________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૭ :
પધારશેા હા રાજ, વ્હેલા॰ નિર્યામક થઇ અમને, ભવસાગરથી તારો હો રાજ, વ્હેલા અમને છે મેાટા આધાર, તુમારા જાણજો હો રાજ, વ્હેલા શ્રાવક-શ્રાવિકા આપના જાણી, અમને પીછાણજો હા રાજ, વ્હેલા૦૮. સદ્ગુરુ આપની પાસે, નિર ંતર એક માગણી હો રાજ, વ્હેલા દન દેજે વારવાર, તે ધની લાગણી હા રાજ, વ્હેલા॰ અમને પ્રભુવાણીના વિરહ, હૃદયમાં સાલશે હો રાજ, વ્હેલા સૂની પાટ દેખીને આંખથી, અશ્રુ ચાલશે હેા રાજ, વ્હેલા૦૯. વિહાર આપના જાણી, અંતર મુજ ગભરાય છે હા રાજ, વ્હેલા શાકના શં અમને, હૃદયમાં ભેદાય છે હા રાજ, વ્હેલા॰ મીઠી વાણી આપની, અંતરમાં ઉભરાય છે હા રાજ, વ્હેલા તેનું સ્મરણ છે તાજું, તેથી ખેાલી જવાય છે હા રાજ,
વ્હેલા ૧૦. આપના દર્શન અમને, ક્યારે પાછા આપશે। હા રાજ ? વ્હેલા॰ કરુણા લાવી રાજનગરમાં, જલ્દી પધારશેા હા રાજ, વ્હેલા॰ વેળાસર આવીને પ્રભુ-વાણી સંભળાવશે। હ। રાજ, વ્હેલા ધમની નાકા આપી ગુરુજી!, અમને તરાવશેા હા રાજ, વ્હેલા॰૧૧. જ્યારે પુન્ય ઉદયથી, આપના દર્શન પામશું હા રાજ, વ્હેલા વાણી સુણુજી પ્રભુની, ત્યારે દિન ધન્ય માનશું હ। રાજ, વ્હેલા॰ આપના મેધથી નીતિ,નિત્ય હૃદયમાં સ્થાપશુ” હા રાજ, વ્હેલા॰ મુક્તિરમણી સાથે, ઉદય અમારા કરાવથું હેા રાજ, વ્હેલા૦૧૨.
.
For Private And Personal Use Only