________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૦૭ :
બહેની સૂત્ર સિદ્ધાંતાદિ શાસ્ત્રમાં, બહેની પ્રવીણ થયા જે શ્રીકાર રે. અહેની ‘વાચકપદ' પાટણ મળ્યું,
ગુણવંતી ૬
બહેની આગણી ના સત્તાવન સાર રે. ગુણવતી ૭
અહેની ચાર કષાયને ચૂરતા,
ગુણવંતી ૮
બહેની ભાવના ભાવતા માર રે. અહેની મેાહ માયાને મારતા, બહેની વારતા વિકથા ચાર રે. અહેની દાય એ તાળીશ ટાળતા,
ગુણવંતી॰ ૯
ગુણવંતી ૧૦
બહેની લેતા યુદ્ધ આહાર રે. અહેની વીરવચન વિસ્તારતા,
ગુણવંતી ૧૧
બહેની કરતા ઉગ્ર વિહાર રે, બહેની ઓગણીશ ઞા ૫ચાત્તેરમાં,
બહેની નગર ‘ખંભાત' શ્રીકાર રે. ગુણવંતી ૧૨ અહેની વજીર શ્રી કમળસૂરિતણા, બહેની પહોંચ્યા સ્વર્ગ દુવાર રે.
ગુણવંતી ૧૩
અહેની દાન ગુરુના ગુણ ગાવતાં,
બહેની મેળવે મગળ રુડા ચાર રે. ગુણવંતી૦ ૧૪
શ્રી બુદ્ધિવિજયજી (બૂઢેરાયજી) મહારાજની ગડું લી ( અહે ! મુનિ સંયમમાં રમતા—એ સગ ) અહા ગુરુ અષ્ચાતમ રમતા, બુદ્ધિવિજયજી મનગમતા; જેણે મારી છેઅનથકી મમતા, અહા ગુરુ૰૧.
For Private And Personal Use Only