________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
: ધ ;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુ કહે વત્સ સાંભળેા, નહીં અમ અવર આચાર;લલના સિચક્ર જત્ર જોઈને, કશુ તુમ ઉપકાર. લલના શ્રી સિદ્ધ્વ ૬ આસા દિ સાતમ દિને, કીજે એની ઉદાર; લલના પાંચ દ્રિય વશ કરી, કેવલ ભૂમિ સથાર, લલના શ્રી સિદ્ધચક્ર ૭ ડિમણા દાય ટંકના, દેવવંદન ત્રણ કાળ; લલના વિધિ જિનવર પૂજીએ, ગણું તેર હજાર. લલના શ્રી સિદ્ધચક્ર૦ ૮ એમ નવ દિન આંબિલ કરે, મયણા ને શ્રીપાળ; લલના પંચામૃત્ત વણૅ કરી, નવરાવે ભરથાર
લલના
શ્રી સિદ્ધચક્ર ૯ શ્રી સિદ્ઘક્ર સવા ફળી, પાડા સુખ શ્રીપાળ; લલના પૂવ પુન્યવસાયથી, મુકિત લડે વાળ, લલના શ્રી સિદ્ધચક્ર ૧૦
ઢાળ ખીજ
( દેશી-લાલ હૈ, ચતુર નર ! )
શ્રી ગુરુવયણે તપ કરે રે લાલ, નારી ને ભરથાર રે, ચતુર નર !
શ્રી સિદ્ધચક્ર સેવા કરે રે લાલ. એ આંકણી. ભક્તિ યુક્તિ ઘણી સાચવે રે લાલ,
રહે સ્વામી આવાસ રે ચતુર નર ! શ્રી ૧
For Private And Personal Use Only