________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
છ
-એ
ભા ત
શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથને છંદ. સરસ વચન દે સરસ્વતી માત,
વંદુ શ્રી આદિ જિન વિખ્યાત; અંતરીક્ષ શ્રી ત્રિભુવનને ધણું,
પ્રતિમા પાશ્વ જિનેશ્વરતણું. લંકાધણી જે રાવણ રાય,
તેને તે બનેવી કહેવાય; ખરદૂષણ નામે ભૂપાળ,
અહનિશ ધર્મતણે પ્રતિપાળ. સદ્દગુરુ વચન સદા મન ધરે, - તીન કાળ જિનપૂજા કરે; મન આખડી ધરી છે એમ.
જિનપૂજા વિણુ જમવું નહિં નેમ. એક દિવસ મન ઉલટ ધરી,
ગજ રથ ઘોડા પાયદળ ચડી; વેગે રવાડી સંચર્યો,
સાથે દેરાસર વિસર્યો. દેરાસર છે નહિં અપની પાસ,
બીનદેરાસર કરીશું કેમ ખાસ?
For Private And Personal Use Only