________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૫ :
પાળા૭
પાળાન
તિહાં ચંદ્રપ્રભુ તી કર તીમાં સારા; શ્રેષ્ઠી ધનપતિ શેઠાણી કમળશ્રી પ્યારા. પાળાષ સિંહ સ્વપ્નથી ભવિષ્યભાખી મુનિ સારા; થયા ભવિષ્યદત્ત સુત રાજાને પણ પ્યારા. પાળે་ તસ અંધવ બંધુદત્ત નામે નારા; રૂપવતી માતથી થયા કુળકુઠારા. સાથે એ આંધવ દેશાંતર સાવે; વનમાં વૃદ્ધ મૂકી લઘુ સસાથ પલાવે. હવે ભવિષ્યદત્તના ભવિષ્ય ઉપર આધાર; સિંહાદિ ભચાનક વનમાં ગણે શ્રીનવકાર પાળા૯ ફરતાં ફરતાં એક નગર નજરમાં આવે; ધનધાન્યથી પૂર્ણ છતાં કોઇ જન ન દિખાવે. પાળા॰૧૦ તે શૂન્ય નગરમાં ફરતાં ફરતાં દેવળ દીઠું; શ્રીચંદ્રપ્રભુ જિન દર્શન લાગ્યું મીઠુ. નમી પૂજી સ્તુતિ કરી બહાર જઈ સૂતે; ખરમા દેવલાકે ધમિત્ર તસ હતા. પાળા ૧૨ તે યશેાધર કેવળીને પૂછી તિહાં આવે; શ્રી ચંદ્રપ્રભુ જિન ચરણે શિશ નમાવે. પાળેા ૧૩ નિદ્રાના છેદ ન થાય એમ વિચારી
પાળેા॰૧૧
ભીતે અક્ષર-પક્તિ લખી દીધી સારી. પાળા ૧૪ તસ રક્ષા માણિભદ્ર ચક્ષને ભળાવી;
સુર સ્વસ્થાને પહોંચ્યા શુભ ભાવના ભાવી. પાળા૦ ૧૫ ૧ ચાલ્યા જાય.
For Private And Personal Use Only