________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૪૦ : છે. ચરિત) ૧૪. અમે વિચાર કરી ઇદલો જે, પ્રભુ નીચ કુળે અવતાર જે; તેહને કારણુ શું અછે જે, ઇમ ચિંતવી હૃદય મેઝાર જે. ચરિત) ૧૫.
ઢાળ બીજી ( આસો માસે શરદ પૂનમની રાત જે–એ દેશી ) ભવ મોટા કહીએ પ્રભુના સત્તાવીશ જે,
મરિચી ત્રિદંડો તેમાંહિ ત્રીજે ભવે રે ; તિહાં ભરત ચકીશ્વર વાદે આવી જાય છે,
કુળને મદ કરી નીચ ગેત્ર બાંધ્યો તેહરે જે. ૧ એ તે માહણકુળમાં આવ્યા જિનવર દેવ જે,
અતિ અણુજુગતું થાય થયું થાશે નહીં રે જે જે જિનવર ચકી નીચ કુળમાંહે જે,
છે માહરે આચાર ધરું ઉત્તમ કુળે સહી રે જે. ૨ મ ચિંતી તેચો હરિણગમેથી દેવ જે, કહે માહણુકડે જઈને એ કારજ કરો રે ; છે દેવાનંદાની કુખે ચરમ જિણુંદ જે,
હર્ષ ધરીને પ્રભુને તિહાંથી સંહરે રે જે. ૩ નયર ક્ષત્રિય કુંડ રાય સિદારથ ગેહ જે,
ત્રિશલા રાણું તેહની છે રૂપે ભલી રે ; તસ કુખે જઈ સંક્રમા પ્રભુને આજ જે,
ત્રિશલાનો જે ગર્ભ અછે તે માહણુકડે રે જે. ૪ જિમ ઈકે કહ્યું તિમ કીધું તતખણ તેણે જે,
ખ્યાશી રાતને અંતરે પ્રભુ સંહર્યો રે ;
For Private And Personal Use Only