________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૫૬ :
નિદ્રા-- છેદે અક્ષર--પંક્તિ અનુસાર; ગ કનક મહેલમાં ભવિષ્યદત્ત કુમાર. પાળે. ૧૬ તે શૂન્ય મહેલમાં કન્યા એકાકી જોઈ; પૂછ્યું આ શહેરમાં કેમ ન દિસે કેઈ? પાળ૦ ૧૭ કન્યા કહે રાક્ષસે કરી નગરમાં મારી; જીવતી રાખી ભવદરતણું હું કુમારી; પાળે. ૧૮ તેટલામાં આવ્યો રાક્ષસ મહા વિકરાળ; શ્રેઝીસુત સામે થયે કાઠી કરવાલ. પાળી૧૯ અવધિજ્ઞાને મુજ ઉપગારી છે જાણી; રાજ્ય આપી ભવિષ્યાને રૂપા કરી તસ રાણું. પાળે. ૨૦ રાય રાણી તિલદ્વીપમાં રાજ્ય કરે છે; હસ પરે ચંદ્રપ્રભુ ચરણકમળમાં કરે છે. પાળે. ૨૧
ઢાળ બીજી (આવો આવો જસોદાના કંત અમ ઘર આવો રે–એ દેશી ) દેખે દેખ પંચમીને પ્રભાવ, પ્રેમથી પ્રાણી રે, જેથી પુત્રવિયોગ પલાય, થાય સુખખાણી રે; માતા કમળશ્રી ચિંતવે એમ, પુત્ર ન આવ્યો રે, બાર વર્ષ થયાં કેઇ ક્ષેમ-પત્ર ન લાવ્યો રે. દેખ૦૧ રુદતી રુદતી આકંદ, કરતી નિવારી રે, મૃતદેવી સમા સુત્રતા, સાદેવીએ ઠારી રે; કહે શેઠાણું પુત્ર-
વિગ, કહો કેમ જાવે રે, ગુરુણી કહે પંચમીથી, સકળ સુખ થાવે રે. ૨
૧ મરકી. ૨ પુત્રી. ૩ તલવાર.
For Private And Personal Use Only