________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૧ : શ્રી સિદ્ધચક ભકિત કરે મન મયણું ને શ્રીપાળ; મ0 દેવવંદન કા ઉસગ્ગ કરે મ પૂરવ ભવ અભ્યાસ. મ. ૪ એમ નવપદ વિધિ સાચવે, મન, ચાર વર્ષ ષટ માસમ, દંપતી નવપદ સેવતાં, મ0 લહે મુકિતમુખવાસ. મ. ૫
ઢાળ આઠમી | (દેશી-ધૃતકલોલ પાર્થ ખારા રે ) આ ચેતર મા કરે. ઓળી મન ઉલ્લાસે રે,
ભવિયા) શ્રી સિદ્ધચક આરાધો. એ આંકણી. પૂર્વ દિશિ અરિહંત વેત,
બાર ગુણે સોહંત રે. ભવિચાર કરી સિદર ૧ મધ્ય ભાગે સિદ્ધરાજ સેહે,
રકત વર્ણ ગુણ આઠ રે, ભવિયા) શ્રી સિદ્ધ દક્ષિણે આચારજ હો.
પીત વાન છરીશ ગુણ શોભે રે. ભવિ૦ થી ૨ પશ્ચિમે નીલા ગુણ પચવેશ,
વાચક દ્વાદશ અંગે રે, ભવિયા૦ શ્રી સિદ્ધ ઉત્તર દિશે હે ઘનવાન,
ગુણ સત્તાવશે તનુ તાપે રે. ભવિ. થી ૩ નાણું નમું આગ્ન ખૂણે, | ભેદ એકાવન ઉજવલ વર્ણરે; ભવિટ કી નૈઋત્ય ખૂણે દશન રાજે.
ધવળા સડસઠ ભાજે રે. ભવિ. શ્રી. ૪
For Private And Personal Use Only