________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
: ૨૩૩ :
વડ પહોંચ્યા તે વેગે તીર, માન સરાવર જાણા નીર. ગયા કુષ્ટના વ્યાધિ જિહાં, સુવણૅ સમ દેહ થયા તિહાં; આવ્યા રાજા એલચપુર,
મનમાંહે આનંદ ભરપૂર, ઘર-ઘર તરીયા તારણદ્વાર,
કરી વધામણી માણેક સાર; ઘર-ઘરના આવે ભેટણાં,
દાન અમુલખ આપ્યા ઘણાં. સપ્તમ ભૂમિએ છત્ર પલંગ,
ત્યાં પાઢે રાજા નિઃશંક ચૌદન કેશર કસ્તૂરી ભરપૂર,
વાસ અગરે તન્મય ભરપૂર. રાજા રાત્રે નિદ્રા તિહાં લક્ષ્યો,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણે નર કોઇ આવી કથો; અતિ ઊંચા અતિ મેાટા પલાણ,
લીલા ઘેાડે! લીલા કમાણુ, સુણ રે એલચપૂરના ભૃપ !
જ્યાં જળ પીધું ત્યાં છે. કૂપ; કરી મલેાખાની પાલખી,
માણેક મેાતીડે જડી નવલખી.
કાચેા તાંતણે હાથે ધરી, તેને ઉપર બેસારી કરી;
For Private And Personal Use Only
૨૩
૨૪
૫.
૨૪
૨૭
૨૮