પવિત્ર છે. ભવિ. શ્રી સિદ્ધ ઈશાન ખૂણે તપ તાપતાં,
પ બાહ્ય અત્યંતર વિરાજે રે. ભવિ શ્રી. પ એમ નવપદ જે પૂજે,
તેના રંગ સકળ તિહાં ધ્રુજે રે; ભવિ. શ્રી દંપતી સાથે નવપદ સેવ્યા, ચા બે પુજે મુકિત મેવા રે. ભવિ. શ્રી દ
ઢાળ નવમી
(દેશી–અજિત જિગદશું પ્રીતડી ) નવપદમહિમા સાંભળાવીર ભાખેહોજિનધર્મનો મર્મકે પર્ષદા બાર મળી તિહાં, દેવ દેવી હો નરનારીના ગ્રંદ કે.
નવટ એ આંકણી. ૧ જૈનધર્મ જગ સુરત, જે સેવે ડો ધરી ચિત્ત ઉદાર કે; આ ભવ પરભવસુખ લહે,જેમ પામ્યા હો ઊંબરશ્રીપાળકે.
નવ૦ ૨ પૂછે નૃપ પ્રણમી પ્રભુ કેણું નૃપતિ હે કુંવર શ્રીપાળકે; એણે ભવે સુખસંપદા કેમ પરભવે હે લહ્યા સ્વર્ગનિધાન
કે? નવ૦ ૩ કહે તમ શ્રેણિક સુણે,તુમને દાખું હે શ્રીપાલચરિત્રકે; નિદ્રા વિકથા પરિહરે, વળી સાંભળી હે કરે શ્રવણ
પવિત્ર કે–નવ૦ ૪
કસુણે સભીકે
For Private And Personal Use Only