________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈશાખદ દશમી દિને, ધ્યાન શુક્લ મન ધ્યાય; શાલિવૃક્ષ તળે પ્રભુ, પામ્યા પાંચમ નાણુ, સંઘ ચતુર્વિધ થાપવા, દેશના દે મહાવીર; ગૌતમ આદે ગણુધરા, કરવા હજુર વજીર. કાતિ કે કૃષ્ણ અમાવસ દિને, વીર લઘુ નિરવાણ; પરભાત ઇંદ્રભૂતિને, ઉપન્યુ. કેવળજ્ઞાન. જ્ઞાન ગુણે દીવા કર્યા, કીતિ કુમળા સાર; પુન્યે મુક્તવલ્લૂ વર્યા, વરતી મગળમાળ, શ્રી શાન્તિનાથ જિન ચૈત્યવદન
બાંતિકરણ પ્રભુ શાન્તિજી, અચીરા રાણી નદ; શ્વસેન રાય કુતિલક, અયતણા એ કદ. શ્રૃષ ચાળોશની દેહડી, લાખ વરસનુ આય; ગલ ઇન બિરાજતા, સાવન સમ કાય. રણે આવ્યા પારેવડા, જીવદયાપ્રતિપાળ; રાખ રાખ તુ રાજવી, મુજને સ’ચાણેા ખાય. જીવથી અધિક પારેવડા, રાખ્યા તે પ્રભુ નાથ; દેવમાયા ધારણ સમે, ન ચડ્યેા મેઘરથ રાય, દયાથી દો પદવી લહી, સાળમા શાન્તિનાથઃ પુન્ય સિદ્વિધૂ વર્યાં, મુક્તિ હાથેા હાથ.
For Private And Personal Use Only
८
૧૦
૧
૪