________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[:૧૮૭:
ભંજન ગંજન જે જરા, અનંત તેહ નમ અજરામરા. ૨. વિશ્વપ્રકાશક કેવળભાષિતા, દુર્ગતિ પંથ પડે તસ રાખિતા; તેહ પીસ્તાળીશ સૂત્ર સંભારીએ, દુરિત પડળ દૂરે જિમ વારીએ. ૩. પીનપયોધર ધારતી ધારિણું, વિઘન શાસન વાર નિવારિણ; પરમ ઉદય પદ સંપદકારણ, મંગળવેલનેસિંચન સારણી. ૪
શ્રી નેમિનાથ જિન સ્તુતિ શ્રી ગિરનારે જે ગુણુનીલે, તે તરણતારણુ ત્રિભુવન તોલે નેમીશરનમીએ તે સદા સેવ્યા આપે સુખ સંપદા. ૧. ઇદ્રાદિક દેવ જેહને નમે, દર્શન દીઠે દુઃખ ઉપશમે; જે અતીત અનાગત વતમાન, તે જિનવરચંદુવર પ્રધાન. ૨. અરિહંતે વાણી ઉચ્ચરી, ગણધરે તે રચના કરી; પીસ્તાળીશ આગમ જાણીએ, અથ તેહના ચિત્ત આણુએ. ૩. ગઢ ગિરનારની અધિષ્ઠાયિકા, જિનશાસનની રખવાલિકા; સમર્સ સા દેવી અંબિકા, કવિ ઉદયરત્ન સુખદાયિકા. ૪.
શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તુતિ કલ્યાણકારક, દુઃખનિવારક, સકળ સુખ આવાસ, સંસારતારક, મદનમારક, શ્રી શંખેશ્વર પાસ; અશ્વસેનનંદન, ભવિયાનંદન, વિશ્વવંદન દેવ, ભવભીતભંજન, કમઠગંજન, નમીજે નિત્યમેવ. ૧
For Private And Personal Use Only