________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૫ દિન ત્રણ થયા, તેહી ન જાણે વાત રે; પાડશણું એક ડોકરી, સઘળી કરી તેણે વાત રે. તેણે ૧૭. કાઢી બહાર ઉઘાડીને, ઉમરા વચ્ચે બેસારી રે; આપ્યા અડદના બાકળા, સુપડામાંહિ તિણુ વારી રે. તેણે ૧૮. શેઠ લુહાર તેડણુ ગયે, કુમારી ભાવના ભાવે રે, ઈશુ અવસર વહેરાવીએ, જે કઈ સાધુજી આવે રે. તેણે ૧૯
ઢાળ ત્રીજી (બેડલે ભાર ઘણે છે રાજ ! બાતાં કેમ કરો છો ?-એ દેશી)
એણે અવસર શ્રી વીર જિનેશર, જગમ સુરત આયા; અતિ ભાવે તે ચંદનબાળા, વંદે જિન સુખ કાયા. આઘા આમ પધારે વીર, મુજને પાવન કીજે. એ આંકણું. ૧. આજ અકાળે આંબે મેરિયો, મેહ અમીરસવુઠચા; કર્મતણું ભય સર્વેનાઠા, અમને જિનવર તુક્યા. આઘા૨. એમ કહીને અડદના બાકળા, જિનાજીને વહેરાવે; એગ્ય જાણું પ્રભુજી વહેરે, અભિગ્રહ પૂરણ થા. આઘાટ ૩. બેડી ટળીને ઝાંઝર હુઆ, મસ્તક વેણ સડી; દેવ કરે તિહાં વૃષ્ટિ સેવનની, સાડી બારહ કેડી. આઘાટ ૪. વાત નગરમાં સઘળે - વ્યાપી, ધન લેવા નૃપ આવે; મૂળાને પણ ખબર થઇ છે, તે પણ તિહાં કણે જાવે, આઘાટ ૫. શાસનદેવી સાનિધ્ય કરવા, બોલે અમૃત વાણી, ચંદન
For Private And Personal Use Only