________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાયા ! એક વાર પરણેને આઠ નારી,
જાયા ! કેટે શેભે વરમાળ સારી; જાયા! ઢેલ દદામણ વાછત્ર વાગે, ત્યારે મારા મનમાં હર્ષ જ જાગે.
ઢાળ બીજી ( હો સાહેબ! પદ્મપ્રભુ તુજને સ્તવું-એ દેશી) કુંવર કહે સુણે માતાજી !, અમને પરણ્યાને નહિં અભિલાષજી; મેં તે બાળપણે વ્રત આદર્યા. ૧. ત્યારે માતા રેવંતા એમ કહે, પુત્ર પર|વું ગુણવતીજી; પરણવીને પાય નમાવું . ૨.
ઢાળ ત્રીજી ( દ્વેષ ન ધરીએ લાલન ! દૂધ ન ધરીએ-એ દેશી ) કુંવર કહે માજી ! જેમ હોય સારું, કાંઈ લગન લખા માજી; લગન જેવા લાલ, કુંવર કહે માજી જેમ હેય સારું. આંકણું ૧. કાંઈ લગનીયે જઈ વેવાઈને બારણે ઊભે, કાંઈ સુવાસન ગાવે મધુરા નવા નવા ગીતો લાલ; કુંવર કહે માજી જેમ હોય સારું. ૨. રાવજી દરબારમાંથી ઘરે રે આવિયા, કાંઈ કાગળિયા વાંચી રાવજી દસ દસ રહ્યા લાલ કુંવર કહે માજી જેમ હાય સારું. ૩. કાંઈ કાગચા વાંટ રાવજી માથું ધુણાવ્યું, કાંઈ પણ લેશે જ સંજમ ભાવે લાલ; કુંવર કહે માજી જેમ હેય સારું. ૪.
For Private And Personal Use Only