SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૧૮ : [૨] ( પંથીડા ! સંદેશે કહેજો મારા શ્યામને-એ રાગ ) ગુરુ અમારા વિહાર વિહાર શું કરે ? કર જોડી કરું વિનતિ વારંવાર જે; ગુરુજી આપની આગળ વિશેષ શું કહું ?, ક્ષમાનિધિ ! આપ કૃપાતણુ અવતાર . ગુરુ૦ ૧ આશ્રય લીધે આજ દિવસ સુધી આપને, શરણું લઈશું અમે કેનું હવે ગુરુરાજ જે ; આપ વિના અમારી ધર્મની ડાળ તૂટી જશે, કેમ કરીશ હું સર્વ ધર્મના કાજ જે ? ગુસવ ૨ સૂત્ર સિદ્ધાંતને બોધ હવે કેણ આપશે ?, ભરી સભામાં વાંચશે કેણુ વખાણ ; સંશય સવે કેણ અમારા કાપશે ?, આપ છેસમજુ ચતુર પુરુષ સુજાણ જે. ગુરુ૦ ૩ કયાં જઈ કરશું ધર્મક્રિયા સઘળી અમે ?, માગશું કેની પાસે અમે આદેશ જે; ઈચ્છકારી ભગવન્! હવે કેને બોલશું ?, ઉત્તરમાં કેણુ દેશે આદેશ મુનીશ ? ગુરટ ૪ ધર્મની ગેછી કરશું કયાં જઈને અમે ?, સ્થાનક સૂનું લાગશે અમને આજ જે ગુરુજી ગુરુજી કેને જઈ કરશું અમે ?, પાછું વાળીને જુએ જરા મહારાજ ! જે. ગુરુ. ૫ આટલા દિવસ સુખસિંધુમાં મહાલતા, For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy