________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૫૫ :
હવે માહિની કર્મ દરે ટાળે,
ગતમસ્વામી સુરત સંભાળે. ગુરાંજી! ૭ વીતરાગ રાગ ને દ્વેષ શું જીત્યા, - હવે મારે ચિત્તમાં આઇ ગઈ ચિંતા; ગાતમા તિણ વેળા નિરમળ ધ્યાન થાયે,
કેવળજ્ઞાન ગૈાતમસ્વામી પાયો. ગુરાંજી! ૮ બાર વરસ રહ્યા કેવળનાણું,
વાત જમ્મુ કાંઈ ન રહી છાની; વીતરાગટ ગૌતમ પિકિ મુગતિમાં વાસે,
સંસારી કાંઈ બાજી તમાશે. ગુરાંજી! ૯ જીણ રાતે મુગતે ગયા વર્ધમાન,
ઈદ્રભૂતિને ઉપજે કેવળજ્ઞાન; વીતરાગટ તિણ દિનથી વાજી દીવાળી,
માટે દિન ને મંગળમાન. ગુરાંજી ! ૧૦
શ્રી દેવચંદ્રજીકૃત શ્રી સીમંધરસ્વામીની વિનંતિ પ્રભુ નાથ તું રિલેકને, પ્રત્યક્ષ ત્રિભુવન ભાણ સર્વજ્ઞ સર્વદશી તુમે, તમે શુદ્ધ સુખની ખાણું. જિનાજી ! વિનતિ છે એક એ ૧ પ્રભુ જીવ જીવન ભવ્યના, પ્રભુ મુજ જીવનપ્રાણુ તાહરે દરિશણે સુખ લહું, તુંહિ જગત સ્થિતિ જાણુ માજિના ૨ તુજ વિના હું ચઉ ગતિ ભમે, ધર્યા વેષ અનેકનિજ
For Private And Personal Use Only