________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૬ :
સંપજે, ઉત્તમ સંગ નિદાન રે, ઉપદેશ ૭. શ્રી એલાયચી કુમારની સજ્ઝાય
નામ એલાચીપુત્ર જાણીએ, ધનદત્ત શેઠના પુત્ર; નટવી દેખીને માહીઆ, નવી રાખ્યું ઘરત્ર. ક ન છૂટે રે પ્રાણીયા ! આંકણી. ૧. પૂરવ નેહ વિકાર, નિજ કુળ છડી રે નટ થયા; નાણી શરમ લગાર, ક ન છૂટે રે પ્રાણીઆ. ૨. માર્તાપતા કહે પુત્રને, નટ નવ થઇએ અમ જાત; પુત્ર પરણાવું તને પદ્મણી, સુખ વિલસા તે સંઘાત. ૩૦ ૩. કહેણુ ન માન્યુ રે તાતનું, પૂરવ કમ વિશેષ; નટ થઇ શિખ્યા રે નાચવા, ન મટે લખીયા રે લેખ. ક . એક પુર આવ્યા રે નાચવા, ઊંચા વંશ વિશે; તિહાં રાય જોવાને આવિયા, મળિયા લાક અનેક. ક૦ ૫. ઢોલ બજાવે રે નટવી, ગાવે કિન્નર સાદ; પાયતળ ઘુઘરા ઘમઘમે, ગાજે અંબર નાદ. ૩૦ ૬. દાય પગ પહેરી રે પાવડી, વંશ ચડયો ગજગેલ; નાધારા થઇ નાચતા, ખેલે નવા નવા ખેલ. ૩૦૭. નટવી રંભા રે સારિખી, નયણે દેખે રે જામ; જો અંતરમાં એ રહે, જન્મ સફળ મુજ તામ. ૩૦ ૮. તવ તિહાં ચિતે રૈ ભૂપતિ, લુયે। . નટવીની સાથ; જો નટ પડે રે નાચતે, તે નટવી
૧ વાંસડા. ૨ અંતઃપુર.
For Private And Personal Use Only