________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૦ :
કેસર ચદન મૃગમદ સાર,
પૂજા રચા થઈ ઉજમાળ. ભવિ૦ આ૦ ૨ મંગલ દવે આરતિ શાળ,
અક્ષત ફળાદિકનૈવેધ થાળ; ભાવિ સાંભળો. ચઉદ પૂર્વને જે છે સાર,
તેણે કારણે સમરે નવકાર. ભવિ૦ આ૦ ૩ એ સિદ્ધચકની ભક્તિ નિત્ય,
નવપદ જાપ જો એકાના ભાવિ સાંભળે. જપતા નવપદ મયણે શ્રીપાલ,
ઉંબરોગ ગ તતકાળ. ભવિ૦ આ૦ ૪ સાત સો મહીપતિ નમણુ પ્રભાવ.
દેહી પામ્યા કંચનવાના ભવિ સાંભળે. બાંધી સંપદા જગજસર. પામ્યા મુકિત સુખ ભરપૂર. ભવિ આ૦૫
ઢાળ સાતમી
| (દેશી-મનમોહન મેરે ) સિદ્ધચક સેવા કરો, મનમોહન મેરે. જે છે પરમ દયાળ, મનમોહન મેરે. એ રાંકણ. અલિય વિઘન દૂર કરે, મન ઉતારે ભવપાર. મન૧ આ શુદિ સાતમ દિને. મન કીજે ઓની ઉદાર; મઠ ઉભય ટંક કાઉસગ્ગ કરે. મન તજી વિષયમમાદમ૨ કેસર ચંદન ઘસી ઘણું. મનવ પૂજા રા શ્રીકાર; મઠ ધ્યાન ફળાદિક ઢાંયેિ, મન કુલે પગ ભરાવ મન. ૩
For Private And Personal Use Only