________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
': ૨૨૮ :
૬
રાયતણે મન છે આખડી,
જિનપૂજા વિણ ન લે સુખડી. પ્રતિમા વિષ્ણુ લાગી ચટપટી,
દિવસ ચડયો ત્યાં દશ-બાર ઘડી; એક વેળુ ને બીજું છાણ,
પ્રતિમાને આકાર પ્રમાણ. કીધી પવાસન આસની,
પ્રતિમા નીપાઈ શ્રી પાસની; તે કરતાં ન લાગી વાર,
થાપી મહામંત્ર નવકાર ધરી પંચપરમેષ્ઠીનું ધ્યાન,
કરી પ્રતિષ્ઠા સહી પ્રધાન દેરાસર દેખી હૈડું હસે,
પ્રતિમા દેખી મન ઉલ્લશે. આ રાજા કરી અંઘેળ,
બાવનાચંદન કેસર ઘોળ; પૂછ પ્રતિમા લાગ્યા પાય,
મન હર ખરદૂષણ રાય. રાજા હવે મન ચિન્તા કરે,
પ્રતિમા આશાતનાથી ડરે; તે જ વેળા ને તેહ જ ઘડી,
પ્રતિમા વનતણું પર જડી. ખેદ કરી ખરદૂષણ ભૂપ,
પ્રતિમા મૂકી જ્યાં જળકૂપ
For Private And Personal Use Only