________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૮૪ :
ક્ષત્રિયકુંડમાં જન્મ્યા જિણંદજી, દિકુમરી હુલરાયા હો સ્વામ ! શિવસુખદાયા. ૧ માથાના મુગટ છે આંખાના તારા, જન્મથી મેરુ કપાયા હૈા સ્વામ ! શિવસુખદાયા. ૨ મિત્રાની સાથે રમત રમતાં,
દેવે 'ભુજગ રૂપ ઠાયા હૈ। સ્વામ ! શિવસુખદાયા. ૩ નિર્ભય નાથે ભુજંગ ફેંકી,
આમલકીક્રીડાને સાહાયા હા સ્વામ ! શિવસુખદાયા. ૪ મહાવીર નામ દેવનાથે ત્યાં દીધું, પડિત વિસ્મય પામ્યા હે સ્વામ ! શિવસુખદાયા. ૫ ચારિત્ર લઇ પ્રભુ કર્યા હઠાઇ, કેવળજ્ઞાન પ્રભુ પ્રગટાવી હો સ્વામ ! શિવસુખદાયા. ૬ હિંસા મૃષા ચારી મૈથુન વળી,
પરિગ્રહ અરા બતાયા હૈ। સ્વામ ! શિવસુખદાયા. ૭ આત્મકમળમાં શૈલેશી સાધી,
શિવસુખલબ્ધ ઉપાયા હૈા સ્વામ ! શિવસુખદાયા. ૮
:
( ભારતકા આલમમે–એ રાગ )
ભવપાર કરી ભાવ ભાવ ધરી, ભજીએ નિત્ય મહાવીરસ્વામી; જસ ગુણગણકા કછુ પાર નહી, દેખા નહી એસા નામીકો. ભવ૦ ૧. ત્રિશલાસુત મહાવીર નામ બડા, જપતા જો નહી ભકૂપ પડા; ૧ સપ. ૨ ઈંદ્ર. ૩ જૂહું.
For Private And Personal Use Only