________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૫૪ :
હું સઘળા પહેલા હુઆ થારા ચેલા, ચે' ઇણ વેળા આઘા કિમ મેળ્યેા ગાતમ૦ પ્રભુ તુમ ચરણે મારા ચિત્ત લાગે, પિણુ થેં તા સુને મેલ દીએ આધા. ગુરૉજી! ૨ સુને દરશણુ આપરા લાગત પ્યારા, આપ પહુતા નિર્વાણ મુને મેલ દીએ ન્યારી; ગીતમ૦ આપને માથું અંતર રાખ્યું,
પિણુ થેં મારા મનરા દર્દ ન દાખ્યા. ગુરાંજી! ૩ હું કાંઈ આડા રહી ન ઝાલતા પલા, પિણુ સાહેબ કામ કિયા થૈ. ભલા, ગાતમ૦ હું થાને અંતરાય ન દેતા,
કાંઇ સાખમાં લઇ જવા વચન ન લેતા. ગુરાંજી! ૪ દુસકડાઈ ન કરતા કાંઇ,
ગાતમ૦
થારે સાથમેં હું મેખમાં આઇ; હવે હું.. પૂછા કરશ કાણુ આગે ?,
પ્રભુ! મારા તા મન એક થાશુંજ લાગે. ગુરાંજી! પ મારા સાંસા કહા કુણુજી ટાળે,
આપ વિના પાખ‘ડીયારા મદ કુણુ ગાળે? ગાતમ હું તે ચાદપૂર્વી ને ચનાણી,
પિણુ માહની કમ લપેટચો આણી. ગુરાંછા ૬ એસા ગાતમસ્વામી ક્રિયા વિલાપાત, માહિનીરી કાંઇ અચરજ વાત; ગાતમ૦
For Private And Personal Use Only