________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૪૧ :
માહણી સુપના જાણે ત્રિશલા હરીને લીધે જે, ત્રિશલા દેખી ચાદ સુપન મનમાં ધૈર્યા રે જો. પ ગજ વૃષભ અને સિંહ લક્ષ્મી ફૂલની માળ જો,
ચંદા સૂરજ ધ્વજ કુંભ પદ્મ સરાવરી રે ; સાગર ને દેવવમાન જ રત્નની રાશ જે,
ચોદમે સુપને દેખી અગ્નિ મનેાહરા રે જો. ૬ શુભ સુપના દેખી હરખી ત્રિશલા નાર જો,
પ્રભાતે ઊઠીને પિયુ આગળ કહે રે જો; તે સાંભળી દિલમાં રાય સિદ્દારથ તેહ જે,
સુપનપાઠકા તેડીને પૂછે ફળ સહી રે જો. તુમ હારશે રાય અરથ ને સુત સુખભાગ ો,
સુણી ત્રિશલાદેવી સુખે ગર્ભ પાષણ કરે રે જો; તવ માતાહેતે પ્રભુજી રહ્યા સલીન એ,
તે જાણીને ત્રિશલા દુઃખ દિલમાં ધરે રે જો. ૮ મે' કીધા પાપ અઘાર ભવાભવ જેડ ને,
દૈવ અટારા દ્વેષી દેખી નવ શકે રેજો, સુજ ગ હર્યા જે કિમ પાસું હવે તેહ જો ?, રાંતણે ઘર રત્નચિંતામણિ કેમ ટકે રે જો? ૯ પ્રભુજીએ જાણી તતખીણુ દુઃખની વાત જો,
માહ વિડંબન જાલિમ જગમાં જે લહું રે જો; સુજ દીઠા વિષ્ણુ પણ એવડા લાગે માહ ો,
નજરે બાંધ્યા પ્રેમનું કારણ શું કહું રે જો. ૧૦ પ્રભુજીએ ગર્ભથી અભિગ્રહ લીધા તેહ ો, માતપતા જીવતા સંજમ લેશુ નહીં રે જો;
For Private And Personal Use Only